________________
અધ્યયન ૩, ઉ. ૪
मूलम्- जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठओ कथा ।
सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥१७॥ અર્થ : જે પુરૂષોએ સ્ત્રીઓના સબંધને ને કામભેગને ત્યાગ કર્યો છે તે પુરૂષે બધા ઉપસર્ગોને
દૂર કરીને પ્રસન્નચિત્ત થઈને રહે છે मलम्- एए ओघं तरिस्संति, समुह ववहारिणो ।
जत्थ पाणा विसन्नासि, किच्चंति सयकम्मुणा ॥१८॥ અર્થ . અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો પર જીતવાવાળા સંચમી પુરૂષ જ સંસાર પ્રવાહને તરી જશે.
જેવી રીતે સાહસિક વ્યાપારી પિતાના વહાણ વડે સમુદ્રને પેલે પાર પહોંચે છે એ જ રીતે
સંસારમાં પડેલા જ પિતાના કર્મના વડે દુખિ થાય છે मूलम्- तं च भिक्खू परिणाय, सुवए समिए चरे।
મુરાવાયં વળા , વિક્સાવાળ ર વોશરે 3. અર્થ : સાધુ પૂર્વોકત વાતને જાણીને ઉત્તમ વ્રત ચુત ને સમિતિઓયુકત થઈને સંયમમાં વિચરે
તથા મૃષાવાદ ને અદત્તાદાનો ત્યાગ કરે. मूलम्- उड्डमहे तिरियं वा जे केई तस--थावरा ।
सव्वत्थ विसंत कुज्जा, संतिनिव्वाणमाहियं ॥२०॥ અર્થ : ઉર્વ નીચે - તિરછા છે કેઈ ત્રસ ને સ્થાવર પ્રાણી છે તેના આરંભથી સર્વકાળમાં નિવૃતિ
કરવી જોઈએ એવું કરવાથી શાંતિરૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ થવાનું કહેલ છે मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥२१॥ અર્થ : કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત ચુત ચારિત્ર ધર્મને સવીકાર કરીને સમા
ધિયુકત સાધુએ ગલાનિ અનુભવ્યા વગર ગ્લાન (રેગી) સાધુની સેવા કરે. मूलम्- संखाय पेसलं धम्म, दिट्टिमं परिनिव्वुडे ।
उवसग्गे नियामित्ता, आमोक्खाय परिव्वएज्जासि ॥ त्ति बेमि ॥२२॥ અર્થ : સમ્યક્ટષ્ટિ આત્મા શાંતપુરૂષે મુકિત પ્રાપ્ત કરાવનાર આ શ્રુત ચારિત્રરૂપ ધર્મને બરાબર
જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષની પ્રાપ્તિ સુધી સયમનું પાલન કરે
तृतीयम् अध्ययनं समाप्तम्