________________
૮
मूलभ्- छंदेण पले इमा पया, बहुमाया मोहेण पाउडा ।
वियडेण पलिति माहणे, सीउएहं वयसाडऽहियासए ॥२२॥
અર્થ: ખડું માયા કરવાવાળાને મેહથી ઢંકાયેલા આ જીવેા પેાતાની ઇચ્છાથી નકાદ્વિ ગતિમાં જાય છે સાધુ પુરૂષે કપટ રહિત અનુષ્ઠાના વડે મેક્ષ અગર સયમમાં લીન ખની, શીત, ઉષ્ણુ દ્ધિ પરિસંહાને મન, વચનને કાયાથી સમભાવે સહન કરે છે.
ટિપ્પણી
ઃ– માયા સેવન કરનારા જીવે! પાતાની ઇચ્છા પ્રમાણે અનુષ્ઠાન કરવાથી નરદ દુર્ગતિએમાં જાય છે માધુએ નિષ્કપટ કર્મ કરીને સ યમમાલીન ખની પરિસહેને જીતી શકે છે
मूलम् - कुजए अपराजिए जहा, अखहि कुसलेहि दीवयं ।
कडमेव गहाय णो कलि, नो तीयं नो चेव दावरं ॥२३॥
અર્થ : ખીજાથી પરાજીત થવાવાળા હેશિયાર જૂગારી જેવી રીતે પાસાથી રમતાં ધૃત નામનાં ચોથા સ્થાનને ગ્રહણ કરે છે. કલિ નામના પ્રથમ સ્થાન કે ખીજા સ્થાનને કે ત્રીજા સ્થાનને ગ્રહણ કરતા નથી
અધ્યયન ૨, ઉ ૨
ટિપ્પણી :– નિપુણુ જુગારી ચેાથા સ્થાન કાને સ્વીકારી પાસા ફેકે છે . આખા કડ સમગ્રને ધારણ કરે છે. કાંત સ્થાન કે ખીજા ત્રીનને ગ્રહણ કરે નહિ કારણકે ખરાખર જાણે છે ચેાથા સ્થાનથી વિજય મળી શકશે
मूलम् एवं लोगंमि ताइणा, बुइए जे धम्मे अनुत्तरे ।
तं गिण्ह हियंति उत्तमं, कडमिव सेसऽवहाय पडिए ||२४||
અર્થ . એ પ્રકારે આ લેાકમાં છ કાયના જીવાની રક્ષા કરવામાં સમર્થ-સČજ્ઞ ભગવાને કહ્યો છે, ને સર્વોતમ ધર્માં ગ્રહણ કરવા જોઈએ. એ જ હિત કરનાર સર્વોતમ માર્ગ છે, જેમ ઉત્તમ જુગારી કૃત નામના ચેાથા સ્થાનને જ ગ્રહણ કરે છે એ જ પ્રકારે મેઘાવી મુનિ—સર્વોતમ ધર્મને જ ગ્રણ કરે છે
मूलम् - उत्तर मणुथाण आहिया, गामधम्म इह में अणुस्सुयं ।
जंसि विरता समुट्ठिया, कासवस्स अणुधम्म - चारिणो ॥२५॥
અર્થ · મેં સાંભળ્યુ છે કે શબ્દા િવિષયેા છેડવા મનુષ્યને દુય છે તેનાથી નિવૃત થઇને સંયમમા ઉપસ્થિત પુરૂષ શ્રી ઋષભદેવજી તથા મહાવીર સ્વામીના ધર્મોનુયાયી છે
मूलम्- जे एयं चरंति आहिय, नाएणं महया महेसिणा ।
ते उट्टिया ते समुट्ठिया, अन्नोन्नं सारति धम्मओ ॥ २६ ॥
અર્થ : મહાન મહર્ષિ જ્ઞાતપુત્રે કહેલ પુર્વાકત ધર્મનુ જે પુરૂષ આચરણ કરે છે એ જ ઉત્થિત છે ને ધર્મથી પતિત ચતાને એકમીન્તને પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે,