Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION
WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી ગુલાબવીર ગ્રંથમાળા રત્ન ૭૧ મું
(લીંબડી સ્થા. જૈન સંઘ મેટા સંપ્રદાય)
ॐ अर्हद्भ्यो नमः
શ્રી
સૂયગડાંગ સૂત્ર
(સુબોધ ભાષાંતર ટિપ્પણી આદિ સહિત)
: સમ્પાદક
તપસ્વી પંડિત ડુંગરશી મહારાજ
પ્રકાશક : શ્રી અનિલકાંત બટુકભાઈ ભરવાડા જાંબલી ગલી, દશરથલાલની ચાલ, બેરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦ ૦૯૨
વીર સંવત ૨૫૦૨
ઈસવી સન ૧૯૭૬
Page #4
--------------------------------------------------------------------------
________________
પુસ્તક :
શ્રી સૂયગડાંગ સૂત્ર
પ્રકાશક :
શ્રી અનિલકાંત ખટુકભાઈ ભરવાડા
આવૃત્તિ પહેલી
મૂલ્ય : ભાવવિશુદ્ધિ (પેાસ્ટેજ અલગ)
પ્રાપ્તિસ્થાન :
શ્રી અનિલકાંત બટુકભાઈ ભરવાડા, જા ખલી ગલી, દશરથલાલની ચાલ, એરીવલી (પશ્ચિમ) મુખઈ ૪૦૦ ૦૯૨
નકલ ૧૦૦૦
સવત ૨૦૩૨, ઈ સ. ૧૯૭૬
વીર સંવત ૨૫૦૨
મુદ્રક
ધીરુભાઈ ઝીણાભાઈ દેસાઈ સ્ટેટ્સ પીપલ પ્રશ્ન, મેગા સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૧
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના જૈન શાસ્ત્રના પ્રારભરૂપ “આચાર’ નું પ્રસ્થાપન કરનાર એ સિદ્ધાંત જે “આચારાંગ સૂત્ર” તરીકે ઓળખાય છે તેનું ઓગણીસ અને ઓગણસિત્તેરની (૧૯૬૯) સાલમાં પ્રગટપણું કર્યું છે
ત્યારબાદ સાધકવર્ગને પિતાના વ્યાવહારિક જીવનમાં ઉપયોગી થાય એવું “ઉપાસક દશાંગ સૂત્ર” નામનું એક અંગ સરળ વિવેચન અને સુગમ ભાષાંતર સન ૧૯૭૧ માં પ્રગટ કર્યું.
ધર્મ જિજ્ઞાપુએને જગતમાં કહેવાતા ધર્મોનો ખ્યાલ આવે એ આશયથી તથા લેક વ્યવહારમાં જેને સામાન્ય કે વિશેષ ધર્મનો પણ ખ્યાલ નહિ હોવાથી, આત્માનો ધર્મ શુ છે? તેમ જ યમધર્મની કેવી વિશિષ્ટતા છે? વળી સંયમધર્મ આચરવાથી જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપ આત્મા સ્વરા વેદનરૂપે પ્રગટ થાય છે. તેવુ અલૌકિક વાસ્તવિક જ્ઞાન જનતાને આપનારૂં અંગ જેને સૂયગડાંગ સૂત્ર તરીકે અને ખુદ ભગવાન મહાવીરની વાણ તરીકે ગણવામાં આવે છે તે સૂત્રમાં વીતરાગી આત્મધર્મની વિગતવાર છણાવટ કરીને તે અગને જનતા સમક્ષ મૂકીએ છીએ.
આ સૂત્રમાં ત્રણ ત્રેસઠ જે એકાંત મતે જગતમાં પ્રવર્તી રહ્યા છે તેમનું ખંડન કરીને વાસ્તવિક રીતે આત્મશાંતિ પામવા માટે ગ્ય અને ઉપલબ્ધ માર્ગ શું હોઈ શકે? તેનું વિવરણ કરવામાં આવ્યું છે
આ સૂત્રમાં દ્રવ્યાનુગ, ચરણકરણનુ ગ, ગણિતાનુગ અને ધર્મકથાનુગનું વર્ણન યથાગ્ય પ્રરૂપિત થયેલ છે. સાધુઓને આચાર કેવો હોઈ શકે અને તે આચાર પ્રમાણે જીવન વ્યતીત કરતાં સાધકે પણ સમાધિને પામી શકે છે તે પ્રકારનું પ્રસ્તુત લેખન આ અનુવાદમાં કરવામાં આવેલ છે
પાંચસે ને ત્રેસઠ જે જીવના ભેદ છે તેના વિવિધ ક્ષેત્રે તેનું જ્ઞાન, તેમ જ સમાધિના માર્ગે ઉપસ્થિત થયેલ છની વિતરાગ દશા, સાધુનું સયમીપણું, શ્રાવકના આચાર, વિચાર તેમજ છ એ દ્રવ્યનું વર્ણન યથાયોગ્યપણે આ સૂત્રમાં વર્ણવવામાં આવ્યું છે
આચારાંગ સૂત્ર” પ્રગટ થયા પછી લોકોની માગણી વધવાથી “ઉપાસક-દશાંગ સૂત્ર ગૃહસ્થના વ્યવહારને સુધારી શકશે એવા આશયથી તે સુત્ર પ્રગટ કરવામાં આવ્યું આ સૂત્ર પ્રગટ થયા પછી લોક-લાગણને અનુરૂપ સત્ય અને અવિચળ એવું ધર્મનું જ્ઞાન શું હોઈ શકે કે જે જ્ઞાન આત્માને અનુપમ શાંતિ અને સમાધિ આપી શકે તે હેતુ બર લાવવા માટે આ સૂયગડાંગ સૂત્રને તેની મૂળ ગાથાઓ અને અનુવાદ સાથે અમે જનતા સમક્ષ ઉપસ્થિત કરીએ છીએ.
આ આગમના અનુવાદમાં આપણું શ્રાવક પડિત શ્રી મઘા લાલ માણેકચંદ શાહ સુરેન્દ્રનગર વાળા (શ્રી મઘાલાલ માસ્તરે) ઘણે સારે સહકાર આપીને જ્ઞાનને ઉત્કર્ષ કર્યો છે. તે બદલ તેમને આભાર વ્યક્ત કરીએ છીએ
શ્રી હીરાભાઈ તુરખીયાએ પ્રફ સંશોધનમાં તથા અન્ય રીતે આ ગ્રંથને અત્યંત સુંદર બનાવવા મહેનત કરી છે તેથી તેમને પણ આભાર માનીએ છીએ
Page #6
--------------------------------------------------------------------------
________________
દાતાઓએ આપેલ દાનને સદઉપયોગ જ્ઞાનની પ્રભાવના માટે જ કરવામાં આવે છે અને દાતાઓ પણ, આવા દાનનો સદુઉપયોગ થાય છે એમ જાણ, ઘણાં હર્ષિત થશે, અને ભાવિમાં તેમના પૈસાનો ઉપયોગ જ્ઞાન-દાનની વૃદ્ધિ પામશે તેમ માની અમો તે દાતાઓને વધારે આગળ આવવા ઉત્તેજિત કરીએ છીએ
આવા દાતાઓ જ્ઞાનની નિષ્કામ સેવા કરવામાં અમોને જરૂર ઉત્સાહ આપશે એમ જણાવી વિરમીએ છીએ
મુનિ ડુંગરશી
આ પુસ્તક પ્રકાશન કરવામાં નાણાંકીય સહાય આપનાર દાતાઓની નામાવલિ
. ભરારા
.. ભરારા, કચ્છ
૩,૫૦૦ એક સંગ્રહસ્થ તરફથી ૨,૫૦૦ શેઠ રવજી મુલજીના સુપુત્ર તરફથી, . ૨,૫૦૦ સ્વ કરમશી મોણશીના સ્મરણાર્થે
હ ગ સ્વ. કેશરબેન, . ૨,૫૦૦ સ્વ વેરા લક્ષ્મીચંદ માણેકચંદ તથા
સ્વ વેજુબાઈ લક્ષ્મીચંદના સ્મરણાર્થે
તેમના સુપુત્ર તરફથી હ. મણીલાલ લક્ષ્મીચંદ ૨,૫૦૦ શેઠ પોપટલાલ છગનલાલ કાપડિયા, ... ૧,૦૦૦ શેઠ ચુનીલાલ વેલજી, • •
. મુદા,કચ્છ ... ચોટીલા
• જામનગર
3--E
Page #7
--------------------------------------------------------------------------
________________
शुद्धि-पत्र
પાના
લીટી
पाना
લીટી २
२७
२७ २७
૨૮.
१३
* * * * * x ४४
१८
૨૩
૧૧ ૧૬
અશુદ્ધિ શુદ્ધિ કરેલ
કહેલ वालजणो वालजणो वियडेण वियदेण मणुथाण मणुयाण पगस
पगाम विहरेज्ज विहरेज्ज પડે
वेमि आवले अवले वुज्जह निस्मिया आस मिम्मिया आय विरुद्र विसुब्ध वोहि वोहिं याणा
याणाइ अप्पादेए अप्पोदए
उ०
वेमि
वय
૨૩ ૧૨.
૧૯
वुज्जह
૧૧
१॥
૧૨.
અશુદ્ધિ શુદ્ધિ अण्णमण्णेहि अण्णे अण्णेहि जपति
जप्पत्ति તમ
મત वाणी वाइणो -
त्ति वेमि।। કમરહિત કર્મરહિત रूवमेगे
एवमेगे पुज्जु
पज्जु
वय मिगच्छड भिगच्छड वेति
वेमि मुक्फ णिध्ध
मुक्कमितमिति गतमेन्तिउ अमि
आमिम ळतमो
णतमो उत्ते
કહે उबट्ठाण उवट्ठाणे
मवज्जतिठाणा आमुकिदिवसिया
भो वाला
बाला दत्तेसण दत्तेमण , वजए
वज्जए पुठ्ठय पुठ्ठय ગિત
ગતિ जागेव जोगव वुढ्डाय वुढ्ढाय અસિઝન આસકત
0
0
૨૨
२४
उत्ते
"
२०
'
अदूरए क खिज्जा पवेइया हत्थऽस्सरह
१४
अदरए करिवज्जा पवेण्या हन्थडस्रसह भुजे એટલે पमामता मोच्चा
कड
એટલે पभासता भोच्चा कड सखाय पुवि अभुजिया
सरवाय पुवि अर्भुजिया दग आणारिवा
૧૮ २०
જુથ
જય.
अणुवस्सियया अणुपस्सिया विधसण विध्धमण
भुणा
30
30
वमे
वसे
पच्चुपून्नग कथा णिमतति
मयणे एण जीविय ગયેત ભાજનમાં
૧૭
अणारिया भुजती पच्चुप्पन्नग कया णिमतति एव પશ્ચાત્તાપ जंतुकुभे
समणे एग जीविय સચેત ભાજનમાં
२०
एव
૨૧ ૧૭
પત્તાપ जतुकुमे
m
Page #8
--------------------------------------------------------------------------
________________
પાના
લીટી
શુદ્ધિ
પાના
१४
અશુદ્ધિ अत्र माहे
૧૪
११
अन्न मोह भुएहिं सुफणि
શુદ્ધિ अगिध्धे गामिणो अणगारे भासादोस
स
मएहिं
૧૭
અશુદ્ધિ अणिद्वे गाभिणो अणवारे भामवोम
था भासमाण सधा किइड
मुफणि
७ ८
सत
सता
व्या भासमाणे
८3
काह ગામનું छिदड
कहि રાયમનું
८
छिदह
८
बहु
महत
महत
बाल
कुरते
१००
फुरते वालम्य
वालस्म
सया किइड बहु वाले वालस्स मुणेह विरति જાણવાવાળા आसाविणि
बालम्म
KAAR - 06
४
सुणहे
वाहू
वाहू
१४ १८४
૧૦૪ ૧૦૫ १०७ ૧૦૯ १०८ ૧૯ ૧૧૨
विरति જાણવાળા आसविणि
कोवा
૧૧૨
૧૧૨
वहवे
3
बहुजणे
मयोड सजोड उमुनीइया उमुचोडया वाला वाला गाडो
गाढो
कोवा एगत
एगत
निवेमि ।। अमूभीरनाणी अमीभूयनाणी जानी
जाड
महाणुभावे नमेनु मच्चे विणियायमेति विणिधायमेति वटुकूर बहुकुर या
કર્યા निवग्यव
पडुच्च ट्ठि बुछि बलिमेण बालिनेण निद्धि
महामावे
णिराकिच्चा णिराकिच्चा સભત
રાભવ પદાથેના પદાર્થોના
वहवे वहवे
वहवे बहुजणे सुवभचरें सुवभचरे पिचागरेज्जा वियागरेज्जा वुइयाइ वुइयाइ मणोलिस मणेलिस अणुपुयकड अणुपुव्वकड समणोति समणेति तिवोमि तिवेमि ॥ वाले
५२
२
१
निवाय
૧૧૩ ૧૨૦ ૧૨૨ ૧૨૬ ૧૨૭ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૩૭ ૧૪૧ ૧૪૧ १४१ १४३ १४३ ૧૪૩ ૧૪ १८॥ 11
गुटुच्च
०
20
वाले
मिधि
अन्नि किट्ठिए
.०००E
उन्नि किट्ठिए
जनमाणा पुछा धनः
बुलमाणा पटो
अट्ठ एवमेय
)
गिध्धे
अट्ट एवमेय वेगे मुबकखाए
"
सुयकमाए
Page #9
--------------------------------------------------------------------------
________________
પાના
શુદિદ
પાના
લીટી
શુદ્ધિ
લીટી २०
૧૭૮ ૧૭૮
અશુદ્ધિ आयाणेण परिपहेत्ता
आयाणेण परिपेहित्ता इति जाणो
૨૮
૧૭૯
અશુદ્ધિ उड्ढ
उटढ हालिहे हालिट्टे अविलेति अविलेति उस्सिएत्ति उसिणेत्ति भवान भवति उहह डहह सहसाडकारेड सहसाककारहे
૨૯
૧૮૦
जाळणो
૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૫૧ ૧૫૧ ૧૫૧
चि
૧૮૦ ૧૮૦
१८०
उ१ ऐवमेक्यी चिट्ठति
૩૧
८०
૧૬
पड्डु
૧૮૦ ૧૮૦
૧૮૧
૧૪
पत वाय सजुडानामे उद्गबुब्बए सियाउदग जाए जाव उवगमेव अमिभय चिठुति आयारो कामभोगेसु विउल
૧૮૨
१८२
૨૩
सिरस्सा सिरसा अविध्धमणि आविध्धमणि वदणोविखजाय चदणोकिरण
सगाय
पडु अभिक अभिक्कत गेहियाए वोहियाए पदक्खस्स पकखस्स वित्ति वित्ति विहरति विहरति जीवजीवाण जावजीवाए जावाजीवाए जावजीवाए अपिडि अपडि पडजति पउजति जुलय जुयल
करहे इम
नयणुप्पाउय पुच्छयग पुच्छियग दट्ट्यग दट्ठवग निट्टापति निट्टायति
૧૫૨
१८३
आयासे कामभागेसु विपुल
इति
। १८३ ૧૮૩ १८४ १८४ १८४
૨૫
૧૫૨ ૧૫૫ ૧૫૭ ૧૫૮ ૧૬૧ ૧૬૩ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૫
૨૫
૩૧
૧૭૫
આપે છે आदाणाओ आयाणाओ तस्स समुद्विया कुक्कड कुक्कड आहव्वाणि आहणि तालुधाळि तालुग्धाऽणि सोपारि सोरि दामिलिं दामलिं
पउजति पाणस्सहेउ पउजति वत्थस्सरेउ पउजति लणस्स हेउ
पउजति पाण पाण મારોહ
મારફાડ केळइ
केण वि पावे पावेहि उदरखाइता उवखाइता
३ ० ८ ६ .. 6 6 * 4 - 66 ...
वयचे
૧૮૪ ૧૮૪ ૧૮૬ ૧૮૬ ૧૮૬ ૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૩ ૧૯૩ ૧૯૮ ૧૯૮ ૧૯૮ ૧૯૮
मणुसा मणुस्सा
वभचे निव्वाधात निवाघात सघाएण, दिवणे सधाएण दिव्वेण मुहुत्तय मुडुत्तस मुहुत्तग सागणियाळ सागडियाण સવ
સર્વ पुप्पताए पुष्पत्ताए वळस्सइ वणस्सइ सरीर अवरडेपिच अवरेडपिच
થાય जोपियाळ जोणीयाण
उ०
૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૮
। १६ ૧૭
૧૯૯
થાવ
. .
૧૭૮
૧૯૯
Page #10
--------------------------------------------------------------------------
________________
પની
લીટી
પાના
લીટી
२४
૧૯૯ ૧૯૯ १८८
१८
અશુદ્ધિ जोणियाण रोहण ज विमकखाय विकट मत,
૧૪ ૨૮
जोणियाण रोहाण जावमकखाय विकड मत तमि अज्झा मकखाय
૨૧૭ ૨૧૮ ૨૨૧ ૨૨૩ ૨૨૪ ૨૨૭
૨૫
पुणे
तेमि
कोह
२.०० २०० २००
अज्झ मकखाय
१०
૧૦
૨૨૯ 230
२.००
"
૨૧
M
सठ्ठत्ताए जाय
सछत्ताए जाव
૨૩૨.
२०२
उ१
૨૩૨
AM
कायातेतो
कायातो
२०३ २03 २०८ २०४
શુદ્ધિ एगतवाले एगतवाले अपिरिए अकिरिए अळुवलित अणुवलित्ते पुणो
कोई समियायारा समियाचारा दाडेवर्णमन्न दोऽवण्णमन्न वीकायय वीयकाय अळागार अणगार रायरायालि- रायामिओगेण
मिओळेग वायुपने
नायपुत्ते तारमि तारिस विवाभागे जीवाणुभागे भिज्जति मिज्जति महामवोध महाभवोध होत्या
होत्या वाहिरिया बाहिरिया अििठमिजा अट्ठिमिजा वाहिरियाए वाहिरियाए वासग
वासग
विथ तसि
तेसि ट्ठया ठ्ठिया
पुढ़वी
पुढवी
जहावीएण
૩૧ ૨૧
२२.
आपु
२०॥ २०॥
233 ૨૩૬ ૨૩૬ ૨૩૯ ૨૪૧ ૨૪૨
अहावीएण आणु वणस्मई महावीएण
२०६
बळम्म अहावलीएण नवितेमुतु वायसगह्यि
२०८ २०८
वायसगहिय उदगजोणिएसु
૨૪૨ ૨૪ર.
उदए
अहावर नयावराळ
महावर तमयावरण
२७
५० ૧૨
पिय
a ca & F४ = & & *
पुडवी
2314 210 ૨૧૫ २१॥ ૨૧૫
पुडवी
चोयल हव
૨૪૩ ૨૪૪ ૨૪૪ ૨૪૧૫ २४८ ૨૫૦ ૨૫૪ ૨૫૮ ૨૫૯
१४
सभु
चोइए एव किच्च करे अपस्सओ
समु સવ
किच
23
करपेड अधस्सओ
२५६
સર્વ अकरण एतसि
अकराण एनेसि
१२
Page #11
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतांगसून्नम्
प्रथमम् अध्ययनम्
સ્વસમય–પરસમય અધ્યયન પૂર્વભૂમિકાઃ આમાં ભૂતવાદી, સર્વગતાત્મવાદી તજજીવવાદી, અથવા તન્શરીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, ઈશ્વરવાદી, દેવવાદી, ઈંડામાંથી લોક પેદા થયે વિગેરે મતમતાતનું સ્વરૂપ દર્શાવ્યું છે અને કેટલુંક સાધુજીના આચારેનું કથન છે. मूलम्- बुज्झिज्जति तिउट्टिज्जा, बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो, कि वा जाणं तिउट्टई ? ॥१॥ અર્થ: મનુષ્ય બોધને પ્રાપ્ત કરવો જોઈએ બધનનું કારણ સમજી તેને તોડી નાખવું જોઈએ
(શિષ્ય પૂછે છે) મહાવીર પ્રભુએ શાને બંધન ફરમાવ્યું છે અને શાને જાણીને બ ધનને તોડે છે ? ટિપ્પણું – અહીં જ્ઞાનનું ફળ પુરુષાર્થ બતાવ્યું છે અને પુરુષાર્થ કઈ દિશામાં હોવા
જોઈએ તેની જિજ્ઞાસા દર્શાવી છે मूलम्- चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि ।
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चई ॥२॥ અર્થ : કારણ વિના કાર્ય (ભવભ્રમણ) હેય નહિ એમ મનમાં વિચારી ગુરુમહારાજ દર્શાવે છે થોડું
પણ સજીવ-અજીવ પરિગ્રહને ધારણ કરે છે કે અન્યને પરિગ્રહ સંબધે અનુમોદના કરે છે એ પ્રમાણે જીવ દુઃખમાથી મુકત થતો નથી.
ટિપ્પણું – પરિગ્રહ એટલે લાલચ અન્ય પદાર્થ પ્રત્યે આત્મીય ભાવ. मूलम्- सयं तिवायए पाणे, अदुवाऽन्नेहि घायए ।
हणंतं वाऽणुजाणाड, वेरं वड्ड अप्पणो ॥३॥ અર્થ : મનુષ્ય જાતે જીવહિંસા કરે છે અથવા બીજાઓ દ્વારા પ્રાણીઓને હણાવે છે કે પછી બીજા
હણનારની અનુમોદના કરે છે આમ (પરિગ્રહથી ઉત્પન્ન-આભ દ્વારા) પિતાને વેરભાવ વધારે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧
मूलम्- जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे।
ममाइ लुप्पई बाले, अण्णमण्णेहि मुच्छिए ॥४॥ અર્થ : જે કુળમાં અજ્ઞાની મનુષ્ય ઉત્પન્ન થયેલ છે કે જેમની સાથે તે વસવાટ કરે છે ત્યાં
અન્ય, અન્ય પરત્વે મમત્વ ધારણ કરીને અજ્ઞજન લૂંટાઈ જાય છે (અર્થાતઃ પશુ-નારકાદિ
નિમાં પીડા પામે છે.) मूलम्- वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ ।
संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥५॥ અર્થ: પૈસા, સહદર, ભાંડુઓ એ બધા રક્ષણ આપનાર થતાં નથી, એમ જીવનના સ્વરૂપને
વિચાર કરીને (જાણકાર) કર્મબંધનને તોડી નાખે છે. ટિપ્પણી - આમ કરવાથી કેટલાંક શ્રમ અને કેટલાંક બ્રાહ્મણે કેમ રૂંધાય છે તે આગળ
સમજાવતાં કહે છે मूलम्- एए गंथे विउक्कम्म, एगे समणमाहणा।
अयाणंता विउस्सित्ता, सत्ता कामेहिं माणवा ।।६।। અર્થ: આ પરિગ્રડ બંધનોને ઓળગીને કેટલાંક બ્રહ્મજ્ઞાની અને સાધુઓ (શાક્યાદિ) અજ્ઞાનપણે
સ્વસ પ્રદાયના કારણે ખૂબ બધાઈ જાય છે અહિસા ધર્મને વેષ કરીને તે માન
(બાહ્ય પરિગ્રહ છેડીને પણ) વિષયોની કામનામાં આસકત રહે છે. मूलम्- संति पंच महन्भूया, इह मेगेसिमाहिया ।
पुढवी आऊ तेऊ वा, वाऊ आगास पंचमा ॥७॥ અર્થ: આ જગતમાં કેટલાકના સંપ્રદાયમાં પાંચ મહાભૂત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ
અને આકાશ ટિપ્પણ:- આ પચભૂતના વિકારમાંથી ચેતનારૂપ વિકાર પ્રગટ થાય છે, એમ ચાર્વાક
મતવાદીઓનું કથન છે मूलम्- एए पंच महन्भूया, तेब्भो एगोत्ति आहिया ।
अह तेसि विणासेणं, विणासो होइ टेहिणो ॥८॥ અર્થ: આ પાંચ મહાભૂત છે. તેમાંથી આ એક ચેતન પ્રગટે છે. હવે પાંચ મહાભૂતને વિનાશ
થાય ત્યારે તેને પણ વિનાશ – જીવન – દેહધારીને પણ વિનાશ થઈ જાય છે.
(ભવાંતર જેવું કંઈ નથી) मूलम्- जहा य पुढवी थूभे, एगे नाणा हि दीसइ ।
एवं भो कसिणे लोए, विन्नू नाणा हि दीसइ ॥९॥ અર્થ : જેમ પૃથ્વીને એક જ પિંડ હોવા છતા વિવિધ (સમુદ્ર, નદી, પર્વત, વનેપવન આદિ)
રૂપે દેખાય છે, તેમ જ આખાયે વિશ્વમાં આત્મા-વિધ વિધ રૂપે દેખાય છે (આ અદ્વૈતવાદી મત થયે )
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ સૂત્ર मूलम्- एवमेगेत्ति जपंति, मंदा आरंभणिस्सिया ।
एगे किच्चा सयं पावं, तिव्वं दुक्खं नियच्छइ ॥१०॥ અર્થ: આ પ્રમાણે કેટલાક હિંસાકર્મમાં ખૂંચેલા મદ બુદ્ધિવાળા કહે છે. કેટલાંક જાતે પાપ
કરીને તીવ્ર દુઃખને પામે છે (આ હિંસાનાં કર્મને પુણ્ય માનનાર યજ્ઞાદિ કે તાંત્રિકાદિ
પક્ષ ) मूलम्- पत्तेयं कसिणे आया, जे बाला जे य पंडिया।
संति पिच्चा न ते संति, नत्यि सत्तोववाइया ।।१।। અર્થ : (વળી દેહ એ જ જીવ એમ તજજીવતરછરીરવાદીઓનો મત છે) પ્રત્યેક શરીરમાં એક
પૂર્ણ જીવ પ્રકટે છે. જે અજ્ઞાની છે કે જે પંડિત છે તેમને પ્રત્યભાવ અર્થાત્ પરલોક
નથી. આત્માને પુનર્ભવ નથી. मलम- नत्थि पुणे व पावे वा, नत्थि लोए इओवरे ।
सरीरस्स विणासेणं, विणासो होइ देहिणो ॥१२॥ અર્થ : તજજીવ-તચછરીરવાદીના તમ પ્રમાણે પુણ્ય કે પાપ નથી. અને આ લેકસિવાય અન્ય
લેક નથી. શરીરને વિનાશ થાય ત્યારે દેહધારીને, જીવને વિનાશ થઈ જાય છે. मूलम्- कुव्वं च कारयं चेव, सव्वं कुव्वं न विज्जई।
एवं अकारओ अप्पा, एवं ते उ पगब्भिया ।।१३।। અર્થ : કરતો હોય તેમ જ કરાવતું હોય છતાં સર્વ કરનાર (કે કરાવનાર) તે તે નથી.
આ પ્રમાણે આત્મા અકર્તા છે, એ પ્રમાણે તેઓ બડાઈ હાંકે છે (પ્રકૃતિ કરે છે અને
પુરુષ જોક્તા છે એ સાંખ્યમત અથવા અકિયાવાદ મત અહીં દર્શાવાય છે ) मूलम्- जे ते उ वाइणो एवं, लोए तेसि कओ सिया ।
तमाओ ते तमं जंति, मंदा आरंभनिस्सिया ॥१४॥ અર્થ : જે આ પ્રમાણે બોલનાર વાદીઓ છે તેઓની સંસાર - પ્રાપ્તિ જગતમાં કઈ રીતે ઘટે?
(કિયા નહતી તે તેઓ હાલ જ મુક્ત હોવા જોઈએ. તેનું શું?) એક અંધકારમાંથી તેઓ બીજા અંધકારમાં જાય છે. કારણ કે તેઓ બુદ્ધિની જડતાવાળા હિંસાકર્મમાં
ખૂચેલા છે. मूलम्- संति पंच महन्भूया, इहमेगेसि माहिया ।
आयछट्ठो पुणो आहु, आया लोगे ये सासए ॥१५॥ અર્થ : કેટલાકની આ બાબતમાં એવી વ્યાખ્યા છે કે પાંચ મહાભૂત છે. અને છઠ્ઠો ચૈતન્યસ્વરૂપ
આત્મા પણ છે આત્મા નિત્ય છે અને લોક પણ નિત્ય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અદયયન ૧
मलम- दुहओ ण विणस्संति, नो व उप्पज्जइ असं ।
___सब्वेवि सव्वहा भावा, नियत्ति भावमागया ॥१६॥ અર્થ : તે હેતુઓ કરીને કે હેતુ વિના આ ભૂતે જાતે નાશ પામતાં નથી. અને ઊપજતાં નથી.
બધાંયે ભાવે, બધા પ્રકાર નિયતપણાના ભાવને પામેલા છે. (અર્થાત્ જેમ થવાનું હોય
છે તેમ થાય છે એવી એકાંત મિથ્યા માન્યતા તેમની છે) मूलम-पंच खंधे वयतेगे, बाला उ खणजोइणो।।
अन्नो अणन्नो वाहु, हेउयं च अहेउयं ।।१७।। અર્થ : કેટલાક બૌદ્ધદર્શની ક્ષણોગ અથત ક્ષણ વિનાશને માનનારા પાંચ સ્કંધે છે એમ કહે
છે તેઓ પાંચ ભૂતથી ભિન્ન કે અભિન્ન સકારણ કે અકારણ આત્માને સ્વીકારતા નથી (એ અફલાદીને મત છે.) ટિપ્પણી – અનિત્ય કે રૂપચ્છધ, વેદનાત્કંધ, સંજ્ઞા ધ, સંસ્કાર કંધ, અને વિજ્ઞાનસ્ક ધ
છે તેમાં જીવ તેમનાં મતે અનિત્ય વિજ્ઞાનકધ છે. मलम- पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ।
चत्तारि धाउणो रूवं एव माहंसु यावरे ॥१८॥ અર્થ : બીજા બધે એમ કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ ચાર ધાતુઓથી સંસાર
બનેલ છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આત્મા જે કઈ પદાર્થ નથી मलम्- अगारमावसंता वि, अरण्णा वावि पव्वया ।
इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चई ।।१९।। અર્થ : પર–સમયનો ઉપસંહાર- પૂર્વોકત સર્વે મતાવલખી પોતપોતાના દર્શનને મુકિતનું કારણ
કહે છે. ચાહે કઈ ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ હોય જે કોઈ અમારા આ દર્શનને અગીકાર કરે છે તે સર્વે
દુઃખથી મુકત થઈ જાય છે. मूलम्- ते णावि संधि णच्चाणं, न ते धम्मविओजणा ।
जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥२०॥ અર્થ : તે લેકે કાર્યકારણ-ભાવરૂપ મને જાણીને ઉપદેશ કરતા નથી તે ધર્મજ્ઞ પુરુષે પણ
નથી જે વાદીઓ આ વાદ કરનાર છે તે સંસાર પ્રવાહને તરી જનારા નથી એમ
સર્વાએ કહ્યું છે. मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
- जे ते उ वाडणो एवं, न ते ससारपारगा ॥२१॥ અર્થ ન તો તેઓ કાર્ય-કારણની ચાવી જાણનારા છે ન તો તેઓ ધર્મજ્ઞ પુરુષે છે જે કઈ
વાદેને ચલાવનાર છે. તેઓ સંસારને પાર પામનારા નથી. मूलम्- ते नावि सधि नच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं, न ते गन्भस्स पारगा ||२२॥ અર્થ : ન તે તે કાર્ય-કારણની ચાવીને જાણીને વાદ વદે છે ન તે તે ધર્મ છે, જે કંઈ
વાદોને ચલાવનારા છે તે ગર્ભવાસને અત કરનારા નથી
Page #15
--------------------------------------------------------------------------
________________
મૂયગડાંગ સૂત્ર मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥२३॥ અર્થ : ન તે તેઓ કાર્ય-કારણની ચાવી જાણનારા છે. ન તો તેઓ ધર્મજ્ઞ પુરુષે છે. જે કંઈ
'વાદેને ચલાવનારા છે તે જન્મને અંત કરનાર નથી. मूलम्- ते नादि संधि णच्चाणं, न ते धम्मविओ जणा ।
ને તે ૩ વાળો gવું, જ તે સુવર્સ પર ૨૪મા અર્થ ? ન તો તેઓ કાર્ય-કારણની ચાવી જાણીને વાદ વદે છે, ન તે તેઓ ધર્મજ્ઞ છે જે કોઈ
વાદને ચલાવનારા છે તેઓ દુખને અન કરનારા નથી मूलम्- ते नावि संधि णच्चाणं, न ते धम्मविओ जणा।
जे ते उ वाइणो एवं न ते मारस्स पारगा ॥२५॥ અર્થ ? ન તે તેઓ કાર્ય-કારણની ચાવી જાણીને વાદ વદે છે ન તે તેઓ ધર્મજ્ઞ છે જે
વાદોને ચલાવનારા છે તેઓ મૃત્યુને અત કરનારા નથી. मूलम्- नाणा विहाई दुक्खाई, अणुहोति पुणो पुणो ।
संसारचक्कवालंमि, नच्चुवाहिजराकुले ।।२६।। અર્થ : તેઓ વારંવાર વિવિધ પ્રકારનાં દુઃખ અનુભવે છે અને સંસારનાં ચકલમણમાં મૃત્યુ,
ઘડપણ અને વ્યાધિથી ઘેરાયા કરે છે मूलम्- उच्चावयाणि गच्छंता, गब्भमेस्संति गंतसो । - રાયપુરે મહાવીર, પત્રમાં વિગુત્તમે રહી અર્થ : ઊંચી અને નીચી નિમાં જઈને આ મિથ્યાષ્ટિ છે અનંતવાર ગર્ભવાસને પ્રાપ્ત કરશે. એમ સર્વોમાં શ્રેષ્ઠ એવા જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીએ કહ્યું છે.
समयाख्य-प्रथमाध्ययने प्रथमोद्देशकः समाप्त :
Page #16
--------------------------------------------------------------------------
________________
प्रथमाध्ययने द्वितीयोद्देशकः
પૂર્વભૂમિકા – પહેવાં ઉદ્દેશકમાં સ્વ–પરસિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજી ઉદેશકમાં પણ સ્વ-પરસિદ્ધાંતનું જ નિરુપણ કરશે. પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું કે “બંધનના કવરૂપને જાણો ને તે બંધન તેડે ?? પરંતુ નિયતવાદીઓ આ બંધનને માનતાં નથી. એ જ વાત હવે કહેવામાં આવશે
मूलम्- आघायं पुण एसि, उववन्ना पुढो जिया ।
वेदयति सुहं दुक्खं, अदुवा लुप्पंति ठाणओ ॥१॥ અર્થ : પૂર્વોકત મને કેટલાંક એક ભિન્ન ભિને માન્યતા ધરાવતાં (નિયતિવાદીઓ)
પ્રતિપાદન કરે છે જે અલગ અલગ રૂપે સુખદુખ ભોગવે છે. અને પિતાનાં સ્થાનમાંથી
અન્યત્ર ચાલ્યા જાય છે. मूलम- न ते सयं कडं दुक्खं, कओ अन्नकडं च णं ।
सुह वा जइवा दुक्खं, सेहियं वा असेहियं ॥२॥ सयं कडं न अण्ोह, वेदयंति पुढो जिया।
संगइयं तं तहा तेसि इहमेगेसि आहियं ॥३॥ અર્થ : જે દુખ સ્વયકૃત નથી તે અન્યકૃત કેમ હોઈ શકે? જુદા જુદા છ સુખદુઃખ ભોગવે છે સિદ્ધિ વડે કે સિદ્ધિ વિના ઉત્પન્ન થવાવાળું સુખદુઃખ સ્વકૃત કે પરકૃત નથી
જો ભિન્ન ભિન્ન રૂપે સુખદુઃખને અનુભવ કરે છે તે પિતાનાં દ્વારા કે અન્ય દ્વારા ઉત્પન્ન થવાવાળું હોતું નથી તેમનુ તે સુખદુઃખ નિયત થયેલું જ છે ટિપ્પણી? – જી ભિન્ન ભિન્ન જે સુખદુઃખ ભોગવે છે તે નિયતિકૃતિ જ હોય છે સ્વકૃત
કે પરકૃત હેતુ નથી (આ નિયતિવાદી મત છે ) मूलम्- एवमेयाणि जंपंता, बाला पंडियमाणिणो ।
निययानिययं संतं अयाणंता अबुध्धिया ॥४॥ અર્થ : ઉપકત આ પ્રકારે કથન કરનારા નિયતવાદીઓ અજ્ઞાની છે ને પિતાને પડિત માનનારા
એવા એ નિયતવાદીઓ સુખ દુખને અંશે નિયત અને અંશે અનિયત છે એમ જાણનારા નથી તેથી બુદ્ધિ વિનાનાં જ છે અને તેઓ સમ્યક બોધને જાણતા નથી. ટિપણી - કોઈપણ કર્મની નિષ્પત્તિમાં પાંચ સમવાય કારણ છે કાળ, સ્વભાવ, નિયતિ,
કર્મ અને પુરૂષાકાર છે તેથી એકાંત નિયતિને માનનારા મિથ્યાત્વી છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂયવંગ સૂત્ર मूलम्- एवमेगे उ पासत्था, ते भुज्जो विप्पगब्भिया ।
एवं उवट्ठिया संता, ण ते दुक्खविमोक्खगा ॥५॥ અર્થ : આ પ્રકારે કેઈક એક નિયતવાદી પાર્શ્વસ્થ એટલે કર્મબંધથી બધાયેલ છે તે વારંવાર
ધૃષ્ટતા કરે છે તેની ધૃષ્ટતા એ છે કે નિયતવાદને માનતાં હોવા છતાં દાન-પુણ્ય આદિ ક્રિયામાં તો માનતા હોય છે. (પ્રવૃત રહે છે) તેથી તેઓ દુઃખમાંથી મુક્ત થઈ શકતાં
નથી. કારણકે અજ્ઞાની છે (નિયતિવાદ પૂર્ણ થયે.) मलम- जविणो मिगा जहा संता, परिताणण वज्जिया ।
असंकियाई संकंति, संकियाई असंकिणो ॥६॥ परियाणिआणि संकेता, पासियाणि असकिणो । अन्नाणभयसंविग्गा, संलिति तहि तहि ॥७॥
અજ્ઞાનવાદી મતનું ખંડન:અર્થઃ જેવી રીતે ત્રાણુ રહિત મૃગ (હરણ) જે વેગવાળું છે તે શક ન કરવા જેવા સ્થળોમાં
શંકારહિત રહે છે. રક્ષા થવાનાં સ્થાનમાં શંકાશીલ રહે છે ને પાશલાના સ્થાનમાં શંકા રાખે છે. અજ્ઞાનને ભય વડે ઉગવાળા તે મૃગે બંધનનાં સ્થાનમાં જ
ફસાઈ જાય છે. मूलम्- अह तं पवेज्ज वज्झं, अहे वज्झस्स वा वए ।
मुच्चेज्ज पयपासाओ, तं तु मंदे न देहए ॥८॥ અથ : તે મૃગલે જાળમાં ફસાયા પહેલા એ બંધનને ઓળગે અથવા બંધનની નીચેથી નીકળી
જાય તે પગના બંધનથી છૂટી શકે છે પરંતુ મંદબુદ્ધિવાળે એ મૃગ, તેને એ સમજણ હોતી નથી તેમ અજ્ઞાનવાદી રક્ષાસ્થાનરૂપ અનેકાંતવાદને ત્યાગ કરી બંધનના સ્થાનરૂપ
એકાંતવાદનું શરણ લે છે અને તેથી તે દુઃખી થાય છે તે હવે બતાવે છે. मूलम्- अहिअप्पाहियपण्णाणे, विसमंतणुवागए।
स वद्धे पयपासेणं, तत्थ घायं नियच्छइ ॥९॥ અર્થ : પિતાનાં હિતને નહિ જાણનાર, પોતાનું અહિત કરનારી બુદ્ધિવાળા, સમ્યક જ્ઞાન રહિત
જેમ મૃગલો વિષયપાશમાં આવી પડે છે ને તેમાંથી નીકળી શકતું નથી ને નૃત્યને
વિનાશને પ્રાપ્ત થાય છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छदिट्ठी अणारिया ।
असंकियाइं संकति, संकियाइं असंकिणो ॥१०॥ અર્થ : એ પ્રમાણે કે એક મિથ્યાષ્ટિવાળા અનાર્યશ્રમણે શંકા વિનાનાં સ્થાનમાં શંકા કરે છે
ને શંકા કરવા જેવા સ્થાનમાં શંકા કરતાં નથી. ટિપ્પણી - સમ્યક્ જ્ઞાનને અભાવ હોવાથી મિથ્યાષ્ટિ કહ્યા છે. શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે તેવા કાર્ય કરનારને અનાર્ય કહેવામાં આવે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૮
तं तु संकंति मूढगा |
आरंभाई न संकंति, अवियत्ता अकोविया ॥११॥
मूलम् - धम्मपण्णवणा जा सा,
અર્થ : જે આ ધર્મની પ્રરૂપણા
(ક્ષમાદ્ધિ અતિધર્મ) તેએમાં શંકા કરે છે તેવા મૃ—વિવેક વિનાનાં છે. તેએને સત્શાસ્ત્રની પ્રાપ્તિ થતી નથી. તે લેાકેા છકાયનાં મનરૂપ આરંભમાં શંકા કરતાં જ નથી.
અધ્યયન ૧, ઉં. ૨
मूलम् - सव्वपगं विउक्कसं, सव्वं णूस विहूणिया ।
अप्पत्तियं अकस्संसे, एयम
मिगे चुए ||१२||
'
અર્થ : સર્વનાં અતઃકરણમાં રહેલા લાભ ને ઉત્કષરૂપે માન, માયા તેમજ કેને ત્યાગ કરીને જીવ કમ રહિત થાય છે આ અને મૃગલા જેવા અજ્ઞાની જીવા ત્યાગ કરે છે. ટિપ્પણી :- કર્મને ક્ષય થવાથી જીવ અકર્મક થઈ જાય છે મિથ્યાજ્ઞાનથી થતું નથી
તે સમ્યક જ્ઞાનથી થાય છે
मूलम् - जे एवं नाभिजाणंति, मिच्छदिट्ठी अणारिया ।
मिगा वा पासवद्धा ते घायमेसंति पंतसो ॥ १३ ॥
અર્થ : જે મિથ્યાષ્ટિ અના પુરુષા છે તે આ અર્થને જાણતા જ નથી તે લેાકે મૃગની જેમ ફ્રાસલામા બધાયેલાં છે તે અનતવાર વિનાશને પ્રાપ્ત કરશે (નરક-નિગેાદના દુઃખા અન તવાર ભાગવવા પડે છે )
मूलम् - माहणा समणा एगे, सव्वे नाणं सय वए ।
सबलोगे वि जे पाणा, न ते जाणंति किचणं ॥ १४ ॥
અકાઇ એક બ્રાહ્મણા અને શ્રમણેા (ૌદ્ધ સાધુએ) એ મધા પાતપાતાનું જ્ઞાન મતાવે છે. પરંતુ આખા લેાકમાં જે જીવે છે તેએ તેમાં કશું ય જાણુતા નથી.
मूलम् - मिलक्खू अमिलक्खुस्स, जहा वृत्ताणुभासए ।
ण हेउं से विजाणाइ, भासियं तष्णुभास ॥१५॥ અર્થ : જેમ કાઈ આ ભાષાના અજાણ મ્લેચ્છ પુરૂષ આ પુરૂષના કથનને અનુવાદ કરે છે પરતુ તે તે ભાષાને હેતુ સમજતા નથી માત્ર ભાષણને જ અનુવાદ કરે છે.
मूलम् - एवमन्नाणिया नाणं, वयंता वि सयं सयं ।
निच्छयत्थं न जाणंति, मिलक्खुव्व अबोहिया ॥१६॥
અર્થ : એ જ પ્રમાણે અજ્ઞાની (શ્રમણ બ્રાહ્મણા) પાતપાતાનાં જ્ઞાનનાં વખાણ કરવા છતાં પણુ નિશ્ચિત અને જાણતાં નથી પહેલાં કથન કહેલા મ્લેચ્છાની જેમ ખેવનાનાં જ છે. मूलम् - अन्नाणियाणं वीमंसा, अण्णाणे ण विनियच्छइ ।
अप्पणी य परं नालं, कओ अन्नाणुसासिउं ॥ १७॥
અ
અજ્ઞાન જ શ્રેષ્ઠ છે” તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતા નથી. અજ્ઞાનવાદી પેાતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તે પછી ખીજાને શિક્ષા કેવી રીતે આપી શકે ?
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- वणे मूढे जहा जंतू, मूढे णेयाणुगामिए ।
दो वि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥१८॥ અર્થ : દષ્ટાંતદ્વારા અજ્ઞાનવાદનું નિરાકરણ કરતા શાસ્ત્રકાર કહે છે – જેમ વનમાં મૂઢ (અજ્ઞાની)
પ્રાણી, દિશામૂઢ મનુષ્યની પાછળ પાછળ ચાલે તે બન્ને માર્ગના અજાણ હોવાથી તીવ્ર
દુખને પ્રાપ્ત થાય છે मूलम्- अंधो अंध पोणतो, दूरमद्धाणुगच्छइ ।
आवज्जे उप्पहं जंतू, अदुवा पंथाणुगामिए ॥१९॥ અર્થ ઃ આંધળો માણસ બીજા આંધળા માણસને માર્ગ બતાવવા લઈ જાય તે દરના માર્ગમાં જ
લઈ જાય છે. અથવા ઉલટે માર્ગે ચાલ્યો જાય છે અથવા તે ઉન્માર્ગ પકડી લે છે પરંતુ
સાચા માર્ગે ચાલી શકતો નથી. मूलम्- ख्वमेगे णियागट्ठी धम्ममाराहगा वयं ।
अदुवा अहम्ममावज्जे, ण ते सव्वज्जुयं वए ॥२०॥ અર્થ : એ જ પ્રમાણે કોઈ એક મોક્ષના અભિલાષી બનીને એવું કહે છે કે અમે ધર્મના આરાધક
છીએ પરંતુ ખરી રીતે તેઓ અધર્મના જ આરાધક હોય છે. તેઓ સરળ સયમ માર્ગને
(મોક્ષમાર્ગને) અંગીકાર કરી શકતાં નથી. સયમની આરાધના વિના મોક્ષ કયાંથી હોય? मूलम्- एव मेगे वियकाहि, नो अन्नं पुज्जुवासिया ।
अप्पणो य वियक्काहि, अयमंजु हि दुम्मई ॥२१॥ અર્થ : એ જ પ્રમાણે કોઈ એક વિપરીત બુદ્ધિવાળા લોકે ખોટા તર્ક કાઢીને બીજા જ્ઞાનવાદીઓની
ઉપાસના કરતા જ નથી પિતે પોતાના અવળા વિચારોથી એમ માને છે કે અમારે આ
અજ્ઞાનવાદ જ શ્રેષ્ઠ છે. मूलम्- एवं तक्काइं साहिता, धम्माधम्मे अकोविया ।
दुक्खं ते नाइतुटुंति, सउणी पंजरं जहा ॥२२॥ અર્થ : એ જ પ્રકારે તકેથી પિતાના મતનું સમર્થન કરતાં એ અજ્ઞાનવાદીઓ ધર્મને કે અધર્મને
જાણતા નથી જેમ શકુની પક્ષી પાંજરાને તેડી શકતું નથી. એ જ પ્રકારે અજ્ઞાનવાદીઓ
દુઃખને અંત કરી શકતા નથી मूलम्- सयं सयं पसंसंता, गरहंता परं वयं ।
जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥२३॥ અર્થ: પોતે પિતાના મતની પ્રસંશા કરતાં થકા અને બીજાના વચનોની નિંદા કરતા જેઓ આ
વિષયમાં પંડિતાઈ બતાવે છે તેઓ સંસારમાં ઘણા જ મજબૂત બધાયેલાં છે. (સંસારમાં જ ધમણ કરે છે.)
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦
અધ્યયન ૨, ૩, ૨
मूलम्- अहावरं पुरन्खायं, किरियावाइदरिसणं ।
कम्मचिता पणट्ठाणं, संसारस्स पवड्डणं ॥२४॥ અર્થ ત્યાર પછી બીજા પ્રત કિયાવાદીઓનું દર્શન છે તે સંસારને વધારનાર છે. કારણકે
કર્મની ચિંતા વિનાનું કિયાવાદીનું દર્શન તે સસાર વધારનાર છે. ટિપ્પણી -કિયા જ પ્રધાનરૂપે મોક્ષનું કારણ છે. એ પ્રકારની માન્યતા ધરાવનાર કિયાવાદીઓ
એકાંત મિથ્યાત્વ જ છે. સંસારની વૃદ્ધિ કરનાર છે. मलम्- जाणं काएणऽणाकुट्टी, अबुहो जं च हिसइ ।
पुट्ठो संवेदइ परं, अवियत्तं खु सावज्जं ॥२५॥ અર્થ : કિયાવાદીઓને મત – જે વ્યકિત મનથી જાણને જીવહિંસા કરે છે. પણ કાયાથી હિંસા
કરતું નથી. અને જે અજાણે કાયાથી હિંસા કરે છે પરંતુ મનથી હિંસા કરતો નથી તેઓ પાપકર્મથી માત્ર પૃષ્ટ જ થાય છે. તે વ્યક્તિ પાપકર્મના ફળને સ્પર્શ માત્ર જ
ભેગવે છે. કારણ કે વ્યક્તરૂપ તેને સાવધ કર્મને બંધ થતો નથી. मूलम्- संतिमे तउ आयाणा, |ह कीरइ पावगं ।
अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया ॥२६॥ અર્થઃ કિયાવાદીઓના મત અનુસાર આ ત્રણે આદાન કર્મબ ધનાં કારણે છે. જેનાથી પાપકર્મ
કરાય છે કે પ્રાણીને મારવા માટે આક્રમણ કરવું, નકર વિગેરેને મારવા માટે મેકલવા
ને મનથી આજ્ઞા આપવી તે (અનુમોદના કરવી તે). मूलम्- एते उ तउ आयाणा, हि किरइ पावगं ।
' एवं भावविसोहीए, निव्वाणममिगच्छइ ॥२७॥ અર્થ: આ ત્રણેય કર્મબંધના કારણો છે, જેનાથી પાપકર્મ કરવામાં આવે છે પરંતુ ભાવવિશુદ્ધિથી
(રાગદ્વેષરહિત કરવામાં આવતાં) મોક્ષ પ્રાપ્ત કરે છે. ટિપ્પણ ભાવવિશુદ્ધિની અપેક્ષાએ જેનુ અતઃકરણ શુદ્ધ હોય છે તેને પાપાચરણ કરવા
છતાંય પણ કર્મબંધ થતું નથી આના માટે કહે છે. मूलम्- पुत्तं पिया समारभ आहारेज्ज असंजए।
भुंजमाणो य मेहावी, कम्मणा नोवलिप्पइ ॥२८॥ અર્થ : કઈ અસ યમી પિતા વિપત્તિવેળાએ પિતાના પુત્રની ઘાત કરે ને તેનું માંસ ખાઈ જાય
તો તે પિતા પાપકર્મથી લિપ્ત થતો નથી. એ જ પ્રકારે મેધાવી સાધુપણ રાગદ્વેષથી રહિત,
સ્થિતપ્રજ્ઞપણે માંસ ખાવા છતાં પણ કર્મથી લેપાતા નથી. मलम- मणसा जे पउस्संति, चितं तेसि न विज्जइ।।
अणवज्जमतहं सि ण ते संवुडचारिणो ॥२९॥ અર્થ : જે માણસ મનથી દેલ કરે છે તેનું મન નિર્મળ હોઈ શકતું નથી. મનથી દેવ કરનારનું
કથન અનવદ્ય હોઈ શકે જ નહિ તેઓ સંવરયુકત હોઈ શકતા નથી. ટિપ્પણ - જે કઈ વ્યકિત મનદ્વારા રાગદ્વેષ કરે છે. તેનું મન વિશુદ્ધ નથી. એવા
પુરુષને પાપકર્મ બંધના કારણભૂત જ હોય છે.
અન્ય
ન
5
x
x
-
=
1
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- इच्चेयाहि य दिट्ठीहि, सायागारवणिस्सिया ।
સરતિ મન્નાનાગા, સેવંતિ પાવા ના રૂા. અર્થ : પૂર્વોક્ત અન્યદર્શનીઓ પિતાના આ દર્શનને સ્વીકાર કરી સુખભેગ અને માન મોટાઈમાં
આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના આ દર્શનને રક્ષણકર્તા માની પાપકર્મનું
સેવન કરે છે. मूलम्- जहा अस्साविणि नावं, जाइअंधो दुरूहिया ।
इच्छई पारमागंतु, अंतरा य विसीयइ ।।३।। અર્થ : જેમ કેઈ જન્માંધ વ્યક્તિ છિદ્રવાળી નાવમાં બેસી સાગરને પાર કરવા ઇચ્છે છે. પરંતુ
વચ્ચે જ તેની નાવ ડૂબી જાય છે તેથી ખેદ પામે છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छदिट्ठी अणारिया ।
संसार पारकरवी ते, संसार अणुपरियट्टंति ॥३२॥ त्ति बेति ।। અથઃ એ પ્રમાણે શાયાદિ કેટલાક મિથ્યાદષ્ટિ અને અનાર્ય શ્રમણે સંસારને પાર કરવા ઈચ્છા
કરે છે પરંતુ તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. એમ હું કહું છું. ટિપણી ઃ મિથ્યાષ્ટિઓનાં શાસ્ત્રમાં હિંસાપ્રધાન કર્મને ઉપદેશ છે. તેમાં અનુરાગ
રાખનારને મેશ કેવી રીતે થઈ શકે? તેઓ કદીપણ સંસારનાં બધનમાંથી છૂટી શકતાં નથી
इति प्रथमाध्ययने द्वितीय उद्देशकः समाप्त
Page #22
--------------------------------------------------------------------------
________________
प्रथमाध्ययने तृतीयोदेशकः
પૂર્વભૂમિકા :- પ્રથમ તથા ખીજા ઉદ્દેશમા સ્વસિદ્ધાંતનુ નિરૂપણુ તથા પરસિદ્ધાંત વગેરેનું નિરૂપણ મતાવવામાં આવ્યુ છે આ ઉદ્દેશકમાં પણ મિથ્યા દ્રષ્ટિનાં આચાર સબંધી દે! પતાવવામાં આવે છે. मूलम् - जं किंचिउ पूइकडं, सड्ठी आगंतु मीहियं ।
सहस्सं तरियं भुंजे, दुपक्खं चेव सेवइ ॥ १॥
અર્થ : જે થાડુ ઘણુ પણ આધાક આદિ દોષયુક્ત હાય, શ્રદ્ધાવાન પુરુષે અન્ય આવનારા મુનિ માટે મનાવ્યુ હાય એવા આહારનુ` હજાર ઘરનું અંતર થયું. હાય-(એક ઘરથી ખીજા ઘરે ખીજાથી ત્રીજા એમ હજારમાં ઘરે ચાલ્યું ગયુ. હાય) છતાં કેાઇ મુનિ તેને ઉપભાગ કરે તે તે ગૃહસ્થ અને સાધુ એમ અને પક્ષનુ સેવન કરે છે.
ટિપ્પણી : શ્રદ્ધાળુ શ્રાવકે કેઇ સાધુએને નિમિત્તે આહાર બનાવ્યા હાય તે। એવે એક કણુ પણ આહારમા ભળેલા હૈય, તે હજાર ઘરમાં ફેરી વળ્યે હાય તેવા આહારપણ સાધુ ગ્રહણ કરે તેા બે પક્ષેાના દોષ લાગે છે એટલે ગૃહસ્થપક્ષને આચાર લેવાને દોષ લાગે છે. તે જાતે સાધુ અનાવીને ખાય તે તેની વાત જ શી કરવી ? मूलम् - तमेव अवियाणंता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ||२|| उदगस्स पभावेण सुक्कं णिध्धं तमितिड ।
केहि य कंकेहिय, अमिसत्यहं ते दुही ॥३॥
અર્થ : તે આધાકી આહારના દોષાને નહિ જાણતાં તે આઠ પ્રકારનાં કર્મમધમાં અનિપુણ પુરુષ બહુ દુઃખી થાય છે જેમ વૈશાલી જાતિનુ મત્સ્ય પાણીનાં પૂરમાં આવતાં ખેંચાઇને સૂકા કે સ્નિગ્ધ કિનારે આવી જાય છે ત્યાં માંસાહારી પક્ષીએ ઢક કે કૅક વડે દુઃખી થાય છે એમ આધાક આહારના સેવન કરનારા દુ:ખી થાય છે.
मूलम् एवं तु समणा एगे, वट्टमाण सुहेसिणो ।
मच्छावेसालिया चेव, धायमेस्संती णंतमो ||४||
અર્થ : એવી રીતે વર્તીમાન સુખની ઇચ્છા કરનારા કોઈ એક શ્રમણુ વૈશાલિક જાતના મચ્છની જેમ અનતવાર વિનાશને પ્રાપ્ત કરશે
मूलम् - इण मन्नं तु अन्नाणं, इह मेगेसिमाहियं ।
देवउत्ते अयं लोए बंभ उते ति यावरे ||५||
અર્થ : આ લેાકની ઉત્પત્તિ વિશે કાઇ કાઇનાં મતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યુ છે. તે એનુ ખીજુ જ અજ્ઞાન છે. આ લેાકની ઉત્પત્તિ કોઈ દેવ દ્વારા કરવામાં આવી છે કાઇ કાઇ એમ પણ માને છે કે બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
મૂયગડાંગ મૂત્ર
मूलम्- ईसरेण कडे लोए, पहाणाइ तहावरे ।
जीवाजीवसमाउत्ते, सुहदुक्खसमन्निए ॥६॥ અર્થ ? જીવ અને અજીવથી યુકત તથા સુખદુઃખથી યુકત આ લોકને (વિશ્વને) ઈશ્વરે પેદા કર્યો
છે એમ કેટલાક લેકે માને છે ત્યારે સાંખ્યમતવાલા કરે છે કે આ લેક પ્રધાનકૃત છે
અર્થાત્ સત્વગુણ, રજોગુણ તથા તમે ગુણની સામ્ય અવસ્થારૂપ પ્રકૃતિથી બનેલ છે. मूलम्- सयंभुणा कडे लोए, इति वुत्तं महेसिणा ।
मारेण संथुया माया, तेण लोए असासए ॥७॥ અર્થ : વિષ્ણુએ આ સંસારની રચના કરેલ છે, યમરાજ દ્વારા માયાશકિતની રચના કરવામાં આવેલ
છે. તે કારણથી સ સાર અનિત્ય છે. એમ મહષિએ કહેલ છે. ટિપ્પણ:- કેટલાક અન્યતીથીઓની માન્યતા છે કે આ વિશ્વની રચના વિષ્ણુએ કરી છે
લોકની વ્યવસ્થા માટે વિષ્ણુએ યમરાજાને ઉત્પન્ન કર્યો છે તે યમરાજાના કારણે સતનું મૃત્યુ થાય છે અને અચેતનનું નાશ થાય છે જેની ઉત્પત્તિને નાશ
થાય તે વસ્તુ અશાશ્વત મનાય છે. मूलम्- माहणा समणा एगे, आह अंड कडे जगे।
असो तत्तभकासीय, अयाणंता मुसं वये ॥८॥ અર્થ : કોઈ એક બ્રાહ્મણ તથા શ્રમણ કહે છે કે આ જગત્ ઈડામાંથી ઉત્પન્ન થયેલ છે. પહેલાં
જગત શૂન્ય હતું. બ્રહ્માએ સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યા છે વસ્તુ સ્વરૂપને નહિ જાણનારા
તે બ્રાહ્મણ વિગેરે ખોટું બોલે છે. मूलम- सर्पह परियाएंह, लोओ बूया कडे त्ति य ।
तत्तं ते ण विजाणंति, ण विणासी कयाइ वि ॥९॥ અર્થ પ્રત અન્યતીથી લેકે કલ્પનાથી પિતાના લોકોને કર્યાનું બતાવે છે. તેઓ વસ્તુતત્વને
જાણતા જ નથી. આ લેક કયારે પણ વિનાશશીલ થવાનું નથી. ટિપ્પણી કઈક આ લોકને દેવ દ્વારા રચના થઈ છે એમ માને છે. આ પ્રકારની માન્યતા
વાળા વસ્તુતત્વથી અનભિજ્ઞ છે વાસ્તવિક તત્તવનુ જ્ઞાન નથી પર્યાયરૂપે ક્ષણે ક્ષણે પરિવર્તન પામવા છતાં દ્રવ્યરૂપે તે કદિ નાશ થતો નથી એટલે આ લેકનું
અસ્તિત્વ કાયમ ટકી રહે છે मूलम्- अमणुन्नसमुप्पायं, दुक्खमेव विजाणिया।
समुप्पायमजाणंता, कहं नायंति संवरं ॥१०॥ અર્થ : અશુભ અનુષ્ઠાનોથી દુખની ઉત્પત્તિ થાય છે એ જાણવું જોઈએ. દુઃખની ઉત્પત્તિને
નહિ જાણનારા લોકે દુઃખને નાશ કરવાના ઉપાને (સંવરને) કયાંથી જાણી શકે ?
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪.
અધ્યયન ૧, ૩. ૩
मूलम्- सुध्धे अपावए आया, इह मेगेसिमाहियं ।
पुणो किड्डापटोसेणं, सो तत्थ अवरज्झई ॥११॥ અર્થ : ઐરાશિકવાદ-ગોશલક મત કહે છે કે આ આત્મા શુદ્ધ અને પાપરહિત છે. તે પણ
રાગદ્વેષના કારણે તેમાં જ બધાઈ જાય છે. मूलम्- इह संवुडे मुणीजाए, पच्छाहोइ अपावए ।
वियंडबु जहा भुज्जो. नीरयं सरयं तहा ॥१२॥ અર્થ : આ મનુષ્યભવમાં જે જીવ સંયમ વિગેરેમાં પ્રવૃત્તિ કરનારા મુનિ બને છે પછી પાપરહિત
(કમરહિત) થાય છે જેવી રીતે નિર્મળ પાણી ફરીથી ગંદુ થઈ જાય છે. તેવી રીતે આત્મા ફરી મલિન બને છે. ટિપ્પણ: નિર્મળ જળ વાવાઝોડાના કારણે મલીન બની જાય છેતેમ નિર્મળ આત્મા પણ
રાગદ્વેષના કારણે મલિન થાય છે. આ માન્યતા અન્યદર્શનીની છે વીતરાગના માર્ગમાં કમરહિત થઈ જતાં ફરી સસારમાં આવતાં નથી સંસાર પરિભ્રમણ
ટળી જાય છે. मूलम्- एयाणुवीइ मेहावी, वंभचरे ण ते वसे ।
पुढो पावाउया सव्वे, अक्खायारो सयं सयं ।।१३।। અર્થ : બુદ્ધિવાન મનુષ્ય પૂર્વોક્ત વિષયોમાં વિચાર કરીને આ પ્રકારે નિશ્ચય કરે કે તેઓ અન્ય
તીથીઓ બ્રહ્મચર્યમાં સ્થિત નથી. તેઓ સે અલગ અલગ પિતાના સિદ્ધાંતને શુભ કહેનારા છે (પરંતુ આચારેનું પાલન કરતા નથી.) તેથી તત્ત્વજ્ઞ પુરૂષોએ તેના કથનપર આસ્થા
રાખવી ન જોઈએ मूलम्- सए सए उवट्ठाण, सिध्धि मेव न अन्नहा ।
अहो इहेव वसवत्ती सव्वकामसमप्पिए ॥१४॥ અર્થ : (કૃતવાદીવ) પિતતાનાં અનુષ્ઠાનમાં જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પરંતુ અન્ય પ્રકારમાં
સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એક્ષપ્રાપ્તિની પૂર્વે આ જન્મમાં જ જીતેન્દ્રિય થવું જોઈએ.
તેની સર્વકામના સિદ્ધ થાય છે. मूलम्- सिध्धा य ते अरोगा य, इहमेगेसिमाहियं ।
सिध्धि मेव पुरोकाउं, सासए गढिया नरा ॥१५॥ અર્થ : કોઈ એક મતવાળાનું કથન છે કે અમારા દર્શનથી જ જેઓ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેઓ
નિરોગી હોય છે આ પ્રકારે કહેવાવાળા મનુષ્ય સિદ્ધને સામે રાખી પિતાના દર્શનમાં
આસકત બને છે. मूलम्- असंवुडा अणादीयं, भििहति पुणो पुणो ।
कप्पकालमुवज्जति, आसुरकिदिवसिया ॥१६॥ त्ति बेमि ॥ અર્થ : ઈદ્રિયવશ બનેલા લોકે આ અનંત સંસારમાં વાર વાર પ્રરિભ્રમણ કરશે અથવા ઘણું સમય સુધી અસુર સ્થાનમાં કિવીષિક દેવપણે ઉત્પન્ન થશે એમ હું કહું છું.
इति प्रथमाध्ययने तृतीय उद्देशकः
Page #25
--------------------------------------------------------------------------
________________
प्रथमाध्ययने चतुर्थ उद्देशक
પર્વભૂમિકા – પૂર્વના ઉદેશમાં સ્વસમય અને પરસમય અંગે જ પ્રતિપાદન કરવામાં આવ્યું તે જ વિષય અહિં પણ આ ચોથા ઉદેશકમાં ચાલશે જ.
मूलम्- एए जिया मो न सरणं, वाला पंडियमाणिणो ।
हिच्चाणं पुव्वसंजोगं, सिया किच्चोवएसगा ॥१॥ અર્થ : હે શિષ્ય! આ અન્યતીર્થિક તત્વજ્ઞાનથી રહિત છે છતાં પિતાને પડિત માને છે તેઓ
કામક્રોધાદિથી જીતાયેલા છે તેઓ શરણ ચગ્ય નથી કારણ કે પિતાના સ્વજન સંબંધી
જનનાં સંગનો ત્યાગ કરીને મૃડનાં કાર્યને ઉપદેશ આપે છે. मूलम्- तं च भिक्खू परिन्नाय, वियं तेसु न मुच्छए ।
अणुक्कसे अप्पलोणे, मज्झेण मुणि जावए ॥२॥ અર્થ : મેધાવી સાધુ તે અન્યતીથિકને “3” પરિણાથી જાણીને તે પરતીથિંકવાદમાં આસકત ન
થાય. વસ્તુના સ્વરૂપને જાણનાર મુનિ કેઈ પ્રકારનું અભિમાન નહિ કરતાં પાર્વસ્થ
(શિથિલાચારી) સાથે સબંધ ન રાખતાં મધ્યસ્થ ભાવથી સંયમ માત્રનું વહન કરે. मूलम्- सपरिग्गहा य सारंभा, इहमेगेसिमाहिय ।
अपरिग्गहा अणारंभा, भिक्खू ताणं परिव्वए ॥३॥ અર્થઃ પરિગ્રહવાળા અને આર ભ કરનારા મોક્ષ પ્રાપ્ત કરે છે. આ મોક્ષના વિષયમાં કઈ
કે દર્શનવાદીઓનું કથન છે પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં વિચરનારા ભિક્ષુ
તે પરિગ્રહથી રહિત આરંભ વર્જિત પુરુષનાં શરણમાં જાય. मूलम्- कडेसु धासमेसेज्जा, विऊ दत्तेसण चरे ।
अगिद्धा विप्पमुक्कोय, ओमाणं परिवजए ॥४॥ અર્થ : વિદ્વાન મુનિએ ગૃહસ્થોએ બનાવેલા આહારમાંથી ગવેષણ કરે. ગૃહસ્થમાં દીધેલ આહાર
લેવાને છે. તે આહારમાં આસકિતરહિત અને રાગદ્વેષ ન કરે તેમજ બીજાનું અપમાન
પણું ન કરે. मूलम्- लोगवायं णिसामिज्जा, इहमेगेसिमाहियं ।
विवरीयपन्न संभूयं, अन्नउत्तं तयाणुयं ॥५॥ અર્થ : કવાદ એટલે પૌરાણિક સિદ્ધાંતને સાંભળવું જોઈએ એ પ્રમાણે કોઈનું કથન છે. વસ્તુત
પૌરાણિકના સિદ્ધાંત વિપરીત બુદ્ધિથી રચાયેલા હોવાથી અન્ય અવિવેકીઓના કહેલ વાતનું અનુસરણ છે
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧, ૩, ૪
मूलम्- अणंते निइए लोए, सासए ण विणस्सइ ।
अंतवं णिइए लोए, इति धीरोऽतिपासइ ॥६॥ અર્થ : આ લેક અનંત છે આ ભવમાં જે જે છે તે જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરૂષ
મરીને ફરી પુરૂષ જ થાય છે. સ્ત્રી મરીને સી જ થાય છે. આ લોક શાશ્વત છે. તેને કદી નાશ થતું નથી અથવા આ લેક અંતવાન છે– સાતદ્વીપ સમુદ્ર પર્યત છે એમ
વ્યાસ આદિ ધીર પુરૂષોએ કહ્યું છે. मलम- अपरिमाणं वियाणाइ, इह मेगेसिमाहिय ।
सव्वत्थ सपरिमाणं, इति धीरोऽतिपासइ ॥७॥ અર્થ. અપરિમિત પદાર્થને જાણે છે એમ કેઈક એકનું કથન છે. પરંતુ સર્વજ્ઞ કેઈ નથી.
અન્ય પૌરાણિકની માન્યતા છે કે સર્વ દેશ કાળના વિષયમાં સર્વ પદાર્થો પરિમિત છે. એમ ધીર પુરુષો જૂએ છે. ટિપ્પણી કઈ પૌરાણિકની માન્યતા છે, પદાર્થોની નિયત મ ખ્યા જ નથી તે પદાર્થો
અપરિમિત છે તેને ઈશ્વર જાણે છે ત્યારે અન્ય પૌરાણિકનું કથન છે કે ઈશ્વર પરિમિત પદાર્થોનો જ્ઞાતા છે. પરંતુ સમસ્ત પદાર્થોનો જ્ઞાતા નથી કારણ કે
પ્રોજન ન હોય તેવા પદાર્થો જાણવાથી શો લાભ? मूलम्- जे केइ तसा पाणा, चिटुंति अदु थावरा। '
परियाए अत्थि से अंजू, जेण ते तसथावरा ॥८॥ અર્થ . જે કઈ બસ કે સ્થાવર પ્રાણીઓ સ્થિત છે. તેઓ અવશ્ય-પર્યાયને ધારણ કરનારા છે.
વ્યસનો સ્થાવર થાય અને સ્થાવર ત્રસ પણ થાય છે. (જે જીવ જે ચોનિમાં હોય તે જ નિમાં સદા ઉત્પન્ન થાય એમ જે કહો તે દાન, અધ્યયન, ધ્યાન, તપ, નિયમ, યમ
આદિ સર્વે નિષ્ફળ થશે. मलम्- उरालं जगओ जोगं, विवज्जासं पालति य ।
सवे अक्कंतदुक्खाय, अओ सव्वे अहिसिया ॥९॥ અર્થ : ઔદ્યારિક શરીરરવાળા પ્રાણ ગર્ભ, કલલ તેમજ અબુદરૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક,
કુમાર, તરૂણ આદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે માટે લેકવાદીઓનું કથન સત્ય નથી.
સર્વ જીવોને દુ ખ અપ્રિય છે એટલા માટે કે જીવની હિંસા કરવી નહિ मूलम्- एवं खु नाणिणो सारं, जं न हिसइ किंचणं ।
आहसासमयं चेव, एतावंतं वियाणिया ॥१०॥ અર્થ • એ જ નિશ્ચયથી જ્ઞાની પુરુષ માટે ન્યાય સગત છે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ
અહિસા આશ્રયી સર્વ જીવોની સાથે સમભાવ રાખવો એ પ્રમાણે જાણવું. ટિપ્પણી -જ્ઞાનપ્રાપ્તિને સાર છે, સર્વ જીવોને પોતાનાં સમાન ગણવા એનું નામ સમતા
છે. વિચાર કર જોઈએ કે મને કોઈ દુઃખ આપે તે કેવી વેદના થાય છે, દુખ થાય છે તેમ બીજાને થતું હશે. માટે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૭
સૂયગડાંગ સૂત્ર मूलमू- बुसिए य विगयगेही, आयाणं सम्मरक्खए ।
चरिआसणसेज्जासु, भत्तपाणे य अंतसो ॥११॥ અર્થ : દશ પ્રકારની સમાચારમાં રહેલ અને આહાર વિગેરેમાં આસકિત રહિત જ્ઞાન, દર્શન અને
ચારિત્ર્યની સમ્યક પ્રકારે રક્ષા કરે ગમન કરતાં, બેસતાં તથા શયનમાં યત્ના રાખે.
તેમ જ ભાત-પાણીના વિષયમાં સદા ઉપગ રાખે. मूलम्- एतेहिं तिहि ठाह, संजए सततं मुणी ।
उक्कसं जलणं णमं, मज्झत्थं च विगिचए ॥२०॥ અર્થ એ ત્રણ સ્થાનોમાં (ઈર્યા, આસન તથા શય્યામાં) સદા સંયમ રાખતાં એવા મુનિએ
કેધ, માન, માયા ને લેભનો ત્યાગ કરી દે. मूलम्- समिए उ सया साहू, पंच संवर संवुडे ।
सिएहिं असिए भिक्खू , आमोक्खाय परिव्वएज्जासि ।त्तिबेमि ॥१३॥ અથ : સમિતિયુકત સાધુ સદા પાંચ સંવરથી સંવૃત થયેલ ગૃહસ્થમાં આસકિત ભાવથી રહિત
(આહારમાં મૂચ્છભાવ રહિત) મોક્ષપ્રાપ્તિ સુધી ભિક્ષુ સંયમ પાલન કરે સર્વ કર્મને ક્ષય કરવા સયમમાં આસક્ત રહે આ પ્રમાણે સુધર્માસ્વામી પિતાના શિષ્ય જ બુસ્વામીને કહે છે.
इति प्रथमाध्ययने चतुर्थ उद्देशकः
Page #28
--------------------------------------------------------------------------
________________
अथ व्दितीयमध्ययनम् प्रथमोदेशकः પૂર્વભૂમિકા – પ્રથમ અધ્યયન પૂર્ણ થયું વૈતાલીય નામે બીજું અધ્યયન શરૂ થાય છે. પ્રથમ અધ્યયનમાં સ્વસમયનાં ગુણોનું પરસમયનાં દેનું કથન છે. ત્યારે આમાં તે જાણીને કર્મનું વિદ્યારણ કરવું, સાધુના માટે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું જોઈએ. આ વાતનું અનુકરણ કરી ભગવાન આદિનાથે ભરત ચક્રવતી દ્વારા તિરસ્કાર પામેલા પિતાનાં સંસારી ૯૮ પુત્રોને ઉપદેશ આપે હતે–તેનું સૂત્રકાર કથન કરે છેઃ मूलम्- संबुज्जह किं न बुज्जह, संबोही खलु पेच्च दुल्लहा ।
णो हूवणमंति राईओ, नो सुलभं पुणरावि जीवियं ॥१॥ અર્થ : હે ભવ્ય ! તમે બેધ પ્રાપ્ત કરો. શા માટે બોધ પ્રાપ્ત કરતાં નથી? મૃત્યુ પછી
(સ બોધી) ધર્મની પ્રાપ્તિ નિશ્ચયથી દુર્લભ છે વ્યતીત થયેલી રાત્રિઓ પાછી આવતી નથી તથા સયમી જીવન ફરીથી સુલભ નથી. ટિપ્પણું – આદિનાથ ભગવાને પિતાના ૮ પુત્રને જે ભરતદ્વારા તિરસ્કાર પામેલા
તેને ઉપદેશ આપે રાજ્ય પ્રપંચમાં ન પડતાં તમારું હિત આત્મકલ્યાણશામાં રહેલું છે તે જ સમજાવ્યુ દશ વિશેષ અવસર. ૧ મનુષ્ય જન્મ, ૨. આર્યક્ષેત્ર, ૩ સુકુળની પ્રાપ્તિ, ૪. દીર્ઘ આયુષ્ય, ૫ પાંચ ઈદ્રિયોની પરિપૂર્ણતા, ૬ શરીરની નિરેગિના, ૭ સાધુઓને ચેગ, ૮ ધર્મશ્રદ્ધા, ૯ ધર્મશ્રવણ, ૧૦. ધર્મમાં પરાક્રમને ફેરવો, આ દશ સાધને મનુષ્યને સરળતાથી પ્રાપ્ત થતાં નથી તેમને દશેય સાધને પ્રાપ્ત થયાં છે. ક્ષણવિનશ્વર
રાજ્ય કરતાં અખંડ એક્ષપ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. मूलम्- डहरा बुड्डाय पासह, गन्भत्था वि चयंति माणवा ।
सेणे जह वट्टयं हरे, एवं आउक्खयंमि तुट्टई ॥२॥ અર્થ : ભગવાન આદિનાથ પિતાના પુત્ર ને કહે છે - જુઓ, જેમ બાજ પક્ષી તિરર પક્ષીને
ઉપાડી જાય છે તેમ કાળ જીવને કોઈ પણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મરી જાય છે. કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. અરે ! કઈ કઈ તો ગર્ભાવસ્થામાં જ
મરણને શરણ થાય છે. मूलम्- मायाहि पियाहि लुप्पइ, नो सुल्लहा सुगई य पेच्चओ ।
____ एयाई भयाई पेहिया, आरंभा विरमेज्ज सुव्वए ॥३॥ અર્થ : માતા-પિતા પ્રત્યેના મોહના કારણે (સંસારમાં) લુબ્ધ થઈ પીડા પામે છે અને તેમનાં મૃત્યુ
Page #29
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ મૂત્ર
૧૯ પછી સદ્ગતિ સુલભ નથી એટલા માટે વિવેકશીલ પુરુષ પૂર્વોકત માતા-પિતાનાં નેહબંધન રૂપ ભયને જ્ઞ-પરિણાથી જાણી પ્રત્યાયાન પરિજ્ઞાથી વિરકત થઈ જાય. ટિપ્પણીઃ-માતા-પિતાના સ્નેહના કારણે કેટલાક અવિવેકી મનુષ્યો પ્રવજ્યા લઈ શક્તા
નથી ને તેવા મનુષ્યને પરભવમાં સદ્દગતિ પ્રાપ્ત થતી નથી માટે વિવેકી
મનુષ્ય સાવદ્ય અનુષ્ઠાને ત્યાગ કર જોઈએ. मूलम्- जमिणं जगति पुढो जगा, कम्मेहि लुप्पंति पाणिणो।
सयमेव कहिं गाहंति णो तस्स मुच्चेज्जऽपुटुंय ॥४॥ અર્થ : જે કારણથી આ સાવદ્ય કર્મો કરનારની ગિત થાય છે આ સંસારમાં પૃથક પૃથક જગતમાં
રહેલા જ પિતાનાં કર્મોથી દુઃખી થાય છે. પિતાનાં કરેલાં કર્મો વડે જ નરક નિદ
વિગેરે સથાને પ્રાપ્ત કરે છે પિતાનાં કરેલાં કર્મો ગળ્યા વિના તે મુકત થઈ શકતું નથી. मूलम्- देवागंधव्वरक्खसा, असुरा भूमिचरा सरीसिवा ।
राया नर सेट्ठि माहणा, ठाणा तेवि चयंति दुक्खिया ॥५॥ અર્થ : દેવ, ગંધર્વ, રાક્ષસ વિગેરે તથા અસુર ભૂમિ પર ચાલવાવાળા સર્પ વિગેરે સરકીને
ચાલવાવાળા સર્પ વિગેરે, રાજાઓ, સામાન્ય મનુષ્ય, નગર શેઠ, બ્રાહ્મણ વિગેરે સી પોતપોતાનાં સ્થાનને દુઃખી થઈને છેડે છે. ટિપ્પણ-દશ પ્રકારનાં ભુવનપતિ દેવે, વ્યંતર દેવે, ભૂચર છ તથા ચક્રવતી, બલદેવ,
વાસુદેવ, પ્રતિ વાસુદેવ આદિ રાજાઓ, મનુષ્ય, બ્રાહ્મણે આદિ સમસ્ત જીને
પોતપોતાનું સ્થાન છોડતાં દુઃખ થાય છે. मूलम्- कामेहि ण संथवेहि गिद्धा कम्म सहा कालेण जंतवो।
ताले जह बंधणच्चुए, एवं आउक्खयमि तुट्टइ ॥६॥ અર્થ : વિષય ભેગની તૃષ્ણમાં તેમ જ શબ્દ વિગેરે વિષયમાં તેમ નિશ્ચયથી માતા-પિતા, સ્ત્રી-પુત્ર
વિગેરેમાં આસકત રહેવામાં પ્રાણીને કર્મ વિપાકના કાળે પિતાનાં કર્મને ભેગવતાં જેવી રીતે બંધનથી છૂટેલાં તાલફળ પડી જાય છે એ જ પ્રકારે આયુષ્ય પૂર્ણ થતાં જ મૃત્યુને
પ્રાપ્ત થાય છે. मूलम्- जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया ।
अभिगूमकहिं मूच्छिए, तिव्वं ते कम्मेहि किच्चति ॥७॥ અર્થ : જે કોઇપણ વ્યકિત બહુશ્રત હોય, ધાર્મિક બ્રાહ્મણ કે ભિક્ષુ હોય પણ જે તે માયાકૃત
અનુષ્ઠાનેમાં આસકત હોય તે તે પોતાના કર્મો દ્વારા પીડિત થાય છે. मूलम्- अह पास विवेगमुट्ठिए, अवितिने इह भासई धुवं ।।
णाहिसि आरं कओ परं, वेहासे कम्मेहि किच्चइ ॥८॥ અર્થ: આના પછી જુઓ અન્ય તીથીઓ પરિગ્રહને છેડી અથવા સંસારને અનિત્ય સમજી
પ્રવજ્યાને ગ્રહણ કરે છે પણ સમયનું સારી રીતે પાલન કરી શક્તા નહીં હોવાથી
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨, ૯, ૧
સંસારસાગરને તેઓ પાર નથી કરી શકતા લોકોમાં મોક્ષનું ભાષણ જ કરે છે. પણ મોક્ષ પ્રાપ્તીને ઉપાય આચરતા નથી તેવા પુરૂનું શરણું લઈને આ ભવ તથા પરભવને કેમ જાણે શકશે? તે અન્ય દર્શનીઓ પિતાના જ કર્મોથી દુઃખ પામે છે ટિપ્પણું - અન્યતીર્થિક સંસાર અનિય સમજી દીક્ષા ગ્રહણ કરે છે પરંતુ સંયમનાં
અનુષ્ઠાનેનુ સમ્યક પાલન કરવાના અભાવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ
કરે છે. કારણ કે અહિંસા આદિ વ્રતનું પાલન કરતાં નથી. सूलम्- जइ वि नगिणे किसे चरे, जइ वि य भुजिय मासमंतसो।
जे इह मायाइ मिज्जइ, आगंता गब्भाय पंतसो ॥९॥ અર્થ • જે કઈ આ લેકમાં માયા – કષાયથી યુકત પછી તે ચાહે ન હોય, અર્થાત્ વસ્ત્ર વગરને
હોય, કૂશ બનીને વિચરે ને માસમાસના ઉપવાસના અંતે ભજન કરે, તે પણ કપાય
યુકત પુરુષ અનંતકાળ સુધી ગર્ભવાસને પ્રાપ્ત કરે છે. मूलम्- पुरिसो रम पावकम्मुणा, पलियंते मणुयाण जीवियं ।
सन्ना इह काममुच्छिया, मोह जंति नरा असंवुडा ॥१०॥ અર્થ: હે પુરુષ! પાપકર્મથી તું નિવૃત થઈ જા કેમકે મનુષ્યોનું જીવન નાશવંત છે, આ સંસારમાં
જે આસકત છે તથા વિષયોગમાં મૂચ્છિત છે. તે હિંસાદિ પાપથી નિવૃન નથી તેઓ મહિને પ્રાપ્ત કરે છે ટિપ્પણું – પાપકર્મ અઢાર પ્રકારના પાપ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન સુધીના પાપોથી
નિવૃત્ત થવું આ સંસારમાં આસકત છે કામમાં મૂચ્છિત થઈ હિંસાદિ કાર્ય કરે છે ઇદ્રિય વિષમાં આસકત થઇ મેહનીય કર્મને સંચય કરે છે
ને સંસારની વૃદ્ધિ કરે છે मूलम्- जययं विहराहि जागेवं, अणुपाणा पंथा दुरुतरा ।
अणुसासणमेव पक्कमे, विहि सम्मं पवेइयं ॥११॥ અર્થ : હે પુરૂષ! તુ યતના સહિત, અને ગુપ્તિ યુકત બનીને વિચર કારણ કે સૂક્ષ્મ પ્રાણુઓથી
યુક્ત માર્ગ ઉપગ રાખ્યાવિના પાર કરે હુસ્તર છે શાસ્ત્રોકત રીતિથી જ સ યમનું
પાલન કર. બધા અરિહંતોએ સમ્યક્ પ્રકારે એ જ ઊપદેશ આપે છે. मूलम्- विरया वीरा समुट्ठिया, कोह कायरियाइपीसणा।
पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽभिनिव्वुडा ॥१२॥ અર્થ : જે હિસાદિ પાપથી નિવૃત છે ને કર્મને વિશેષ રૂપે દૂર કરવાવાળા હોવાથી વીર છે
સંયમમાં ઉપસ્થિત છે. કેધ, માન, માયા, લેભ વિગેરે કષાયોને દૂર કરનારા છે. બે
Page #31
--------------------------------------------------------------------------
________________
મૂયગડાંગ સૂત્ર
ઈદ્રિયાદિ વિગેરે જીવોને મનવચન-કાયાથી મારે નહિ ને જે સાવદ્યા નુષ્ઠાનથી વિરકત છે તે પુરુષ સુક્ત જીવન સમાન કહ્યા છે ટિપ્પણી - વીર પુરુષ તે તેને કહી શકાય જે સંયમને તપ દ્વારા કર્મોને ખપાવી, આરભ
સમારંભનો ત્યાગ કરી, મોક્ષપણે વિચરી રહ્યા છે, કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૮ પાપ સ્થાનકને ત્યાગ કરી સંચમ માર્ગમાં વિચરી, શાંત, ને મુક્ત સમાન છે
તે જ વીર કહેવાય છે मूलम्- णवि ता अहमेव लुप्पए, लंपंति लोअंसि पाणिणो ।
एवं सहिएहिं पासए, अनिहे से पुढे अहियासए ॥१३॥ અર્થ : જ્ઞાનસંપન્ન મુનિ આ પ્રમાણે વિચારે કે આ જગતમાં દુઃખ વિશેષથી હુ એકલે પિડાત
નથી. પણ આ સંસારમાં બીજા પ્રાણીઓ પણ પીડિત થયેલા છે. તેથી તુ પરિણહથી
સ્પર્શિત થઈને પણ કેધ વિગેરેથી રહિત થઈને સહન કર मूलम्- धूणिया कुलियं व लेववं, किसए देह मणसणाइहि ।
अविहिसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेइओ ॥१४॥ અર્થ : લેપવાળી ભીત લેપ ક ઢીને ક્ષીણ કરી શકાય છે તે જ પ્રકારે ઉપવાસ આદિ તપસ્યા વડે
દુર્બળ શરીર કરી શકાય છે અહિસા ધર્મનું જ પાલન કરવું જોઈએ એમ સર્વજ્ઞ
ભગવતે ધર્મ કહેલ છે. मूलम्- सउणी जह पंसुगुंडिया, विहुणीय धसमई सियं रयं ।
एवं दविओवहाणवं, कम्म खवइ तवस्सिमाहणे ॥१५॥ અર્થ ? જેવી રીતે પક્ષિણી ધૂળથી ભરેલ પિતાના શરીરને હલાવીને લાગેલી ધૂળને દૂર કરે છે
એ જ પ્રમાણે ભવ્ય પુરુષ ઉપવાસ વિગેરે તપ કરનાર સાધુ અહિંસાવ્રતનું પાલન કરતાં
જ્ઞાનાવરણ વિગેરે કર્મોનો નાશ કરે છે मूलम्- उठ्ठिय मणगार मेसणं, समण ठाणट्ठियं तवस्सिणं ।
डहरा बुड्ढाय पत्थये, अविसुस्से ण य तं लभेज्ज णो ॥१६॥ અર્થ : ઘરરહિન સુનિને તથા એષણાને પાલન કરવા તત્પરને પોતે સંચમસ્થાનમાં સાવધ એવા
તપસ્વી શ્રમણને તેના પુત્ર, માત-પિતા વિગેરે સયમ મુકાવા ચાહે પ્રાર્થના કરે પરત તે સાધુ સ્નેહી જનોને આધીન ન થાય ટિપ્પણી - ઘરત્યાગ કર્યો છે ને એષણાના પાલનમા તત્પર એવા અણુગારને મોક્ષમાં
વિઘરૂપ થઇ પડે તેવા માતા-પિતા આદિના વચને ચલાયમાન કરી શકતા નથી. પણ મોક્ષમાર્ગમાં સ્થિર રહે છે,
Page #32
--------------------------------------------------------------------------
________________
મધ્યયન ૨, ૩. ૧
૨૨
मूलम्- जइ कालुणियाणि कासिया, जइ रोयति य पुत्तकारणा।
दवियं भिवखू समुट्ठिय, णो लभंति ण संतृवित्तए ॥१७॥ અર્થ : જે તેના માતા-પિતા કરૂણા યુકન વચન બેલે અથવા દુઃખમય કાર્ય કરે ને પુત્ર માટે
રૂદન કરે તો પણ દઢનિશ્ચયથી મુનિને પ્રવજયાથી ચલાયમાન કરી શકે નહિ. તેઓ તેમને
ગૃહસ્થલિંગમાં સ્થાપવા સમર્થ થતા નથી मूलम्- जइवि य कामेहि लाविया, जइ णेज्जाहि णं बंधिउं घरं ।
जइ जीविय नावक्खंए, णो लन्भंति ण संठुवितए ॥१८॥ અર્થ : કદ ૨ પરિવારવાળા કામગનું પ્રલોભન આપે અથવા બાંધીને ઘરે લઈ જાય, તો પણ
તે સાધુ અસયમી જીવનને ઈચછે નહિ તેઓ તેને વશમાં કરી શકતા નથી. ને તેને
ગૃહસ્થભાવમાં રાખી શકતા નથી. मूलम्- सेहति य णं ममाइणो, मायापिया य सुया य भारिया।
पोसाहि ण पासओ तुमं, लोग परं पि जहासि पोसणो ॥१९॥ અર્થ આ મારૂં છે એવું જાણીને નેહ કરવાવાળા તેમના માતા-પિતા પુત્ર ને સ્ત્રી વિગેરે
આવીને શિક્ષા પણ આપે કે તમે સૂફમદશી છો અમારૂ પાલન કરો તમે અમને ત્યાગી
તમારે પરલોક પણ બગાડી રહ્યા છે માટે અમારું પિષણ કરે मूलम्- अन्न अन्हि मूच्छिया, मोहं जंति नरा असंवुडा ।
विसम विसमेहि गाहिया, ते पाहि पुणो पगब्भिया ॥२०॥ અર્થ : કઈ કઈ કાયર પુરૂષે માતા પિતા વિગેરેમાં આસકન થઈ મૂચ્છિત બની મોહને
પ્રાપ્ત કરે છે અસ યમી પુરૂ દ્વારા અસંયમને સ્વીકાર કરાયેલ પુરૂષ ફરી પાપકર્મ
કરવામાં ધૃષ્ટ થઈ જાથ છે मूलम् तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरए अभिनिव्वुडे ।
पणये वीरे महावीहि, सिद्धिपहं जयाउय धुव ॥२१॥ અર્થ. તે કારણે (માત-પિતાના સ્નેહ વડે પાપકર્મ કરે છે) મુકિત ગમન એગ્ય અથવા રાગ-દેષ
રહિત થઈ.વિવેકયુકત થઈ વિચારી , પાપથી નિવૃત થઈ શાંત-સમાધિયુક્ત કર્મના વિદારણ કરવામાં સમર્થ પુરૂષ મહામાર્ગને પ્રાપ્ત કરે છે જે મહામાર્ગ સિદ્ધિનો માર્ગ છે મુકિતની નિકટ લઈ જનાર છે ધ્રુવ છે ટિપણી – વિવેકયુકત મુનિએ વિચાર કરવો જોઈએ કેધ વગેરે ત્યાગ કરી સમતાભાવ
ધારણ કરવું જોઈએ વીરપુરૂષનો એ માર્ગ છે કર્મ વિદારણ કરવાને સમર્થ હોય તે જ રત્ન ત્રયની આરાધના કરીને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે એ માર્ગ વિરેનો છે ધીરેનો છે ને સમર્થ સિંહનો છે. ઉપગને સામને કરીને સચમ માર્ગમાં વિહરણ કરવુ
Page #33
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - वेयालियमग्गमागओ, मणवयसा कायेण संवुडो ।
વિન્ના વિત્ત = નાયો, બારસ વ મુલવુડે શ્વરે ।।ત્તિ લેમિ ॥
1333
૨૩
અ: કમવિદ્યારણુ કરવામાં સમર્થ માર્ગમાં આવીને, મન, વચન, કાયાથી ગુપ્ત ખની, પાપકર્મવાળી પ્રવૃતિથી રહિત થઈને, ધન તથા સ્વજન જ્ઞાતિ વર્ગને આરંભને છોડીને ઉત્તમ સંયમી અની સયમાનુષ્ઠાનનું પાલન કરે એમ હું કહું છુ.
इति द्वितीयाध्ययनस्य प्रथम उद्देशक
Page #34
--------------------------------------------------------------------------
________________
द्वितीयाध्ययने द्वितीयोदेशकः પર્વભૂમિકા – બીજા અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયા પહેલાં ઉદ્દે શક સાથે આ બીજા ઉદેશકનો સંબંધ છે. પહેલાં ઉદ્દેશકમાં પ્રથમ તીર્થકર રાષભદેવ ભગવાને પિતાના ૯૮ પુત્રને ઉપદેશ આપે હવે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે બીજા ઉદેશકમાં પણ એ જ પ્રકારનું કથન છે मूलम्- त्यसं व जहाइ में रयं, इति संखा य मुणी ण मज्जइ ।
गोयन्नत रेण माहणे, अहऽसेयकरी अन्नेसी इंखिणी ॥१॥ અર્થ ? જેવી રીતે સાપ પિતાની ચામડી (કાંચળી) ને છોડી દે છે એ જ પ્રકારે સાધુ આઠ
પ્રકારનાં કર્મને છોડી દે છે. (કર્મ જ દુઃખના કારણ રૂપ છે) આ પ્રકારે જાણીને મુનિ
અભિમાન ન કરે નેત્ર મદ તથા અન્યની નિંદા કરનાર સાધુ કલ્યાણનો નાશ કરનાર થાય છે मूलय- जो परिभवई पर जणं, संसारे परिवत्तइ महं।
૩૬ ફુલોળિયા ૩ પાવિયા, ફત સવાય મુખ જ મળ૬ રા અર્થ . જે પુરૂષ અન્ય પુરૂષનો તિરસ્કાર કરે છે તે પુરૂષ આ ચારગતિરૂપ સંસારમાં દીર્ઘકાળ
સુધી ભમ્યા કરે છે કારણ કે પુર નિદા પાપજનક હોય છે એ પ્રકારે જાણીને મુનિ
અભિમાન કરતા નથી પિતાનાં ગુણોનું અભિમાન કરતો નથી. मूलम्-जे यावि अणायगे सिया, जेवि य पेसगपेसए सिया ।
जे मोणपयं उवहिए, गोलज्जे समयं सया चरे ॥३॥ અર્થ . જે કોઈ નાયક વગર સ્વયં ચક્રવતી હેય ને તેનો દાસને દાસ હોય તે બન્નેમાં સંયમ
ગ્રહણ કરેલ હોય છતાં વદના વહેવારમાં લજજા ન હોવી જોઈએ પરંતુ સર્વકાલ સમભાવથી વહેવાર કરવા જોઈએ ટિપ્પણી –જેને કઈ નાયક નથી એવા ચક્રવતી સાધુ બની જાય ને તેને દાસને પણ
દાસ સાધુ થઈ ગયે હોય તે પહેલાં જેમણે સંયમ ગ્રહણ કરે છે ને મોટા છે
ને ચક્રવત પછી સાધુ થયા છે તે તેને વંદના કરતા શરમાવું ન જોઈએ. मूलम्- सम अन्नयरंमि संजमे, संसुध्धे समणे परिव्वए ।
जे आवकहा समाहिए, दविए कालमकासी पंटिए ॥४॥ અર્થ સભ્ય પ્રકારથી શુદ્ધ અતિચાર રહિત તપસ્વી મુનિ જીવન પર્યત કોઈપણ સચમ સ્થાનમાં
સ્થિર થઈ સમભાવની સાથે સયમનું પાલન કરે, મુકિતગ મુનિ સ-અસત્ય વસ્તુને સમજનારો વિવેકશીલ પુરૂષ સમાધિત રહેતા સ યમનું મૃત્યુ આવતાં સુધી પાલન કરે ટિપ્પણું - શુદ્ધ સાધુએ જીવનપર્યત સંયમમાં સ્થિત રહીને મૃત્યુ પર્યત સયમનું
પાલન કરવું જોઈએ
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૫
સૂયગડાંગ મૂત્ર मुलम्- दूरं अणुपस्सियथा मुणी, तीतं धम्ममणागयं तहा ।
पुढे परुसेहिं माहणे, अवि हण्णू समयंमि रीयइ ॥५॥ અર્થ : ત્રિકાળદશી મુનિ મેક્ષ સન્મખુ દષ્ટિ રાખીને વીતી ગયેલ તથા ભવિષ્યકાળમાં જીવોના
સ્વભાવને જોઈને વિચાર કરે તથા કઠણ વાય તેમ જ પરિસહ વિગેરેનુ સ્પર્શ થાય
તેમ જ મારવામાં આવે તેય મુનિ સંયમમાગમાં સ્થિત રહે. मूलम्- पण्णममत्ते सया जये, समता धम्ममुदाहरे मुणी ।
सुहमे उ स्या अलूसए, णो कुज्झे णो माणी माहणे ॥६॥ અર્થ : પૂર્ણ ભુદ્ધિશાળી સુનિ સદાય કષાને જીને ને યત્નાવત થઈ અહિસા ધર્મને ઉપદેશ
આપે, સયમમાં સદા અવિર ધ થઈને રહે ને કે ન કરે ને માનને પણ તે સાધુ
અભિલાષી ન બને मूलम् बहुजणणनणनि संवुडो, सबहिं णरे अणिस्सिए ।
हरएव सया अगाविले, धम्मं पादुरकासी कासवं ॥७॥ અર્થ : બહુ માણસોથી નમસ્કાર કરવા ગ્ય, ધર્મમાં સાવધાન રહેનાર મુનિ બધા પદાર્થોમાંથી
મમતાને હરાવીને કહુની જેમ નિર્મળ થઈને કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના
અહિંસામય ધર્મને પ્રકટ કરે मूलम्- बहवे पाणा पुढो सिया, पत्तेय समयं समीहिया।
जो मोणपद उवहिए, विति तत्थ अकासि पंडिए ॥८॥ અર્થ : ઘણાં પ્રાણીજો પૃથક પૃથકુ નિવાસ કરે છે પ્રત્યેક પ્રાણી તરફ સમભાવથી જોઈને
સંયમમાં સ્થિત પડિત પુરૂષે તે પ્રાણીઓનાં ઘાતથી વિરકત થવુ. ટિપ્પણી – દશ પ્રકારનાં પ્રાણી છે તેમાંથી એકેન્દ્રિયને ચાર પ્રાણ, બેંઈન્દ્રિયને છ પ્રાણ,
તેઈન્દ્રિયને સાત પ્રાણ, ચૌરેન્દ્રિયને ૮ પ્રાણુ, અગ્નિ પંચેન્દ્રિય તિર્ય અને નવપ્રાણ, અસણી મનુષ્યને આઠ પ્રાણ, સંસી પચેન્દ્રિય મનુષ્ય, તિર્ય ચ, દેવ,
નારકને દશ પ્રાણ હોય છે. સંયમી પુરૂષે પ્રાણી ઘાતથી નિવૃત્ત રહેવું मूलम्- धम्मस्स य पारए मुणी, आरभस्स य अंतए ठिए ।
सोयंति य णं ममाइणो, णो लभंति णियं परिग्गहं ॥९॥ અર્થ: શ્રુત ચારિત્ર રૂપ ધર્મના સિદ્ધાંતના પારગામી સાવધ વ્યાપારથી રહિત હોય છે. તે મુનિ
કહેવાય છે. મમત ભાવવાળો પુરૂષ તે પિતાના પરિગ્રહને માટે ચિંતા કરે છે છતાં પણ
તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતો નથી मूलम्- इह लोग दुहावह, विउ परलोगे य दुहं दुहावहं ।
विद्धसणधम्ममेव तं, इतिविज्जं कोऽगारमाबसे ॥१०॥ અર્થ: આ લોકમાં પરિગ્રહ માત્ર દુઃખજનક છે, તેમ પરલોકમાં પણ દુઃખકારક છે. ને તે નાશવાન
સ્વભાવવાળું છે. આ પ્રમાણે જાણનાર કે પુરૂષ ગૃહવાસમાં નિવાસ કરે?
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૬
मूलम् - महयं परिगोव जाणिया, जाविय वंदणपूयणा इहं । सल्ले दुरुध्धरे, विउमंता पयहिज्ज संथवं ॥ ११ ॥
सुहमे
અર્થ : સંસારી જીવેાના પરિચય મહાન કાદવ સમાન જાણીને જે કાંઇ આ લેકમાં વદન – પૂજન થાય છે, તેને કર્મીના ઉપશમ જાણીને વિદ્વાન પુરૂષે અભિમાન ન કરવું. કારણ કે અભિમાન સુક્ષ્મ શલ્ય છે. તેના ઉધ્ધાર કરવા દુષ્કર છે માટે પરિચય વિગેરેને ત્યાગ કરવા.
मूलम् - एगे चर ठाणमासणे, सयणे एण समाहिए सिया ।
भिक्खू उवहाणवीरिए, वइगुत्ते अज्झत्तसंवुडो ॥ १२ ॥
અર્થ : મુનિ મન- વચનથી ગુપ્ત રહી તપમાં બળ-પરાક્રમ ફારવતા એકલે વિચરે, કાર્યાત્મ પણ એકલે જ કરે, શયનમાં પણ એકલે જ રહી ધર્મધ્યાનથી યુકત રહે.
ટિપ્પણી :– મુનિએ દ્રવ્યથી કાઇની સહાયની અપેક્ષા રાખ્યા સિવાય ને ભાવથી રાગદ્વેષ રહિત વિચરે ધર્મધ્યાનમાં પ્રવૃત રહે
मूलम् - णो पीहे ण यावपंगुणे, दारं सुन्नधरस्स सजए ।
पुट्ठे ण उदाहरे वयं ण समुच्छे णो संथरे तणं ॥१३॥
અધ્યયન ૨, ઉ. ૨
અર્થ : માધુ શૂન્યઘરનાં દરવાજા અધ ન કરે, તેમ ખેલે પણ નહિ કાઇના પૃષ્ઠનાથી સાવદ્ય વચન પણ ન મેલે તેમ ઘરમાથી કચરે પણ ન કૐ ઘામ વિગેરે પણ ન પાથરે. ટિપ્પણી – જીનકલ્પી, કે પ્રતિમાધરીને પ્રશ્ન પૂછે તે તેએ જવાખ ન આપે શૂન્ય ઘરને સાફ્ ન કરે, કઢાવે પણ નહિ, તૃણુ આદિની પથારી બિછાવે પણ નહિ આ આચાર જીનકલ્પી તથા પશ્ચિમ ધારીને માટે ઉત્કટ આચાર હાય છે. પણ સ્થિવિર કલ્પીવ'ળાને તદ્દન નિષેધ ન માની શકાય
मूलम् - जत्थत्थमिये अणाउले, समविसमाई मुनि हियासए ।
चरगा अदुवा वि भेरवा, अदुबा तत्थ सरीसिवा सिया || १४ ||
અર્થ - ધર્મધ્યાન યુકત મુનિને જ્યાં (વિડ્ડાર કરતાં) સૂર્ય અસ્ત થાય ત્યાં જ આકુલતા રહિત થઇને નિવાસ કરવુ તેમ જ અનુકુળ કે પ્રતિકુળ સ્થળ હાય તે પણ રાગદ્વેષ રહિત થઇને
રહેવુ' જો ત્યાં મચ્છર કે ભયાનક પ્રાણી અથવા સાપ વિગેરે હાય તે પણ તે પરિસહેાને
સહન કરે
मूलम् - तिरिया मणुयाय दिव्वगा, उवसग्गा तिविहाऽहियासिया ।
लोमादीयं ण हारिसे, सुन्नागारगओ महामुनी ॥ १५ ॥
અર્થ : મહામુનિ શૂન્યગૃહમાં રહેતાં, તિર્યંચ સખધી અથવા મનુષ્ય સમપી તથા દેવકૃત થયેલ ત્રણે પ્રકારનાં ઉપમોંને સહન કરે, ભયથી રામમાત્રને કપાવે નહિ.
ટિપ્પણી • -- મહામુનિ એટલે જિનકલ્પી, વજ્ર ઋષભ સોંયણના ધણીં સમજવા, ત્રણે ય પ્રકારનાં દેવ મનુષ્ય કે તિર્યંચ સખ ́ધી ઉપસર્ગો આવે તે મેરૂ પર્વતની માક અડાવ રહે પણ રૂંવાડું પણ ફરકવુ ન જોઇએ.
Page #37
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मुलम्- नो अभिकंखेज्ज जीविय, नोवि य पूयणपत्थए सिया ।
अब्भत्थमुवति भेरवा, सुन्नागारगयस्स भिक्खुणो ॥१६॥ અર્થ : મહામુનિ જીવનની ઈચ્છા કરે નહિ. પુજા સત્કારની પણ અભિલાષા ન રાખે શુ ગૃહમાં
રહેલાં ભિક્ષુને ભયાનક પ્રાણુઓ પણ આત્મીયતા સમાન થઈ જાય છે. मलम्- उवणीयतरस्स ताइणो, भयमाणस्स विविक्कमासणं ।
सामाइयमाहु तस्स जं, जो अप्पाणं भए ण दसए ॥१७॥ અર્થ : જેણે પિતાના આત્માને જ્ઞાન સમીપ પહોંચાડેલ છે પોતાનો ને બીજાને ઉપકાર કરનાર
અર્થાત્ જીવનકાયનું રક્ષણ કરનાર, સ્ત્રી, પુરૂષ તથા નપુસક રહિત સ્થાન સેવનાર એવા મુનિનાં ચારિત્ર્યને સામાયિક ચારિત્ર કહેલ છે એવા સાધકે પિતાના આત્મામાં ભય પ્રદર્શિત ન કરે ટિપ્પણી - પિતાનું તેમજ પરનુ હિત કરનાર-છ કાયને રક્ષક મુનિ, સ્ત્રી, પશુ અને
- નપુસંક રહિત સ્થાનનું સેવન કરનાર છે. એવા મુનિને ભગવાને સામાયિક
ચારિત્ર યુક્ત કહ્યું છે. એવા મુનિએ ભયભીત થવું નહિ मूलम्- उसिणो दगतत्तभोइणो, धम्मट्टियस्स मुणिस्स हीमतो।
संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्सवि ॥१८॥ અર્થ : ગરમ પાણી ઠંડુ કર્યા વિના પીવાવાળા ને શ્રતધર્મને ચારિત્ર ધર્મમાં સ્થિત, અસંયમથી
લજિજત થવાવાળા મુનિને રાજ આદિનો સસર્ગ પણ ખરાબ છે. તે સંસર્ગ શાકત
આચાર પાળનારને અસમાધિનું કારણ બને છે. मूलम्- अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं ।
अछे परिहायति बहू, अहिगरणं ण करेज्ज पंडिए ॥१९॥ અર્થ : કલહ કરવાવાળા સાધુને પ્રગટ રૂપથી ને કઠોર વાણી બોલનારનો મોક્ષ તથા સયમ નષ્ટ
થઈ જાય છે એટલા માટે પંડિત બુદ્ધિશાળીએ કલેશ ન કરવો જોઈએ. मूलम- सीयोदगपडिदुगंछिणो, अपडिण्णस्स लवावसप्पिणो।
सामाइयमाहु तस्स, जं जो गिहिमत्तेऽसणं न भुंजई ॥२०॥ અર્થ : જે સાધુ સચેત પાણીથી ધૃણા કરનાર, કામગની ઈચ્છા નહિ કરનાર, કર્મબંધન કરનારાં
અનુષ્ઠાનથી દૂર રહેનાર ને ગૃહનાં ભાજનમાં ભેજન ન કરનાર એવા મુનિનાં આચારને
સર્વએ સામાયિક ચારિત્ર કરેલ છે मूलम्- ण य संखयमाहु जीविथं, तहवि य वालजणो पगब्भइ ।
बाले पाहिं मिज्जइ इति, संरवाय मुणी ण मज्जई ॥२१॥ અર્થ : પ્રાણીઓનું જીવન સાંધી શકાય એમ નથી. તે પણ અજ્ઞાની આત્મા પાપ કરવામાં ધૃષ્ટ
તાઓ કરે છે. અજ્ઞાની મનુષ્યને પાપકર્મથી જાણી શકાય છે એમ જાણીને મુનિ બીજા પાપી છે. હું ધાર્મિક છું એ મદ કરે જોઈએ નહિ
Page #38
--------------------------------------------------------------------------
________________
૮
मूलभ्- छंदेण पले इमा पया, बहुमाया मोहेण पाउडा ।
वियडेण पलिति माहणे, सीउएहं वयसाडऽहियासए ॥२२॥
અર્થ: ખડું માયા કરવાવાળાને મેહથી ઢંકાયેલા આ જીવેા પેાતાની ઇચ્છાથી નકાદ્વિ ગતિમાં જાય છે સાધુ પુરૂષે કપટ રહિત અનુષ્ઠાના વડે મેક્ષ અગર સયમમાં લીન ખની, શીત, ઉષ્ણુ દ્ધિ પરિસંહાને મન, વચનને કાયાથી સમભાવે સહન કરે છે.
ટિપ્પણી
ઃ– માયા સેવન કરનારા જીવે! પાતાની ઇચ્છા પ્રમાણે અનુષ્ઠાન કરવાથી નરદ દુર્ગતિએમાં જાય છે માધુએ નિષ્કપટ કર્મ કરીને સ યમમાલીન ખની પરિસહેને જીતી શકે છે
मूलम् - कुजए अपराजिए जहा, अखहि कुसलेहि दीवयं ।
कडमेव गहाय णो कलि, नो तीयं नो चेव दावरं ॥२३॥
અર્થ : ખીજાથી પરાજીત થવાવાળા હેશિયાર જૂગારી જેવી રીતે પાસાથી રમતાં ધૃત નામનાં ચોથા સ્થાનને ગ્રહણ કરે છે. કલિ નામના પ્રથમ સ્થાન કે ખીજા સ્થાનને કે ત્રીજા સ્થાનને ગ્રહણ કરતા નથી
અધ્યયન ૨, ઉ ૨
ટિપ્પણી :– નિપુણુ જુગારી ચેાથા સ્થાન કાને સ્વીકારી પાસા ફેકે છે . આખા કડ સમગ્રને ધારણ કરે છે. કાંત સ્થાન કે ખીજા ત્રીનને ગ્રહણ કરે નહિ કારણકે ખરાખર જાણે છે ચેાથા સ્થાનથી વિજય મળી શકશે
मूलम् एवं लोगंमि ताइणा, बुइए जे धम्मे अनुत्तरे ।
तं गिण्ह हियंति उत्तमं, कडमिव सेसऽवहाय पडिए ||२४||
અર્થ . એ પ્રકારે આ લેાકમાં છ કાયના જીવાની રક્ષા કરવામાં સમર્થ-સČજ્ઞ ભગવાને કહ્યો છે, ને સર્વોતમ ધર્માં ગ્રહણ કરવા જોઈએ. એ જ હિત કરનાર સર્વોતમ માર્ગ છે, જેમ ઉત્તમ જુગારી કૃત નામના ચેાથા સ્થાનને જ ગ્રહણ કરે છે એ જ પ્રકારે મેઘાવી મુનિ—સર્વોતમ ધર્મને જ ગ્રણ કરે છે
मूलम् - उत्तर मणुथाण आहिया, गामधम्म इह में अणुस्सुयं ।
जंसि विरता समुट्ठिया, कासवस्स अणुधम्म - चारिणो ॥२५॥
અર્થ · મેં સાંભળ્યુ છે કે શબ્દા િવિષયેા છેડવા મનુષ્યને દુય છે તેનાથી નિવૃત થઇને સંયમમા ઉપસ્થિત પુરૂષ શ્રી ઋષભદેવજી તથા મહાવીર સ્વામીના ધર્મોનુયાયી છે
मूलम्- जे एयं चरंति आहिय, नाएणं महया महेसिणा ।
ते उट्टिया ते समुट्ठिया, अन्नोन्नं सारति धम्मओ ॥ २६ ॥
અર્થ : મહાન મહર્ષિ જ્ઞાતપુત્રે કહેલ પુર્વાકત ધર્મનુ જે પુરૂષ આચરણ કરે છે એ જ ઉત્થિત છે ને ધર્મથી પતિત ચતાને એકમીન્તને પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૯
ટિપ્પણી :- તીર્થંકરાને મહાન કહેવાય છે એવા મહાઋષિ જ્ઞાતપુત્ર વર્ધમાન વડે કથિત ધર્માંતેનુ મેાક્ષાભિલાષી પુરૂષા જ આરાધના કરે છે. તેઓ ખાટી દેશનાને ત્યાગ કરે છે. માટે સ્થિત છે અનેધમથી ભ્રષ્ટ થતાં લેાકેાને ધમાં સ્થિર કરે છે. मूलम् - मा पेह पुरा पणामए, अभिकरवे उर्वाह धुणित्तए ।
जे दूमण तेहि णो णया, ते जाणंति समाहिमाहियं ॥ २५ ॥ અ. પૂર્વે ભેાગવેલા શખ્વા≠િ વિષયે સ્મરણ ન કર, આઠ કર્મને તથા ઉપાધિને નષ્ટ કરવા ઇચ્છા રાખે, જે મનને દુષિત કરવા વાળા શબ્દાદિ વિષયા છે તેમાં જે પુરૂષ આસક્ત નથી તે પુરૂષ પાત'નાં આત્મામાં રહેલાં સમાધિને જાણે છે.
मूलम् - णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए ।
णच्चा धम्मं अणुत्तरं, कयकिरिए ण यावि सामए ॥ २८ ॥
અર્થ · સચમી સાધક ધર્મ વિરૂધ્ધ કથા ન કરે, નિમિત્ત આદિ પ્રશ્નો, વર્ષા, ધનાદિ ઉપાર્જનના ઉત્તર ન આપે પરંતુ વેતમ શ્રુત ચારિત્ર્યને જાણીને સયમાનુષ્ઠાન કરે ને કઈ વસ્તુ
પર મમતા ન રાખે.
मूलम् छन्नं च पसंसं णो करे, न य उक्कसप समाहणे ।
तेसि सुविवेगमाहिए, पणया जेहि
सुजोसिपं धुव ॥ २९ ॥
અર્થ : સાધુ પુરૂષૅ માયા - લાભ - માન ને ધ ન કરે તેમ પેાતાની પ્રશશા ન કરે જેમણે સયમનુ જ સમ્યક્ પ્રકારે સેવન કર્યું છે તેમનુ જ ઉત્તમ વિવેક પ્રસિધ્ધ છે ને તે જ ધર્મપરાયણ છે
मूलम् - अणिहे सहिए सुसंवडे, धम्मट्ठी उवहाणवीर ।
बिहरेज्ज समाहीइंदाए, अत्तहियं रवु दुहेण लब्भइ ||३०||
અર્થ સ્નેહરહિત, જ્ઞાન સહિત કાર્ય કરે, મન તથા ઇન્દ્રિએથી ગુપ્ત તથા ધર્મને જ અથી તપમાં પરાક્રમ ફેારવનાર ઇન્દ્રિયેશને વશમા રાખનાર આ પ્રકારથી સાધુ સંયમનું અનુષ્ઠાન કરે કારણ કે આત્મકલ્યાણ દુઃખ વડે ઘણા પ્રયત્ના પડે પ્રાપ્ત થાય છે.
मूलम् - ण हि णूण पुरा अणुस्तुयं, अदुवा त तह जो समुट्ठियं ।
मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदसिणा ||३१||
અર્થ : સ જગતને દેખનાર જ્ઞાતપુત્ર મુનિએ સાવદ્ય વિરતિરૂપ સામાયિકનું કથન કહેલું છે નિશ્ચયથીપહેલાં તિર્થ કરેાના ઉપદેશને જીવે સાંભળેય નથી. તે કદાચ સાંભળ્યુ હોય તેા યથાપણુંઅનુષ્ઠાન કરેલ નથી
मूलम् - एवं मत्ता महंतरं, धम्ममिणं सहिया बहुजणा ।
गुरुण छंदाणुवत्ता, विरया तिन्नमहोधमाहिय ॥ त्ति वेभि ||३२||
અં. આ પ્રકારે માનીને, સર્વોત્તમ અત્ ધર્મ સ્વીકારી, જ્ઞાનાદિ સંપન્ન ગુરૂના અભિપ્રાયે વનાર ઘણા જીવા પાપથી નિવૃત્ત થઇ સમાર સાગરને પાર કરેવ છે ભગવતે કહેલું છે તે જ આપને કહું છુ.
द्वितीय अध्ययननो द्वितीय उद्देशकः
Page #40
--------------------------------------------------------------------------
________________
द्वितीयाध्यायने तृतीयोद्देशकः પૂર્વભૂમિકા – બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશક પૂર્ણ થયો. બીજા ઉદેશક સાથે જ ત્રીજાને સબંધ છે સાધુઓએ ઉપસર્ગ કે પરિસાને સહન કરવા જોઈએ તે જ અજ્ઞાનજનિત કર્મો ખપી શકે આ વાતનું પ્રતિપાદન કરાવવા માટે ત્રીજે ઉદ્દેશક શરૂ થાય છે मूलम्- संवुडकम्मस्स भिक्खुणो, जं दुक्खं पुढे अबोहिए ।
तं संजमओऽवचिज्जई, मरण हिच्चा वयंति पंडिया ॥१॥ અર્થ : કનું આગમન જેણે રોકયું છે તેવા ભિક્ષને અને અજ્ઞાનવશથી કમે બધાયેલ છે તે
કર્મબંધન સંયમથી ક્ષીણ થાય છે. તે પડિત જન્મમરણને ઉલ્લંધને મેલને પ્રાપ્ત કરે છે मूलम्- जे विनवणाहिज्जोसिया, संतिन्ह समं वियाहिया ।
तम्हा उड्डंति पासहा, अदक्खु कामाइ रोगवं ॥२॥ અર્થ • જે પુરુષ સ્ત્રીઓથી સેવિત નથી, તેને મુકત પુરૂષ સમાન કહેલ છે એટલા માટે સ્ત્રી ત્યાગ
પછી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. કામગોને જે રેગ સમાન જાણે છે. તે જ મુકતના સમાન છે मूलम्- अग्गं वणिएहि आहियं, धारती राईणिया इहं।
एवं परमा महत्वया, अक्खाया उ सराइभोयणा ॥३॥ અર્થ: આ લેકમાં વ્યાપારી દ્વારા દેશાવરથી લાવેલ ઉત્તમ વસ્તુઓને રાજા-મહારાજા વિગેરે
ગ્રહણ કરે છે એ જ પ્રકારે આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિ ભજનના ત્યાગ સહિત ઉત્કૃષ્ટ
મહાવ્રતોને સાધુ પુરૂષે જ ધારણ કરી શકે છે. मूलम्- जे इह सायाणुगा नरा, अज्झोववन्ना काहि मच्छिया ।
किवणेण समं पगभिया, न वि जाणंति समाहिमाहियं ॥४॥ અર્થ : જે કોઈ મનુષ્ય આ લોકમાં સુખનાં ગવેષક છે તથા સમૃદ્ધિને શાતાગીરવમાં આસકત છે
ને કામગમાં મુછિત છે તે ઈદ્રિય લપટ સમાન નિર્લજ બની કામગે નું સેવન કરે
છે આવા લેકે (કહેવા છતાં) સમાધિ-ધર્મધ્યાનને જાણતા નથી. मूलम्- वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए।
से अंतसो अप्पथामए, नाइवहइ अवले विसीयति ॥५॥ અર્થ : જેમ ગાડીવાળા દ્વારા ચાબુક મારીને પ્રેરિત કરેલ દુર્બળ બળદ તે અલ્પ સમર્થ વાળ
હોવાથી થાકી જઈ ભારવહન કરી શકતો નથી કિનુ કલેશને પામે છે
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् एवं कामेसणं विऊ, अज्जसुए पयहेज्ज संथवं ।
कामी कामे ण कामए, लद्धे वावि अलद्धे केण्हुई || ६ ||
અર્થ : એ પ્રકારે કામભાગ ગવેષક નિપુણ પુરૂષ આજે અથવા કાલે કામભેગેને છેડી દઇશ એવે વિચાર જ કરે છે પણ છેતેા નથી કામી પુરૂષે કામભાગની કામના ન કરવી પ્રાપ્ત થયેલાં કામલેાગા ન મળ્યા સમાન જાણવા જોઇએ.
'मूलम् - मा पच्छ असाहुता भवे, अच्चेहि अणुसास अपगं ।
अहियं च असाहु सोयति, से थणति परिदेवति बहू ||७||
૩૦
અર્થ : પછીથી ક્રુતિમાં જવાનુ ન થાય એટલા માટે વિષય સેવનથી પેાતાના આત્માને અલગ રામા ને પેાતાના આત્માને શિક્ષા આપે।. અસંયમી જીવે અધિક શેક કરે છે, તે પીડાય છે અતિ રૂદન કરે છે
मूलम् - इह जीवियमेव पासहा, तरुणे वाससयस्स तुट्टइ ।
उत्तरवासे य वुज्जह, गिद्ध नरा कामेसु मुच्छिया ॥८॥
मूलम्
અર્થ : આ લેકમાં જીવનને દેખે, સેા વર્ષના આયુષ્ય વાળા મનુષ્યનું જીવન પણ યુવાન વયમાં જ નષ્ટ થઈ જાય છે આ જીવન ઘેાડા કાળનુ નિવાસ સમજે. ગૃદ્ધ મનુષ્યેા કામલેગમા આસકત થઈને દુઃખ અનુભવે છે
जे इह आरंभनिस्मिया, आत्तदंडा एगंलूगा ।
गंता ते पावलोग, चिररायं आसुरियं दिसं ॥ ९ ॥
અ: જે મનુષ્યે! આ લેકમાં આર્ભમાં આસકત છે તેએ આત્માને દંડ દેવાવાળા ને એકાંત રૂપથી પ્રાણીઓના ઘાતક છે. તે નરકાદિ સ્થાનેામાં ઘણા કાળ સુધી નિવાસ કરે છે અથવા અસુરલેાકમાં અધમદેવ પણે ઉત્પન્ન થાય છે.
मूलम् - ण य संखयमाहुजीवितं, तहवि य बालजणो य पग भई ।
पच्चु पन्नेन कारियं, को दठ्ठे परलोग मागते ॥१०॥
અર્થ :
: મનુષ્યનું જીવન સ ંસ્કાર ચેાગ્ય નથી તે પણ બાળજીવેા પાપકમ કરવાની ધૃષ્ટતા કરે છે ને કહે છે કે વમાન સુખની સાથે જ મને પ્રત્યેાજન છે ને પરલેક કાણે જોયુ છે? ટિપ્પણી :- મનુષ્યનું જીવન તૂટેલા દોરાની માફ્ક સાંધી શકાતુ નથી. તૂટેલા દોરા ફરી પણ સાંધી શકાય છે પણુ જીવન સાંધી શકાતું નથી અવિવેકી માણસે પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરે છે ને કહે છે કે અમને આ લેાકના સુખ સાથે સબધ છે. પરલેાક કેાણુ જોઇ આવ્યું છે? આ પ્રમાણે અજ્ઞાની આત્માએ કહે છે
मूलम् - अदक्खु व दक्खुवाहियं, सद्दहसु अदक्खुदंसणा ।
हंदि हु सुनिरुध्धदंसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥
અ: હે આંધળા તુલ્ય મનુષ્ય ! સર્વજ્ઞાએ કહેઃ આગમામાં શ્રદ્ધા રાખ શ્રદ્ધાવાન મનને
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨, ઉં. ૩ અસર્વન દર્શનવાળા સ્વય કૃત મેહનીય કર્મથી જેની જ્ઞાનદષ્ટિ નષ્ટ થઈ છે તે સર્વસ
કથિત આગમે ને માન નથી એવું જાણે. मूलम्- दुक्खी मोहे पुणो पुणो, निविदेज्ज सिलोगपूयणं ।
एव सहितेऽतिपासए, आयतुल्ले पाहिं संजए ॥१२॥ અર્થ : દુઃખી જીવ વારવાર અવિવેકને પ્રાપ્ત કરે છે સાધુપુરૂષે પિતાની સ્તુતિ તથા પ્રજાની
ભાવના છોડી દેવી. એ પ્રકારે જ્ઞાનસપન્ન સાધુ સર્વ પ્રાણીઓને પોતાના સમાન દેખે मूलस्- गार पि अ आवसे नरे अणुपुव्वं पार्णोह सजए ।
समया सव्वत्थ सुब्धते, देवाण गच्छे सलोगयं ॥१३॥ અર્થ: જે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરીને પણ શ્રાવક ધર્મ પાળીને ક્રમશઃ પ્રાણીઓની હિંસાથી
નિવૃત થાય છે તથા સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખે છે તે સુવતી પુરૂષ દેવલેકમાં જાય છે. मूलम्- सोच्चा भगवाणुसासण, सच्चे तत्थ करेज्जुवक्कन ।
सव्वत्य विणीयमच्छरे, उंछ भिक्खु विरुद्धमाहरे ॥१४॥ અર્થ ભગવાનના અ ગમોને સાંભળીને જે આગમોમા કહેલું સત્ય ગયમમાં ઉદ્યમ કરે તેઓ
પ્રાણી માત્ર પ્રત્યે મત્સર રહિત થઈને મુનિ શુદ્ધ ભિક્ષા ગ્રડણ કરે. मुलम्- सव्वं न च्चा अहिट्ठए धम्मट्ठी उवहाणवीरिए ।
गुत्ते जुत्ते सयाजए, आयपरे परमायतहिते ॥१५॥ અર્થ : સર્વ પદાર્થોને જાણીને સાધુ સવરનો આશ્રય લે ધર્મના અર્થી અને તપ કરવામાં
પરાક્રમશીવ બને. મન, વચન ને કાયાથી ગુપ્ત બની ઈન્દ્રિ પર કાબુ મેળવે. સદા
આત્માપર વિજય પ્રાપ્ત કરે ને મેક્ષની અભિલાષા રાખે. मूलम्- वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति सन्नइ ।
एते मम तेसु वि अहं, नो ताणं सरणं न विज्जई ॥१६॥ અર્થ : અજ્ઞાની છે ધનધાન્ય વિગેરે તથા પશુ તેમજ જ્ઞાતિજનોને પિતાનું શરણ માને છે
આ બધા મારા છે ને હું એને છુ. વસ્તુતઆ બધુ ત્રાણ શરણરૂપ નથી. मूलम्- अन्भागमितंमि वा दुहे, अहवा उक्कमिते भवंतिए ।
एगस्स गई य आगई, विउमंता सरणं न मन्नई ॥१७॥ અર્થ : દુ ખ આવે કે અશાતા વેદનીયનો ઉદય થાય અથવા કેઈ ઉપક્રમે આયુષ્ય નાશ થાય
ત્યારે અથવા મૃત્યુ ઉપસ્થિત થાય ત્યારે એકલાને જ જવાનું કે આવવાનું થાય છે એટલા માટે વિદ્વાન પુરૂષ ધન આદિને શરણરૂપ માનતા નથી
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- सव्वे सयकम्मकप्पिया, अवियत्तेण दुहेण पाणिणो ।
हिडंति भयाउला सढा, जाइ-जरा-मरणेहिऽभिद्दुत्ता ॥१८॥ અર્થ: બધા પ્રાણીઓ પિતાપિતાનાં કરેલા કર્મોથી અલગ અલગ અવસ્થાઓથી યુકત છે. તથા
અવ્યકત અને વ્યકત દુખેથી દુખિત છે. જન્મ, જરા, મરણથી પીડિત છે ને શઠ થયેલ
જીવ ભયથી આકુળ થયેલે વારવાર સંસારચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. मूलम्- इणमेव खणं विजाणिया, णो सुलभं वोहि च आहियं ।
एवं सहिएऽहियासए, आह जिणो इणमेव सेसगा ॥१९॥ અર્થ : આ અવસર છે, ને સમ્યકત્વ પણ સુલભ નથી. એ પ્રમાણે સર્વાએ કહેલું છે. એમ
જાણુને જ્ઞાનાદિ સંપન્ન થઈને મુનિ વિચાર કરે કે રાષભદેવ ભગવંતે આ પ્રમાણે પિતાના
પુત્રને ઉપદેશ આપ્યો અને અન્ય તીર્થકર દે પણ એ જ કથન કરે છે मूलम्- अर्भावसु पुरा वि भिक्खवो, आएसा वि भवंति सुव्वया ।
एयाई गुणाई आहु ते, कासवस्स अणुधभ्मचारिणो ॥२०॥ અર્થ: હે સાધુઓ ! પૂર્વ કાળમાં સર્વ શ્યા, ને ભવિષ્યકાળમાં સર્વ થશે એ બધા સુવત
પુરૂએ ઉપરોકત ગુણોને મોક્ષના સાધન કહેલ છે તેમ જ ભગવાન રાષભદેવજી તથા
ભગવાન મહાવીરે પણ અનુયાયીઓને આજ સાધન બતાવ્યાં છે. मूलम्-तिविहेण वि पाण मा हणे, आयहिए अणियाणसंवुडे ।
एवं सिध्धा अणंतसो, संपइ जे य अणागयावरे ॥२१॥ અર્થ : મન, વચન ને કાયા એમ ત્રણે ગેથી પ્રાણીઓની હિંસા ન કરે, આત્મહિતની પ્રવૃતિમાં
રહી સ્વર્ગની ઈચ્છા રહિત ગુપ્ત રહી અનંત જીવો સિધ્ધ થયા છે. વર્તમાનકાળે સિધ્ધ
થાય છે. ને ભવિષ્યકાળમાં સિધ્ધ થશે. मूलम्- एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणत्तरणाणदंसण धरे।
अरहा नायपुत्ते भगवं, देसालिए वियाहिए ॥ त्ति बेमि ॥२२॥ અર્થ: આ પ્રકારે ભગવાન શિષભદેવ સ્વામીએ કથન કરેલ છે. ઉત્તમ જ્ઞાનવાળા ને ઉત્તમ દર્શન
વાળા ને ઉત્તમ જ્ઞાન, ઉત્તમ દર્શનના ધારક, ઈન્દ્રાદિ દેવને પૂજ્ય સર્વજ્ઞ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ વિશાલા નગરીમાં કહેલ હતુ એજ પ્રમાણે હું તમને કહું છું
Page #44
--------------------------------------------------------------------------
________________
अथ तृतीयाध्ययनम् प्रथमोद्देशकः
પૂર્વભૂમિકા – બીજુ અધ્યયન પૂર્ણ થયું ત્રીજુ અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનમાં જ્ઞાનસંપન્ન અને ચારિત્ર પરાયણ મુનિને અનુકુળ કે પ્રતિકુળ પરિસહો આવે તો સમભાવે સહન કરવા જોઈએ વિગેરે અધિકાર છે मूलम्- सूरं मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सई ।
जुज्झंतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥१॥ અર્થ જ્યાં સુધી વિજેતા પુરૂષ દેખાય નહિ ત્યાં સુધી કાયર પુરૂષ પણ પોતાને શુરવીર માને છે.
યુદ્ધ કરતાં દઢ ધર્મવાળા મહારથી કૃષ્ણને દેખી જેમ શિશુપાલ ક્ષોભને પામ્ય मूलम्- पयाता सूरा रणसीसे, संगामम्मि उवहिए।
माया पुत्तं न थाणाइ, जेएण परिविच्छए ।॥२॥ અર્થ • યુદ્ધમાં ઉપસ્થિત થયેલ અભિમાની પુરૂષ પિતાને વિજયી માનતો થક, વ્યગ્રતાજનક
યુદ્ધમાં સગ્રામના અગ્રભાગે રહેતાં જેમ માતા પિતાની ગેરથી પડી ગયેલા બાળકનું પણ ભાન ભૂલી જાય છે તેમ વિજેતા પુરૂષના દ્વારા છેદન -ભેદન થતાં કાયર પુરૂષ દીન બની
જાય છે. मूलम्- एवं सेहे वि अप्पुट्टे, भिक्खायरिया अकोविए ।
सूरं मण्णइ अप्पाणं जाव लूहं न सेवए ॥३॥ અર્થ ? એવા પ્રકારે ભિક્ષાટ્યમાં અનિપૂણ, પરિસહ જેને સ્પર્શ થ ન હોય એવો નૂતન
શિષ્ય પિતાના આત્માને ત્યાં સુધી શુરવીર માને છે અને કહે છે કે દીક્ષામાં શું છે ?
પણ સંયમ પાલનના અવસરે કાયર પુરૂષની જેમ ભાગી છૂટે છે. मूलम्- जहा हेमत मासंम्मि, सीतं फुसइ सव्वगं ।
तत्थ मंदा विसीयति, रज्जहिणा व खत्तिया ॥४॥ અર્થ ? ત્યારે હેમન્ત તુમાં એટલે પિશ મહિનામાં શીતનો સ્પર્શ સવ ને થાય છે ત્યારે મૂર્ખ
સાધક વિષાદને અનુભવે છે. જેમાં રાજ્યભ્રષ્ટ ક્ષત્રિય વિષાદ અનુભવે છે मूलम्- पुढे गिम्हाहितावेण, विमणे सुपिवासिए ।
तत्य मदा विसीयंति, मच्छा अप्पादेए जहा ॥५॥ અર્થ : ગ્રીષ્મ તુના તાપની ગરમીને સ્પર્શ થતાં ખિન્ન અંત કરણ વાળો નવદીક્ષિત ઉદાસ તથા
તૃષ્ણથી યુક્ત થઈને દીન બની જાય છે આ પ્રકારે ગરમીનો પરિસહ પ્રાપ્ત થતાં મુઢ પુરૂષ અલ્પ જળમાં માછલીની જેમ વિષાદને અનુભવે છે
Page #45
--------------------------------------------------------------------------
________________
સૂયગડાગ સૂત્ર
૩૫.
मूलम्- सया दत्तेसणा दुक्खा, जायणा दुप्पणोल्लिया ।
कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढो जणा ॥६॥ અર્થ : સદા ગૃહસ્થાએ આપેલ વસ્તુને જ ઉપયોગમાં લેવી પડે છે. આ દુઃખ જીવનભર સાધુને
રહે છે ને ભિક્ષા માગવાનુ કષ્ટ દુઃસહ્ય હોય છે. સાધારણ પુરૂષ એમ કહે છે કે આ
લોકે ભાગ્યહીન છે પિતાનાં પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહ્યા છે. मूलम्- एए सद्दे अचायंता, गामेसु नयरेतु वा ।
तत्थ मंदा विसीयंति, संगामम्मि व भीरुया ॥७॥ અર્થ : ગામમાં કે નગરમાં પૂત શબ્દો સહન કરવામાં અસમર્થ તે આકેશ વચનો સાંભળીને
મંદબુદ્ધિવાળા વિષાદ કરે છે જેમ કાયર પુરૂષ સંગ્રામ ગ થકે વિષાદ કરતે હોય છે. मूलम्- अप्पेगे खुधियं भिक्खू, सुणी डंसइ लूसए ।
तत्थ मंदा विसीयंति, तेउ पुट्ठा व पाणिणो ॥८॥ અર્થ : કેઇ એક ભિક્ષાથે ભ્રમણ કરતાં શ્રુધિત સાધુને કૃતરે કરડવા લાગે તો તે સમયે અજ્ઞ
પુરૂષ દીનતાયુક્ત બની જાય છે જેમ અગ્નિનાં સ્પર્શથી પ્રાણી ગભરાય છે. मूलम्- अप्पेगे पडिभासंति, पडिपंथियमागया।
पडियारगया एए, जे एए एवं जीविणो ॥९॥ અર્થ : સાધુઓનાં ષિી કઈ કઈ સાધુ પ્રત્યે કહે છે કે આ સાધુઓ ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ
કરે છે. આ લેકે પોતાના પૂર્વકૃત પાપનું ફળ ભેગવે છે. मूलम- अप्पेगे वइ जुंजइ, नगिणा पिडोलगाहमा ।
मुंडा कंडू विणटुंगा, उज्जल्ला असमाहिया ॥१०॥ અર્થ : કઈ કઈ પુરૂષ કહે છે કે આ લકે નગ્ન છે, પરપિંડ પ્રાથિ છે, અધમ છે. મુંડિત છે.
કહૂ રેગથી તેમનાં વિકૃત થયા છે, પરસેવાથી યુક્ત અને અશોભનિય લાગે છે. मूलम्- एवं विप्पडिवन्नेगे, अप्पणा उ अजाणया ।
तमाओ ते तमं जंति, मंदा मोहेण पाउडा ।।११।। અર્થ : પૂર્વોકત પ્રકારે સાધુ તથા સન્માર્ગના દેહી કેઈ કઈ પિતે જ અજ્ઞ જીવો મેથી ઢંકાયેલ
છે ને તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી વધારે અંધકારને પ્રાપ્ત થાય છે मलम्- पुट्ठो य दंसमसहि, तणफासमचाइया ।
न मे दिठे परे लोए, जइ परं मरणं सिया ॥१२॥ અર્થ : ડાંસ તથા મરછરના વડે કરડવામાં આવેલ તથા તૃણ સ્પર્શને સહન ન કરી શકનાર સાધુ
એવો વિચાર કરે છે કે પરલોકને મેં જે નથી તે પણ આ કષ્ટથી કદાચ મરણને તો સંભવ ખરે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૬
मूलम् - संतत्ता केसलोएणं, बंभचेरपराइया ।
तत्थ मंदा विसोयंति, मच्छा विट्ठा व केणे ॥ १३॥
અર્થ : કેશ સુચનથી દુઃખિત તથા બ્રહ્મચર્યથી પરાભવ પામેલે ભૂખ જીવ ત્યાં કલેશને અનુભવે છે. જાળમાં ફસાયેલ માથ્વીની જેમ
मूलम् - आयदंडसमायारे, मिच्छासंठियभावणा ।
हरिसप्प समावन्ना, केइ लूसंतिनारिया ॥ १४ ॥
અર્થ : આત્મકલ્યાણ નષ્ટ થાય એવા આચાર આચરનાર જેની ભાવના મિથ્યાત્વથી યુકત ને રાગદ્વેષથી યુકત એવા અનાય પુરૂષ સાધુઆને દુઃખ આપે છે.
मूलम् - अप्पेगे पलियंतेसिं, चारो चोरोत्ति सुव्वयं ।
बंधंति भिक्खुयं बाला, कसायवयणेहि य ॥ १५ ॥
અધ્યયન ૩ ઉ. ૧
અર્થ : કાઈ એક આસપાસ વિચરતા સાધુને આ ચાર છે કે જાસૂસ છે એમ કહીને રસ્સી આઢિથી એ સુન્નત સાધુને ખાંધે છે. અજ્ઞાની પુરૂષા અનાર્ય દેશમાં વિચરતાં સાધુને કઠેર વચના કહી પીડિત કરે છે
मूलम् - तत्थ दण्डेण संवीते, मुट्ठिणा अदु फलेण वा ।
નાતીનું સરતી વાછે, ફરથી વા બુદ્ધામિળી ।।
અર્થ : અનાર્ય દેશમા વિચરતાં સાધુને ત્યાંનાં લેકે ક્રોધિત થઇને લાઠી, મુઠ્ઠી ને ળવડે પીડા આપે છે ત્યારે મૂર્ખ સાધક પેાતાનાં સ્વજનાને સંભાળે છે. જેમ ક્રોધિત સ્ત્રી ઘરમાંથી ભાગી ગયા પછી ચાર આદિ લૂટે છે ત્યારે પસ્તાવેા કરી પોતાના પતિને યાદ કરે છે.
मूलम् एते भो कसिणे फासा, फरूसा दुरहियासया ।
હથી વા સરસવિત્તા, જીવા વસ થયા નિનું । ત્તવૃત્તિ ।। ૭ ।।
અર્થ : હું શિષ્યા ! પૂર્વોક્ત સમસ્ત સ્પર્ધા ઉપસર્ગો કઠણ, કર્કશ, દુઃસહ્ય છે જેમ સંગ્રામમાં ખાણેાથી ઘાયલ થયેલ હાથી ભાગી જાય છે તેમ અજ્ઞાન, નપુસક સાધક પરિસંહેાથી ગભરાઈ સચમને છોડી ગૃહસ્થવાસને ધારણ કરે છે.
इति तृतीयाध्यमने प्रथम उद्देशक :
Page #47
--------------------------------------------------------------------------
________________
तृतीयमध्ययने द्वितीय उद्देशकः
પૂર્વભૂમિકાઃ ત્રીજા અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થશે. તેમાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન કરવામાં આવ્યું. આ બીજા ઉદ્દેશકમાં અનુકુળ ઉપસર્ગોનું કથન કરવામાં આવશે मूलम्- अहिमे सुहमा संगा, भिक्खुणं जे दुरुत्तराः ।
जत्थ एगे विसीयंति, ण चयंति जवित्तए ॥१॥ અર્થ : પ્રત પ્રતિકૂળ ઉપસર્ગો પછી હવે આ અનુકૂળ ઉપસર્ગો કહેવામાં આવશે. હાદિ
સંબંધરૂપ સુક્ષમ માતા-પિતા, પુત્રાદિ સંબ ધરૂપ ઉપસર્ગો થાય છે તે ઉપસર્ગ સાધુઓને હુસ્તર છે કોઈક આ સબ ધરૂપ ઉપસર્ગોથી શિથિલાચારી બની જાય છે ને સંયમપૂર્વક
નિર્વાહ કરવામાં સમર્થ થતાં નથી. मलम्- अप्पेगे नायओ दिस्स, रोयंति परिवारिया ।
पोम णे ताय पुट्ठोऽसि, कस्स ताय जहासि णे ॥२॥ અર્થ : કોઈક જ્ઞાતિજનો, માતા-પિતા, સ્વજન, સંબંધીજનો સાધુને જોઈ ઘેરીને રૂદન કરે છે ને
કહે છે હે તાત! તુ અમારૂં પિષણ કર. અમે તમારું પાલન કર્યું છે. હે તાત! શા માટે
તું અમને છોડી દે છે? मूलम्- पिया ते थेरओ तात, ससा ते खुड्डिया इमा ।
मायरो ते सगा तात, सोयरा कि जहासि णे ॥३॥ અર્થ : હે પુત્ર તમારા પિતા વૃદ્ધ છે ને આ તમારી બહેન નાની છે કે આ તમારા સદર ભાઈ
છે હે પુત્ર! તુ અમને કેમ ત્યાગે છે? मूलम्- मायरं पियरं पोस, एवं लोगो माविस्सइ ।
एवं खु लोइयं ताय, जे पालंति य मायरं ॥४॥ અર્થ : હે પુત્ર! માતા-પિતાનું પોષણ કરે માત -પિતાનુ પિષણ કરવાથી જ પરલોક સુધરશે
એ જ નિશ્ચયથી લોકાચાર છે કે માતા-પિતાનું પાલન કરવું જોઈએ. मूलम्- उत्तरा महुरुल्लावा, पुत्ता ते ताय खुड्डया ।
भारिया ते णवा ताय, मा सा अन्नं जणं गमे ॥५॥ અર્થ : હે પુત્ર ! તમારા પુત્ર ઉત્તરોતર જન્મેલા ને મધુર બોલવાવાળા ને નાના છે. તે તમારી
પત્ની નવયૌવના છે હે પુત્ર! તે તમારી પત્ની પરપુરૂષ પાસે ચાલી ન જાય તેવું કરે.
Page #48
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૩, ઉ. ૨
मूलम्- एहि ताय घरं जामो, माय कम्मेसहा वयं ।
वितियं पि ताय पासामो, जामु ताव सयं गिहं ॥६॥ અર્થ : હે પુત્ર ! આવો ઘર ચલે. તમે કોઈ કામ ન કરશો. અમે તમારૂ સર્વ કાર્ય કરશું.
હે પુત્રી એક વખત તમે ઘેરથી નીકળી ગયા. હવે ફરીવાર ઘરે આવી જાવ. मूलम्- गंतु ताय पुणो गच्छे, ण तेणासमणो सिया ।
अकामगं परिक्कम, को ते वारेउ मरिहति ॥७॥ અર્થ : હે પુત્ર! એકવાર ઘરે જઈને સ્વજને મળીને પાછો તુ આવી જજે એથી તારૂં સાધુપણું
જતુ નહિ રહે. ઘરના કામકાજમાં ઈચ્છારહિત તમારી રુચિ અનુસાર સયમનું અનુષ્ઠાન
કરતા કેણ તમને નિષેધ કરી શકે છે? मूलम्-जं कि चि अणगं तात, तं पि सव्वं समीकतं ।
हिरण्णं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥८॥ અર્થ : હે પુત્ર! જે કંઈ તમારૂ દેવું હતું તે સર્વ બરાબર અમે પતાવી દીધું છે. તમારા વ્યવહાર
માટે દ્રવ્યની જરૂર છે તે પણ અમે આપીશું માટે ઘરે ચાલે मूलम्- इच्चेव णं सुसेहंति, कालुणीय समुट्ठिया।
विवद्धो नाइसगेहि, तओऽगारं पहावइ ॥९॥ અર્થ : આ પ્રકારે કરુણાયુકત બધવાદિ સાધુને શિક્ષા દે છે ને જ્ઞાતિ સઘથી બંધાયેલ કાયર
સાધક માતા - પિતા, પુત્ર, કલત્ર વિગેરેમાં માહિત થઈને તે સમયે ઘર તરફ જાય છે. मूलम्- जहा रुक्खं वणे जाय, मालुया पडिबंधई ।
एवं णं पडिबंधति, णातओ असमाहिणा ॥१०॥ અર્થ : જેમ વનમાં ઉત્પન્ન થયેલાં વૃક્ષને લતા -વેલ વિટાઈ જાય છે એવી રીતે જ્ઞાતિજનો
કુટુબીજને અલ્પસત્વવાળા સાધુને બાંધી લે છે. मूलम- विबध्धो नाइसंहि, हत्थी वावी नवग्गहे ।
पिटुओ परिसंप्पंति, सुयगोव्व अद्रए ॥११॥ અર્થ • માતા-પિતા વિગેરે સબધ વડે બંધાયેલ સાધુની પાછળ પાછળ તેમને સ્વજનવર્ગ ચાલે
છે. નવિન પકડાયેલ હાથીની જેમ તે અનુકૂળ આચરણ કરે છે તેમ જ નવી વિયાયેલ ગાય જેમ પિતાના વાછરડાની પાસે જ રહે છે, તે પ્રકારે પરિવાર વર્ગ પણ તેની
પાસે જ રહે છે मूलम्- एए संगा मणुस्साण, पायाला व अतारिमा ।
कीवा जत्थ य किस्सति, नाइ संगहि मुच्छिया ॥१२॥ અર્થ ? એ પૂર્વોકત માતા - પિતાદિ સ્વજન વિગેરેને સગ મનુષ્યો માટે સમુદ્રના સમાન દુસ્તર
છે જે જ્ઞાતિસંગમાં મૂર્થિત અસમર્થ પુરૂષ કલેશને પામે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- तं च भिक्खू परिन्नाय, सव्वे संगा महासवा ।
जीवीयं नाव करिवज्जा, सोच्चा धम्ममणुत्तरं ॥१३॥ અર્થ : તે જ્ઞાતિ વિગેરે સંબધને સાધુ જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી છેડી દે, કેમ કે
બધાય સંબધ મહા આશ્રવરૂપ છે. અનુત્તર ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવનની
ઈચ્છા ન કરે. मूलम्- अहिमे संति आवट्टा, कासवेण पवेश्या ।
बुद्धा जत्थावसप्पंति, सीयंति अबुहा हि ॥१४॥ અર્થ : હવે પછી કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત આ સંસાર આવે છે જેથી
બુદ્ધ પુરૂષ દૂર હટી જાય છે ને અજ્ઞાની પુરૂષ તેમાં આસકત બની દુઃખી થાય છે. मूलम्- रायाणो रायऽमच्चा य, माहणा अदुव खत्तिया ।
निमंतयति भोहि, भिक्खूयं साहुजीविणं ।।१५।। અર્થ : રાજા મહારાજાને રાજમંત્રી બ્રાહ્મણ અથવા ક્ષત્રિય ઉત્તમ આચારને જીવન નિર્વાહ કરવા
વાળા સાધુને શબ્દાદિ વિષયભોગને ભેગવવા માટે નિમંત્રણ કરે છે. मूलम- हत्थऽस्रसह जाणेहि, विहारगमणेहि य ।
भुजे भोगे इमे सग्धे, महरिसी पूजयामु तं ।।१६।। અર્થ: હે મહર્ષિ! અમે તમારી પૂજા કરીએ. આ ઉત્તમ શબ્દાદિ ભેગેને ભેગો હાથી, ઘેડા,
રથ ને પાલખીને ઉપયોગ કરો ને બાગબગીચામાં વિચરે. मूलम्- वत्यगंध मलंकारं, इत्थीओ सयणाणि य ।
भुंजाहिमाई भोगाई, आउसो पूजयामु तं ॥१७॥ અર્થ : હે આયુષ્યમાન ! વસ્ત્ર, ગંધ ને અલકાર ભૂષણ, સ્ત્રીઓ તથા શય્યા વિગેરે મનને અનુકૂળ
ભેગેને આપ ભગવો આપની અમે પૂજા કરીએ છીએ. मूलम्- जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्मि सुव्वया ।
अगार-मावसंतस्स, सव्वो संविज्जए तहा ।।१८।। અર્થ: હે સુત્રતવાળા મુનિવર ! તમે ભિક્ષુભાવમાં જે વ્રત - નિયમ વિગેરે સદ્-અનુષ્ઠાન કર્યા છે
તે ઘરમાં રહેવાં છતાં બધા તે જ પ્રમાણે થઈ શકશે ટિપૂણી - પ્રકત આમંત્રણ કરનાર લોકે સુવતી સાધુને કહે છે કે આપના વતની
આરાધના ગૃહસ્થાશ્રમમાં રહીને કરજે. ગૃહસ્થાશ્રમમાં રહીને નિયમને ભગ થશે એ ભય રાખવાની જરૂર નથી સંસારી સુખથી વંચિત રહેવાની શુ જરૂર છે ?
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૦.
અધ્યયન ૩, ૬, ૨ मूलम्- चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कओ तव ।
इच्चेव णं निमंतेति, नीवारेण व सयरं ॥१९॥ અર્થ : હે મુનિશ્રેષ્ઠ ! લાંબા કાળથી સયમનાં અનુષ્ઠાનપૂર્વક વિહાર કરતાં આ સમયે દેવ કેમ
લાગી શકે છે? આ પ્રમાણે આમત્રણ આપી ફેશાવે છે જેમ સુવરને ચોખાના દાણને
લભ દેખાડી ફસાવે છે તેવી જ રીતે મુનિને ભેગ ભેગવવાના નિમત્રણે ફસાવે છે मूलम्- चोइया भिक्खा यरियाए, अचयंतो जवित्तये ।
तत्थ मंदा विसीयंति, उज्जाणंसि व दुब्बला ॥२०॥ અર્થ : સાધુઓને સમાચારી પાલન કરવા માટે આચાર્ય આદિ દ્વારા પ્રેરિત કરેલ તે સમાચારી
પૂર્વક નિવાહ કરવામાં અસમર્થ મૂર્ણ જીવ શિથિલ બને છે. ઊંચા માર્ગમાં દુર્બળ બળદ
જેમ પડી જાય છે તે રીતે કાયર સાધક સત્યમથી ચલિત થઈ જાય છે मूलम्- अचयंता व लूहेणं, उवहाणेण तज्जिया।
तत्थमंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ॥२१॥ અર્થ : રૂક્ષ સયમ પાળવામાં અસમર્થ, તપકર્મ કરવામાં પીડિત થઈ મદબુધિવાળો સાધક તે
સયમમાં દુઃખી થાય છે જેમ વૃધ્ધ જર્જરિત બળદ ઊંચા માર્ગમાં દુખિત થાય છે मूलम्- एक निमंतणं लध्वं, मुच्छिया गिद्धा इत्थीरा ।
अज्झोववन्ना काहि, चोइज्जता गया गिहं ॥त्ति बेमि ॥२२॥ અર્થ : પૂર્વોકત પ્રકારથી ભોગ ભેગવવા માટે નિમ ત્રણ પામીને, કામગમાં આસકત સ્ત્રીઓમાં
આસકિતવાળા ને કામગમાં દત્તચિત્ત પુરૂષ સયમ પાળવા માટે આચાર્ય વિગેરે વડે પ્રેરિત છતાય ઘરે પાછો જાય છે એમ હુ કહુ છુ.
इति तृतीयाध्ययने द्वितीयोद्देशकः
Page #51
--------------------------------------------------------------------------
________________
तृतीयाध्ययने तृतीयोदेशकः
પૂર્વ ભૂમિકા :– ત્રીજા અધ્યયનનો ખીજે ઉદ્દેશક પૂર્ણ થયા. પહેલાં અને ઉદ્દેશકામાં પ્રતિકુળ અને અનુકુળ ઉપસર્ગાનું વર્ણન આવ્યું. આ ત્રીજા ઉદ્દેશકમાં ઉપસર્ગો વડે તપ સયમની વિરાધના થાય છે, તે વિષયનુ જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
मूलम् - जहा संगामकालंमि, पिटुओ भीरु वेह |
वलयं गहणं णूमं, कोइ जाणइ पराजयं ॥ १ ॥
અર્થ : જેમ યુદ્ધના સમયમાં કયર પુરૂષ પ્રાણ બચાવવા માટે પાછળની ખાજુ વલય - ખાડાગહન સ્થાન, છૂપાવાની જગ્યા જોઇ રાખે છે કારણ કેાનો પરાજય થશે તે કાણુ જાણે છે? मूलम् - मुहुत्ताणं महत्तस्स, मुहुत्तो होइ तारिसी ।
पराजियावसप्पामो, इति भीरु उवेहई ॥२॥
અર્થ : ઘણા મુહૂર્તનું કે કોઇ એક મુહૂર્ત એવા અવસર આવે (જ્ય પરાજયના સભવ) શત્રુથી હારી જવાય ત્યારે ગુપ્ત રહી શકાય એવા સ્થાનની પ્રથમથી કાયર પુરૂષ ગવેષણા કરી રાખે છે.
मूलम् एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं ।
अणाrयं भयं दिस्स, अवकष्वंतिमं सुयं ॥३॥
અર્થ : આ પ્રકારે કોઇ શ્રમણ પેાતાને સયમ પાલન કરવામાં અસમર્થ જાણીને ભવિષ્યકાળને ભય દેખીને વ્યાકરણ તથા જ્યેતિષ ભણીને પેાતાનાં નિર્વાહનુ સાધન બનાવી રાખે છે ટિપ્પણી – કાઈ એક શ્રમણ ભવિષ્યના વિચાર કરી સયમ પાળવામાં કાયર જેમ યુદ્ધમાં પહેલાં દુર્ગા - કિલ્લા વિગેરેનુ અન્વેષણ કરી રાખે છે તે રીતે શ્રમણ પેાતાની રક્ષા માટે વ્યાકરણ, આયુવેક, યૈાતિષ વિગેરે શાસ્ત્રોના આધાર લઇ ભિવષ્યમાં ગુજરાન ચલાવવાના વિચાર કરી રાખે છે,
मूलम् - को जाणइ विऊवातं, इत्थीओ उदगाउ वा ।
चोइज्जता पवक्खामो, ण णो अत्थि पकप्पियं ॥४॥
અર્થ : સ્ત્રીઓ વડે કે કાચા પાણી વડે મારો સયમ ભ્રષ્ટ થઇ જશે એ કોણ જાણી શકે છે? ને મારી પાસે પૂર્વ ઉપાર્જિત ધન પણ નથી એટલા માટે હસ્તવિદ્યા કે ધનુર્વેદ વિગેરેને અ મતાવી આજીવિકા ચલાવી શકય.
मूलम् - इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो ।
वितिगिच्छ समावन्ना, पंथाणं च अकोविया ॥ ५ ॥
અર્થ ; આ સંયમનું પાલન થશે કે નહિ ? એવા પ્રકારને સદેહ કરવાવાળા, માર્ગને નહિં જાણુ
Page #52
--------------------------------------------------------------------------
________________
અપ્પયન ૩, ૯ ૩ નારા સંગ્રામમાં ખાડા વિગેરેનુ અન્વેષણ કરનાર કાયર પુરૂષની માફક જ સંયમમાં પણ
એ જ વિચાર કરે છે. भूलम्- जे उ संगामकालंमि, नाया सूरपुरंगमा । ___णो ते पिटुमुवेहिति, किं परं मरणं सिया ॥६॥ અર્થ : પરતુ જે પુરૂષ જગતપ્રસિદ્ધ વીરપુરૂષોમાં અગ્રેસર છે તે યુદ્ધ સમયે પાછા હટવાની વાત
પર ધ્યાન આપતો નથી મરણથી બીજું શુ વધારે હોઈ શકે એમ વિચારે છે) ટિપ્પણું - વીરપુરૂષે યુદ્ધ આવી પડે તે પાછા હટવું કે ગર્ત આદિનું અન્વેષણ કરતાં
નથી. એમ વિચારે છે કે મોતથી વધારે શું થશે ? યુદ્ધમાં વિજયી થઈશ તે જગતમાં મારી કીર્તિ થશે અને લડતાં પ્રાણ ગુમાવીશ તે લેકે મારા
ચશગાન ગાશે. मूलम्- एवं समुट्ठिए भिक्खू, वोसिज्जाऽगारबंधणं ।
आरंभं तिरियं कटु, अत्तत्ताए परिव्वए ॥७॥ અર્થ : એજ પ્રકારે ગૃહબ ધનને ત્યાગ કરીને આરભને છોડીને સયમ - પાલનમાં તત્પર થયેલ
સાધુ મોક્ષપ્રાપ્તિ માટે સંયમમાં જ દતચિત્ત બની વિચરે मूलम- तमेगे परिभासंति, भिक्ख्यं साहजीवियं ।
जे एवं पगिभासंति, अंतए ते समाहिए ॥८॥ અર્થ : ઉત્તમ આચારથી નિર્વાહ કરનાર ભિક્ષુના વિષયમાં કોઈ અન્ય દર્શની આક્ષેપવચન કહે
છે એ આક્ષેપવચન કહેનારા અન્યદર્શનીએ સમાધિમાર્ગથી દૂર છે. भूलम्- संबध्ध समकप्पा उ, अन्नमन्नेसु मुच्छिया ।
पिडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥९॥ અર્થ : આ લોકે ગૃહસ્થની માફક વ્યવહાર કરે છે, તેઓ એક બીજામાં આસક્ત છે. રેગી સાધુના
માટે આહાર અન્વેષણ કરીને લાવી આપે છે. ટિપ્પણી - અન્ય મતાલબીઓ જૈન સાધુઓ માટે આ પ્રકારે ટીકા કરે છે કહે છે કે
ગૃહસ્થની માફક શ્રમણે રાગથી બધાયેલા હોય છે. અનુરાગના કારણે એક બીજાની સેવા કરે છે જેમ ઘરમાં માતા-પિતા પુત્ર-પત્ની આદિ એક બીજા પ્રત્યે રાગ નેહ રાખે છે તેમ ગુરૂ-શિષ્ય, શિષ્ય - ગુરૂ પ્રત્યે રાગ - નેહ
રાખે છે એટલે ગૃહસ્થ કે સાધુના વ્યવહારમાં કયાંય અતર દેખાતું નથી मूलमू- एवं तुब्भे सरागत्था, अन्नमन्नमणुव्वसा ।
नसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥१०॥ અર્થ : આ પ્રમાણે તમે રોગયુકત છે અને પરસ્પર એકબીજાને વશ રહો છો ને સત્પથ તથા
સદ્દભાવથી રહિત છો ચાર ગતિરૂપ સંસારને પાર પામનારા નથી.
Page #53
--------------------------------------------------------------------------
________________
સૂયગડાગ સૂત્ર मूलम- अह ते परिभासेज्जा, भिक्खू मोक्खविसारए ।
एवं तुब्भे पमासंता, दुपक्खं चेव सेवह ॥११॥ અર્થ ? ત્યાર પછી મોક્ષમાર્ગનાં વિશારદ જ્ઞાન, દર્શન, ચારિત્રનુ પાલન કરનાર સાધુ તે અન્ય
તીથિને કહે છે કે તમે બેઉ પક્ષને સેવન કરનારા છે. - ટિપ્પણી – બેઉ પક્ષનું સેવન એટલે કે પ્રથમ સાધુને વેશ ધારણ કરી ગૃહસ્થનાં પક્ષનું
સેવન કરવું આ સદેષ પક્ષનુ સેવન થયું. નિર્દોષ સ યમ માર્ગ પ્રત્યે આક્ષેપ
કરવાથી શ્રેષરૂપ પક્ષનું સેવન થયુ. मूलम्- तुन्भे भुंजह पाएसु, गिलाणो अभिहडंमि या ।
तं च बीओदगं मोच्चा, तम्मुहिस्सादि जं कउं ॥१२॥ અર્થ તમે લોકે ધાતુનાં પાત્રમાં ભોજન કરે છે અને રેગી સાધુનાં માટે ગૃહસ્થ દ્વારા ભોજન
મંગાવે છે. સચિત બીજ તથા કાચુ પાણી ભેગવે છે. સાધુ માટે ઉદ્દેશીને બનાવેલ
આહારને ઉપભોગ કરે છે मूलम्- लित्ता तिव्वाभितावेणं, उज्झिया असमाहिया ।
नातिकंडूइयं सेयं, अरुयस्सावरज्झइ ॥१३॥ અર્થ : તમે લોકે તીવ્ર અભિતાપ કર્મબંધનથી ઉપલિપ્ત ને વિવેકથી રહિત છે. શુભ અધ્યવસાયથી
રહિત છે. ઘાવને ખજળવાથી શ્રેય નથી દેષકારક છે વધારે પીડા કરે છે. मूलम्- तत्तेण अणुसिट्ठा ते, अपडिन्नेण जाणया ।
___ण एस णियए मग्गे, असमिक्खा वती किती ॥१४॥ અર્થ : રાગદ્વેષ રહિત ને યથાયોગ્ય પદાર્થોને જાણનાર સાધુ અન્યદર્શનીને યથાવસ્થિત અર્થની
શિક્ષા આપે છે ને કહે છે કે આપ લોકેએ જે માર્ગને સ્વીકાર કર્યો છે તે યથાર્થ બુધિયુક્ત નથી ને સમ્યક્ટષ્ટિ ઉપર આક્ષેપ કર્યો છે, તે પણ વગર વિચાર્યું જ કહ્યું
છે તથા આપ લે કે જે કાર્ય કરી રહ્યા છે તે વિવેકશૂન્ય છે मूलम्- एरिसा जा वई एसा, अग्गवेणव्व करिसिता ।
गिहिणो अभिहडं सेयं, भुंजिउं ण उ भिक्खुणं ।।१५।। અર્થ : આ પ્રકારનું તમારું સ્થાન જે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર વિગેરે લે ને ખાવું તે વાત
બરાબર નથી તે વાત વાંસના અગ્રભાગની સમાન દુર્લભ છે. ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર સદોષ અને સાધુ દ્વારા લાવેલ આહાર નિર્દોષ છે. ટિપ્પણું – અન્યતીથિઓનું કથન છે કે ગૃહ દ્વારા લાવેલ આહાર પાણી સાધુઓ માટે કલ્યાણકારી છે તે કથન સત્ય નથી. કારણ કે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર વિગેરે સદોષ છકાયના જીવોની ઘાત સહિતને હેય ને તે ઉદ્દગમાદિ દોષયુકત હોય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૩, ૬ ૩
मूलम्- धम्मणपन्नवणा जा सा, सारंभाण विसोहिया ।
_ण उ एयाहिं दिट्ठीहि पुवमासी पग्गप्पियं ॥१६॥ અર્થ સાધુઓને દાન આપીને ઉપકાર કરવો જોઈએ. તે આ ધર્મની દેશના છે. તે દેશના ગૃહસ્થને
શુદ્ધ કરવાવાળી છે. પણ સાધુઓને નહિ આવી દષ્ટિથી પૂર્વે દેશના આપવામાં આવી છે. ટિપ્પણી - ગૃહસ્થોએ સાધુઓને દાન આપી ઉપકાર કરવો જોઈએ. કારણ કે ગૃહની
શુદ્ધિ થાય. સાધુઓ એ દાનને સ્વીકાર કરે તો સંયમની વિશુદ્ધિ રહી શકે નહિ. ને સાધુઓ ગૃહસ્થને ત્યાંથી લાવી અન્ય તીર્થિકોને આપે તો અદત્તાદાન
મૃષાવાદના દોષના ભાગીદાર બનવું પડે. मूलम्- सव्वाहि अणुजुतीहि, अचयंता जवित्तये ।
तओ वायं णिराकिच्चा, भुज्जो वि पगन्भिया ||१७|| અર્થ : સર્વ યુકિતઓ વડે પિતાના પક્ષની સિદ્ધિ ન થવાથી અન્યતીથીઓ વાદને મૂકી પિતાનાં
પક્ષનું સ્થાપન કરવા ધૃષ્ટતા કરે છે. मूलम्- रागदोसाभि भूयप्पा, मिच्छतेण अभिदुत्ता।
आउस्से सरणं जंति, टंकणा इव पव्वयं ॥१८॥ અર્થ : રાગ અને દ્વેષથી પરાભવ પામેલા ને જેનો આત્મા મિથ્યાત્વથી ભરપુર છે તેવા અન્યતીર્થિકે
શાસ્ત્રાર્થથી પરાજિત થયેલ તેઓ ગાળ (ગલીચ શબ્દો) આદિને આશ્રયગ્રહણ કરે છે. જે
રીતે પહાડમાં રહેતી મલેચ્છ જાતિ હારી જતાં પર્વતને આશ્રય લે છે मूलम्- बहुगुणप्पगप्पाइं, कुज्जा अत्तसमाहिए।
નેઇડ નો વિજ્ઞા , તે ત ત સમારે ?? અર્થ : જેની ચિત્તવૃત્તિ પ્રસન્ન રહેલી છે તેવા મુનિ પરતીર્થિક માણસની સાથે શાસ્ત્રાર્થના સમયે
બહુ ગુણ પ્રકટ થાય તેવાં અનુષ્ઠાનો આચરે છે જેના વડે બીજા માણસે પોતાનો વિરોધ
ન કરે. આ કારણથી તે તે અનુષ્ઠાનેનું આચરણ કરે. मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
कुज्जा भिक्खु गिलाणस्स, अगिलाए समाहिए ॥२०॥ અર્થ : કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદિત આ ધર્મને સ્વીકાર કરીને સાધુ
રેગસાધુની ગ્લાનિ રહિત થઈ પ્રસન્નચિત્ત વૈયાવચ્ચ કરે. मूलम्- संरवाय पेसलं धम्मं, दिष्टिमं परिनिम्बुडे ।
उवसग्गे नियामित्ता, आमोक्खाय परिवएज्जासि ॥२१॥ અર્થ : પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણનારા રાગ દ્વેષ રહિત મુનિ ઉત્તમ શ્રત ચારિત્ર્ય રૂપ ધર્મને જાણને ઉપસર્ગોને પિતાના આધીન કરી મોક્ષ પ્રાપ્તિ પર્યત સયમનું અનુષ્ઠાન કરે
इति तृतीयाध्ययने तृतीयोद्देशकः
Page #55
--------------------------------------------------------------------------
________________
तृतियाध्ययने चतुर्थोद्देशकः પૂર્વભૂમિકા :-ત્રીજા ઉદ્દેશકમાં અનુકુળ પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન આવ્યું ઘણું સાધુઓ ઉપસર્ગ સહન ન કરી શકવાના કારણે સંયમથી ભ્રષ્ટ થઈ ગયા છે. તે પાછા સ્થિર કરવા આ ચોથા ઉદેશકમાં કથન કરવામાં આવ્યું છે. मूलम्- आहंसु महापुरिसा, पुवि तत्ततवोधणा ।
उदएण सिध्धिी मावन्ना, तत्थ मंदो विसीयइ ॥१॥ અર્થ : કોઈ અજ્ઞાનિઓ એમ કહે છે કે પૂર્વ કાળમાં તપ જ જેમનું ધન છે એવા મહાપુરૂષોએ
કાચા પાણીનું સેવન કરીને મુકિત પ્રાપ્ત કરેલ છે. મૂર્ખ પુરૂષ આ વાત સાંભળીને શીતળ
જલનુ સેવન કરવામાં પ્રવૃત થઈ જાય છે मूलम्- अर्भुजिया नमी विदेही, रामगुत्ते य भुजिया ।
बाहुए उदगं भोच्चा, तहा नारायणे रिसी ।।२।। અર્થ : વિદેહ દેશના રાજા નમી રાજાએ આહારનો ત્યાગ કરીને અને રામગુપ્ત આહાર કરીને. બાહકે શીતળ જલનું સેવન કરીને ને નારાયણ ઋષિએ તે પ્રમાણે શીતળ જલને ઉપભોગ કરીને
સિદ્ધિને પ્રાપ્ત કરી છે मूलम्- आसिले देविले देव, दीवायण महारिसी ।
पारासरे दग भोच्चा, नीयाणि हरियाणि य ॥३॥ અર્થ : આસિલ ઋષિ તથા દેવલ બષિ તથા મહર્ષિ દ્વૈપાયન તથા પારાસર ઋષિ એ સર્વે શીતળ
પાણીનું સેવન કરીને તથા બીજ તથા હરિત વનસ્પતિનો આહાર કરી મોક્ષ પ્રાપ્ત કર્યું ટિપ્પણું – ઉપરોક્ત ત્રષિઓ કાચું પાણી, બીજ, વનસ્પતિઓ વિગેરેનો ઉપયોગ કરી
મોક્ષને પ્રાપ્ત થયા એ તેમનું કથન તદન અસત્ય જ છે કારણકે ધર્મનું ખરૂં સ્વરૂપ જાણનારા આવું અસત્ય કપોળકલ્પિત કથન કરે જ નહિ કામગમાં
આસકત હોવાથી ઉપરોક્ત પ્રકારે કરે છે मूलम्- एए पुवं महापुरिसा, आहिता इह संमता ।
भोच्चा बीओदग सिध्धा, इइ मेयमणुस्सुयं ॥४॥ અર્થ : પૂર્વકાળમાં આ મહાપુરૂષો જગત પ્રસિદ્ધ હતા. એમ જૈન આગમમાં પણ માન્ય પુરૂષ
હતાં એ લોકો બીજ -કંદ-મૂળ અને કાચું પાણી વિગેરેનો ઉપભોગ કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરેલ છે. એ પ્રમાણે મે મહાભાસ્ત આદિમાં સાંભળ્યું છે. ટિપણી : કઈક અન્યતીથિઓ આ ખોટો પ્રચાર કરીને સંસારમાં ડૂબે છે અને બીજાને
ડુબાડે છે જેન આગમમાં કાચા પાણીને અડકવું-સ્પર્શ કરે તેની પણ સાધુને મના છે. તે પીવાની વાત જ કયાં રહી?
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૬
मूलम् - तत्थ मंदा विसीयंति, वाहच्छिन्ना व गद्दभा । पिट्टओ परिसंपति, पिट्ठसप्पी य संभमे ॥५॥
અર્થ : તે કુઃશાસ્ત્રને ઉપસર્ગ પ્રાપ્ત થયે મુર્ખ પુરૂષ સચમ પાલનમાં દુઃખ અનુભવે છે. ભાર ઉચકનાર ગધેડા માફ્ક જેમ અગ્નિ વગેરેના ઉપદ્રવ થતાં ભયભીત થઇ લાકડીના ટેકાથી ચાલનાર હાથ - પગ વગરને પુરૂષ ચાલનાર કે ભાગનાર પુરૂષાની પાછળ રહી જાય છે એજપ્રકારે મુખ પુરૂષ સયમ પાલન કરનારાએમાં બધાથી પાછળ રહી જાય છે
मूलम् - इहमेगे उ भासंति, सायं सायेण विज्जइ ।
जे तत्थ आरियं मग्गं परमं च समाहियं ॥ ६ ॥
અર્થ : કાઈ એક શાક્ય મતાલખીએવાળા મેાક્ષપ્રાપ્તિના વિષયમાં એમ કહે છે કે સુખની પ્રાપ્તિ સુખથી જ થાય છે. આ મેક્ષ વિષયમાં તીર્થંકર પ્રતિપાદ્વિત જે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ માર્ગ છે, પરમ શાંતિ આપનાર છે આ ધર્મને જે પુરૂષ છેડે છે તે અજ્ઞાની છે. પેાતાના સ્વાર્થથી પતિત થાય છે.
मूलम् - मा एवं अवमन्नंता, अप्पेणं लुंपहा बहु ।
एयस्स उ अमोक्खाय, अओहारिव जूरह ॥७॥
અર્થ : આ જીનેશ્વરના માર્ગને તિરસ્કાર કરનારા તમે લેાકે અલ્પ ને તુચ્છ વિષયસુખનાં લેલે અતિમૂલ્યવાન મેક્ષ સુખને નાશ કરનારા એવા તમે “સુખથી સુખની પ્રાપ્તિ થાય છે” એ અસત્ય પક્ષને નહિ છેાડનારા લેાહ વણિકની જેમ પશ્ચાતાપ કરશે.
मूलम् - पाणाइवाए वट्टंता, मुसावाए असंजता ।
अदिन्नादाणे वट्टंता, मेहुणे य परिग्गहे ॥ ८ ॥
અધ્યયન ૩, ઉ. ૪
અર્થ : છ કાય જીવનાં મનરૂપ હિંસા કરનારા, અસત્ય ખેલનારા, અદ્યત્ત લેનારા, મૈથુન સેવનારા ને પરિગ્રહમાં રત રહેનારા તમે અસયમી છે!
मूलम् एव मेगे उ पासत्था, पन्नवंति अणारिवा ।
इत्थी वसं गया बाला, जिण सासणपरम्मुहा ॥९॥
અર્થ : સ્ત્રીઓનાં વશમાં રહેવાવાળા, અજ્ઞાની, જૈન શાસનથી વિપરીત વર્તન કરનારા અનાય કોઈ પાર્શ્વસ્થ (પડવાઇ) એ પ્રમાણે કહે છે
मूलम् - जहा गंड पिलागं वा, परिपीलेज्ज सुहुत्तगं ।
एवं विन्नवणित्थीसु, दोसो तत्थ कओ सिया ॥ १० ॥
અર્થ : જેમ કેાઈને ગુમડુ કે ફાકી થઇ હાય તે તેને ખાવવાથી પરૂ કે લેાહી બગાડ નીકળી જાય છે ને મુહૂર્ત માત્રમાં શાતિ થાય છે એ રીતે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવા તેમાં દેષ ક્યાંથી હાઇ શકે ?
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम्- जहा मंधादणे नाम थिमिअं भुंजसी दगं ।
एवं विन्नवणित्थीसु, दोसो तत्थ कओ सिया ॥ ११ ॥
*
અર્થ : જેમઘેટુ કે ખરુ હલાવ્યા વગર પાણી પીએ છે તે પ્રકારે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવે તેમાં દોષ કયાંથી હાઇ શકે? એટલે કે એમાં દોષ સભવી શકે નહિ.
मूलम् - जहा विहंगमा पिगा, थिमियं भुगड दगं ।
एवं विन्नवणित्थीसु. दोसो तत्थ कओ सिया ||१२||
અર્થ : જેમ પિંગ નામે પક્ષિણી હલાવ્યા વિના પાણીને પીએ છે તેથી કેાઇ જીવને કષ્ટ થતુ નથી તે પ્રકારે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવે તેમાં દ્વેષ ક્યાંથી હાઇ શકે?
मूलम् - एवमेगे उ पासत्था, मिच्छदिट्ठी अणारिया ।
अज्झोववन्ना कामेहि, पूयणा इव तरूणए ॥१३॥
અર્થ : કાઇક મૈથુનને પૂતિ પ્રકારથી નિરવદ્ય માનનારા પાસ્થ (શિથિલાચારી), મિથ્યાદૃષ્ટિ, અના, કામભેગાનાં વિષયમાં અત્યંત આસકત હોય છે જેમ પુતના નામે ડાકણુ પેાતાના ખાળક પર આસકત હોય છે
ટિપ્પણી
૪૭
આ કુળમાં ઉત્પન્ન થઇ જે કામલેાગમાં આસકત રહે છે તે અના છે. ને રાગનાં કારણે અસત્ય આચરણ કરે છે. પ્રશસ્ત આચારાને ત્યાગી શિથિલાચારી અની ગયા છે જેમ પૂતના ખાળક।પર આસકત હાય છે તેમ શાકત આિ પરતીકેિ લલનામાં આસકત હાય છે.
પૂતનાના ખીજો અર્થ ઘેટી પણ થાય છે ઘેટી પેાતાનાં બચ્ચાને કુવામાં પડતાં તે પણ કુવામાં ખચ્ચાના અનુરાગના કારણે પડે છે
मूलम् - अणागयमपस्संता, पच्चुपपन्नगवेसगा ।
तेपच्छा परितप्पंति, खीणे आउंमि जोव्वणे || १४ ||
અર્થ : ભવિષ્ય કાળમાં થનાર દુખને નહિ જાણનારા ને વર્તમાન સુખા પ્રાપ્ત કરવાના પ્રયત્નશીલ તે શાયા િમતવાળા તે પાછળથી આયુષ્ય કે યુવાવસ્થા નષ્ટ થયા પછી પસ્તાવા કરે છે.
मूलम् - जेहि काले परिक्कतं, न पच्छा परितप्पए ।
ते धीरा बंधणुसुक्का, नावकखंति जीवियं ॥ १५ ॥
અર્થ : જે પુરૂષે ધર્મોપાર્જન કાળમાં ધર્મોપાર્જન કર્યું છે તેને પાછળથી પસ્તાવેı કરવા પડતા નથી. ખ ધનથી મુક્ત થયેલ ધીરપુરૂષ અસંયમી જીવનની ઇચ્છા કરતાં નથી.
मूलम् - जहा नई वेयरणी, दुत्तरा इह संमता ।
एवं लोगंसि नारीओ, दुरुत्तरा अपईमया ॥ १६ ॥
અર્થાં : જેમ આ લેાકમાં વૈતરણી નદી દુસ્તર મનાય છે એ રીતે આ લેાકમાં સ્ત્રીઓથી છૂટવુ અજ્ઞાની પુરૂષા માટે દુસ્તર મનાય છે
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૩, ઉ. ૪
मूलम्- जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठओ कथा ।
सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥१७॥ અર્થ : જે પુરૂષોએ સ્ત્રીઓના સબંધને ને કામભેગને ત્યાગ કર્યો છે તે પુરૂષે બધા ઉપસર્ગોને
દૂર કરીને પ્રસન્નચિત્ત થઈને રહે છે मलम्- एए ओघं तरिस्संति, समुह ववहारिणो ।
जत्थ पाणा विसन्नासि, किच्चंति सयकम्मुणा ॥१८॥ અર્થ . અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો પર જીતવાવાળા સંચમી પુરૂષ જ સંસાર પ્રવાહને તરી જશે.
જેવી રીતે સાહસિક વ્યાપારી પિતાના વહાણ વડે સમુદ્રને પેલે પાર પહોંચે છે એ જ રીતે
સંસારમાં પડેલા જ પિતાના કર્મના વડે દુખિ થાય છે मूलम्- तं च भिक्खू परिणाय, सुवए समिए चरे।
મુરાવાયં વળા , વિક્સાવાળ ર વોશરે 3. અર્થ : સાધુ પૂર્વોકત વાતને જાણીને ઉત્તમ વ્રત ચુત ને સમિતિઓયુકત થઈને સંયમમાં વિચરે
તથા મૃષાવાદ ને અદત્તાદાનો ત્યાગ કરે. मूलम्- उड्डमहे तिरियं वा जे केई तस--थावरा ।
सव्वत्थ विसंत कुज्जा, संतिनिव्वाणमाहियं ॥२०॥ અર્થ : ઉર્વ નીચે - તિરછા છે કેઈ ત્રસ ને સ્થાવર પ્રાણી છે તેના આરંભથી સર્વકાળમાં નિવૃતિ
કરવી જોઈએ એવું કરવાથી શાંતિરૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ થવાનું કહેલ છે मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥२१॥ અર્થ : કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત ચુત ચારિત્ર ધર્મને સવીકાર કરીને સમા
ધિયુકત સાધુએ ગલાનિ અનુભવ્યા વગર ગ્લાન (રેગી) સાધુની સેવા કરે. मूलम्- संखाय पेसलं धम्म, दिट्टिमं परिनिव्वुडे ।
उवसग्गे नियामित्ता, आमोक्खाय परिव्वएज्जासि ॥ त्ति बेमि ॥२२॥ અર્થ : સમ્યક્ટષ્ટિ આત્મા શાંતપુરૂષે મુકિત પ્રાપ્ત કરાવનાર આ શ્રુત ચારિત્રરૂપ ધર્મને બરાબર
જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષની પ્રાપ્તિ સુધી સયમનું પાલન કરે
तृतीयम् अध्ययनं समाप्तम्
Page #59
--------------------------------------------------------------------------
________________
अथ चतुर्थमध्ययनम-प्रथमोद्देशकः પૂર્વભૂમિકા - ત્રીજુ અધ્યન પૂર્ણ થયું. ચોથુ અધ્યન શરૂ થાય છે. આ અધ્યયનમાં ઉપસર્ગોનું વર્ણન કરતાં અનુકૂળ ઉપસર્ગો જીતવા ઘણું કઠણ હોય છે. સ્ત્રી પરિસાને જીતવાનું મહત્વ બતાવતાં કહે છે. मूलम्- जे मायरं च पियरं च, विप्पजहाय पुव्व संजोगं ।
एगे सहिते चरिस्साभि, आरतमेहुणो विवित्तेसु ॥१॥ અર્થ : જે કઈ સાધક માતા-પિતા વિગેરેના પૂર્વ સંયોગોને છોડીને સંયમ ગ્રહણ કરી, મૈથુનનો
ત્યાગ કરીને, એકાકી જ્ઞાન-દર્શન ને ચારિત્ર્યથી યુકત સ્ત્રી - પશુને નપુંસક રહિત સ્થાનમાં
વિચરીશ. मूलम्- सुहुमेणं तं परिक्कम्म छन्नपएण इथिओ मंदा !
उवायं पि ताउ जाणंसु, जहा लिस्संति भिक्खुणो एगे ॥२॥ અર્થ : અવિવેકશીલ સ્ત્રીઓ છુપી રીતે સાધુની પાસે આવીને કપટ જાળથી સાધુને ભ્રષ્ટ કરવા
પ્રયત્ન કરે છે. ને તે ઉપાય પણ જાણે છે જેનાથી કઈ એક સાધુ તેને સંગ કરી લે છે. मूलम्- पासे भिसं णिसीयंति, अभिक्खणं पोसवत्थं परिहति ।
कायं अहे वि दंसंति, बाहू उद्धटु कक्खमणुव्बजे ॥३॥ અર્થ : સાધુની પાસે વિશેષ નજીક આવીને બેસે છે વારંવાર સુંદર વસ્ત્ર પહેરીને કાયાના નીચેના
ભાગને બતાવે છે. ભૂજાઓ ઉંચી કરીને બગલને ભાગ બતાવે છે मूलम- सयणासणेहि जोगेहिं, इथिओ एगया णिमंतति ।
एयाणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ॥४॥ અર્થ : કઈ વખત સ્ત્રીઓ યોગ્ય વસ્તુઓનું શયના મન વિગેરેનું સાધુઓને નિમંત્રણ કરે છે પરંતુ
તે સાધુઓ આ તમામ વાતોને વિવિધ પ્રકારનાં પાસ બ ધન-ને સમજી લે. मूलम्- नो तास चक्ख संधेज्जा, नो वि य साहसं समभिजाणे ।
णो सहियं पि विहरेज्जा, एवमप्पा सुरक्खिओ होइ ।।५।। અર્થ : તે સ્ત્રીઓની આંખ સાથે આખ મિલાવે નહિ તેમ તેના નિમત્રણરૂપ સાહસને રૂડન જાણે
તેમની સાથે પરગામ વિગેરે જવા માટે વિહાર ન કર આ પ્રમાણે વર્તવાથી આધુને
આત્મા સયમમાં સુરક્ષિત રહી શકે છે मूलम्- आमंतिय उस्सविया, भिक्खं आयसा निमंतंति ।
एयाणि चेव से जाणे, सहाणि विरूवरूवाणि ॥६॥ અર્થ : આમંત્રણ કરીને, વિશ્વાસ ઉપજાવીને, સાધુને ભેગ ભેગવવા પોતાની સાથે પ્રાર્થના કરે.
Page #60
--------------------------------------------------------------------------
________________
5
เว
તે જ્ઞાનસ્વરૂપથી જાણીને પ્રત્યાખાનથી ત્યાગ કરે. પાસ - મંધન- સમજે
मूलम् - मण
बंधणेह गेह, कलुणविणीयमुवगसित्ताणं । अबु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ||७||
અધ્યયન ૪ ઉ. ૧
તેના શબ્દને વિચિત્ર પ્રકારનાં
અર્થ · મનને ખધન કરે તેવા અનેક ઉપાચા દ્વારા તથા કરુણાયુકત વચના તથા વિનયભાવથી સાધુ પાસે આવીને મધુર ભાષણ કરતી ભિન્ન ભિન્ન વાતાથી સાધુને આજ્ઞામાં પ્રવર્તાવે છે. ટિપ્પણી :- મનમેાહિત થાય તેવા મધુર વચન, કટાક્ષ, અંગોપાંગ પ્રદર્શન ને મન ખધ કહે છે તેવી મીઠી મીઠી વાતેા કરી ચારિત્રથી ભ્રષ્ટ કરે છે.
मूलम् - सोहं जहा व कुणिमेणं, निब्भयमेग चरंति पासेणं ।
एवित्थिया बंधंति, संवुडं एगतियमणगारं ॥८॥
અર્થ • જેમ ભયહત એકલા વિચરતાં સિહુને માંસની લાલચ વડે શિકારી માંધી લે છે એ જ પ્રમાણે સ્ત્રીએ પણુ સ્ વર યુક્ત મન - વચન - કાયાથી ગુપ્ત એવા અને એકલા સાધુને ખાંધી લે છે
मूलम् अह तत्थ पुणो णमयंति, रहकारो व र्णाम आणुपुव्वीए ।
बद्धे मिए व पासेणं, फंदते वि ण मुच्चए ताहे ॥ ९ ॥
અ : રથ મનાવનાર મસર નેમી ચક્રને નમાવે છે એ જ પ્રમાણે સ્ત્રીએ સાધુને પેાતાનાં આધીન કર્યા પછી પેાતાની ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરાવે છે તે પાશથી મધાયેલે સાધુ મૃગલ ની જેમ ફાસલાથી છૂટવા પ્રયત્ન કરવા છતાં તેમાંથી છૂટી શકતા નથી
मूलम् - अह से अणुतप्पई पच्छा, भोच्चा पायसं व विसमिस्सं ।
एव विवेग मादाय संवासो न वि कप्पए दविए ॥१०॥
અ
જેમ વિષમિશ્રિત દૂધપાક ભાગવીને પછી પદ્મનાપ કરે છે એ જ રીતે સ્ત્રીએથી બધાયેલ સાધુ પછી પશ્ચાતાપ કરે છે. માટે વિવેક ગ્રડ કરી મેાક્ષાથી સાધુએ સ્ત્રીઓના સહવાસ ન કરવા.
मूलस्- तम्हा उ वज्जए इत्थी, विसलित्तं व कंटगं नच्चा ।
ओए कुलाणि वसवत्ती, आधाए ण से वि जिग्ये ॥११॥
અર્થ
તે કારણથી સીએના સહવાસને છેડે, સ્ત્રીએને વિષ લેપટાવેલ કાંટાની જેમ જાણીને છેાડી દેવુ સ્ત્રીઓને વશવી પુરુષ ગૃહસ્થના ઘેર જઈને સ્ત્રી સાથે એકલેા વાર્તાલાપ કરે છે તે તે નિ થ ન કહેવાય
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૧
સૂયગડંગ સૂત્ર मूलम्- जे एवं उंछं अणुगिध्धा, अन्नयरा हुंति कुसीलाणं ।
सुतवस्सिए वि से भिक्खू, नो विहरे सह णमित्थीसु ॥१२॥ અર્થ : જે સાધુએ સ્ત્રીસહવાસ ને નિંદનિય કર્મમાં આસક્ત રહે તે સાધુ નથી પણ કુશીલ છે.
તે સાધુ ઉત્તમ તાપરવી હોય તો પણ સ્ત્રીઓની સાથે વિચરવું નહિ मूलम्- अवि धूयराहिं सुण्हाहि, धा[ह अदुव दासीहि ।
महतीहिं वा कुमारीहि, संथवं से न कुज्जा अणगारे ॥१३॥ અથ ; સાધુ પિતાની કન્યા કે પુત્રવધુ કે ધાયમાતા કે દાસી અથવા મોટી ઉમરની સ્ત્રી સાથે
કે કુમારિકા સાથે વાર્તાલાપ કે સંસર્ગ કરે નહિ. मूलम्- अदु णाईणं च सुहीणं वा, अप्पियं दठ्ठ एगया होइ ।
गिध्धा सत्ता कामेहि, रक्खणपोसणे मणुस्सोऽसि ॥१४॥ અર્થ : એકલા સ્ત્રી સાથે બેઠેલા સાધુને દેખીને તેને જ્ઞાતિજને કે તે સ્ત્રીને પતિ નારાજ થાય
કહેવા માંડે કે અન્યની જેમ આ સાધુ પણ કામમાં આસક્ત છે ને કહે છે કે આ સ્ત્રીનું
ભરણપોષણ કરો. કેમકે આ સ્ત્રીને તું પુરુષ છે मूलम्- समणं पि दणदासीणं, तत्थ वि ताव एगे कप्पति ।
____ अदुवा भोयणेहिं णहि, इत्थीदोसं संकिणो होति ॥१५॥ અર્થ : ઉદાસીન સાધુને સ્ત્રી સાથે એકાંતમાં વાર્તાલાપ કરતાં જોઈ ત્યાં તે વખતે કઈ ક્રોધિત
થઈ જાય. તેમ જ સ્ત્રીના દોષની શકા કરે અથવા એમ માને કે આ સ્ત્રી સાધુના માટે
આહાર તૈયાર કરી આપે છે मूलम्- कुव्वंति संथवं ताहिं, पब्भट्ठा समाहिजोगेहिं ।
तम्हा समणा ण समेति, आयहियाए सण्णिसेज्जाओ ॥१६॥ અર્થ : સમાધિયોગથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે એ વાતને સાધુ બરાબર જાણી–
આત્મહિત કરનારા તેઓ સ્ત્રીઓની સમીપમાં જતાં નથી. ટિપ્પણી :- સમાધિયોગ એટલે આત્મકલ્યાણ – ધર્મધ્યાનમાં – મન, વચન, કાયા વડે પ્રવૃત્તિ
કરાય તે જ સમાધિયોગ છે કે જે સાધુ સમાધિયોગ ભ્રષ્ટ થાય તે શિથિલાચારી છે. પાર્થસ્થ છે માટે સાધુપુરુષે–આત્મકલ્યાણ હિતેષ – સ્ત્રી પરિચયથી
દૂર રહેવું તેને સ સર્ગ ન કરે मूलम्- बहवे गिहाई अवहटु, मिस्सीभावं पत्थया य एगे।
धुवमग्गमेव पवयंति, वाया वीरियं कुसीलाणं ॥१७॥ અર્થ : ઘણું એક ઘર છોડીને પ્રવજ્યા ગ્રડણ કરીને મિશ્રભાવને સ્વીકારી લે છે ને કહે છે કે
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૪, ઉ. ૧
જે માર્ગને સ્વીકાર કર્યો છે તે જ મોક્ષ માર્ગ છે. એવા કુશીલ વચનોમાં જ શૂરા છે. અનુષ્ઠાનમાં નહિ ટિપ્પણી :- પાચ પ્રકારનાં સાધુ શિથિલાચારી છે. ૧ અવસન ૨. પાર્શ્વસ્થ ૩. સંસકત
૪. યથાશ્મદ ૫ કુશીલ આ પાંચે શિથિલાચારિઓ બોલવામાં જ શૂરા હોય છે. પોતે જે માર્ગને આચરણ કરે છે તેને જ મોક્ષ માર્ગ કહે છે. તેઓ માત્ર ઋદ્ધિ ગૌરવ, રસગરવ ને શાતા ગૌરવથી ફસાયેલ છે. તેનામાં સદ્દ.
અનુષ્ઠાનનું સામર્થ્ય હોતું નથી દ્રવ્યલિંગ ધારીઓ છે તે સાધુ કહી શકાય નહિ. मूलम-- सुध्धं रवति परिसाए, अह रहस्संमि दुक्कडं करेइ।
जाणंति य णं तहाविऊ, माइल्ले महासढेऽयं ति ॥१८॥ અર્થ : પખદામાં કુશીલ પુરુષે પિતાને શું કહે છે ને એકાંતમાં પાપાચરણ કરે છે. એવાની
ચેષ્ટા વડે જાણનાર વ્યક્તિ જાણે છે કે આ કુશીલ છે. માયાવી ને મહાશઠ છે. मूलम्- सयं दुक्कडं च न वदइ, आइट्ठो वि पकत्थइ बाले ।
वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥१९॥ અર્થ : અજ્ઞાની સાધુ પિતાનાં દુષ્કૃત્યને કહેતાં નથી પણ બીજે કે તેને પૂછે છે ત્યારે પિતાની
પ્રશંસા કરે છે. ગુરુદ્વારા કહેવામાં આવે કે તુ વેદેદય કાર્ય ન કર ત્યારે તે કુશીલ
શિષ્ય વારંવાર ગવાનિ અનુભવે છે. मूलम्- ओसिया वि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेयखेयन्ना।
पण्णा समन्निता वेगे, नारीणं वसं उवकसंति ॥२०॥ અર્થ: શ્રી પિષણને અનુભવ હોવા છતાંય, સ્ત્રીવેદને જાણનાર કેઈક પ્રજ્ઞાવંત હોય છતાંય
કે પુરુષ સ્ત્રીઓને અધિન બની દાસત્વ સ્વીકારે છે मूलम्- अवि हत्थपायछेदाय, अदुवा वध्धमंसउकते।
अवि तेयसामितावणाणि, तच्छिय खार्रासचणाई च ॥२१॥ અર્થ: આ સ્ત્રીઓનાં સપનાં કારણે હાથ-પગ છેદન થાય છે. તથા ચામડી તથા માંસને કાપી
લેવામાં અથવા અગ્નિથી જલાવવાને ચોગ થાય છે. તેમ જ વળી તેમનાં અગેનું છેદન
કરી ઉપર ખાર છટવાના તીવ્ર દંડને પેગ થાય છે. मूलम- अदु कण्णणासच्छेद, कंठच्छेदणं तितिक्खंति ।
इति तत्व पावसंतना, न य विति पुणो न काहिति ॥२२॥ અર્થ : અથવા ગમન કરનાર આ પાપી પુરુષને આ લોકમાં કોનું છેદન તથા નાકનું તથા
કંડનું છેદન સહન કરવું પડે છે. છતાંય એમ નથી કહેતા કે હવે હું ફરી આ પાપ
Page #63
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - सुतमेवमेस, इत्थीवेदेइ हु सुयक्खायं ।
एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ||२३||
અર્થ : આ પ્રકારે અમે સાંભળ્યું છે કે સ્ત્રીઓને સોંપર્ક ખરામ છે. આ પ્રકારે કાઇકનું કથન છે કે સ્ત્રીઓ કહે છે કે આ કાર્ય હવે કરીશ નહિ પણ આચરણ જુદું જ કરે છે. (કા'માં ફ્રી પ્રવૃત્ત થાય છે. )
मूलम् - अन्नं मणेण चितेति, वाया अन्नं च कम्णा अन्नं ।
तम्हाण सद्दहे भिक्खू, बहुमायाओ इत्थिओ णच्चा || २४||
અર્થ : સ્ત્રી મનથી અન્યનુ ચિંતન કરતી હેાય છે ને વચનથી ખીજુ ખેાલતી હેાય છે. ને કાયાથી આચરણ જુદું જ હોય છે તે કારણથી સ્ત્રીએને અહું માયાવી સમજીને સાધુઓએ તેમાં વિશ્વાસ ન કરવા.
मूलम् - जुवइ समणं बूया, विचित्तलंकारवत्थगाणि परिहित्ता ।
विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो ||२५||
અર્થ : કોઇ યુવાનસ્ત્રી ચિત્રવિચિત્ર વસ્ત્ર, અલકાર ધારણ કરીને સાધુ પાસે આવીને કહે ભયથી રક્ષા કરનાર હૈ સાધુ ! હું વિરકત થવા ઇચ્છુ છું. સયમ ગ્રહણ કરીશ મને ધર્મ સંભળાવેા.
मूलम् - अदु साविया पवाएणं, अहमंसि साहम्मिणी य समणाणं ।
जंतुकुमे जहा उवज्जोइ, संवासे विद्व विसोयेज्जा ॥ २६ ॥
૫૩
અર્થ : અથવા શ્રાવિકા હેાવાથી તે સ્ત્રી સાધુની પાસે આવે છે ને કહે છે કે હું' શ્રમણેાની સાધર્મિણી છું એમ કહીને નિકટ આવે છે જેમ અગ્નિપાસે લાખનેા ગાળે એગળી જાય છે એ જ રીતે વિદ્વાન પુરુષ પણ સ્ત્રીઓના સહવાસથી શીથિલવિહારી થઇ જાય છે. जोइउवगूढे, आसुऽभितत्ते णासमुवयाइ ।
एवित्थियाहि अणगारा, संवासेण णासमुवयंति ॥२७॥
मूलम् - जतुकुंभे
અર્થ : જેમ લાખનેા ઘડા અગ્નિના સ્પર્શથી જલ્દી તપ્ત થઇ નાશ પામે છે એજ રીતે સ્ત્રીએના સંપર્કથી સાધુપુરુષ સયમથી પતિત થઇ જાય છે.
मूलम्- कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगेवमाहिंसु ।
नोऽहं करेमि पावंति, अंकेसाहिणी ममेसत्ति ॥२८॥
અર્થ : પાપકર્મ કરનારને કેાઈ પુછવા આવે તેા એવુ કહે છે કે હું પાપકર્મ કરતા નથી આ સ્રી ખાલ્યાવસ્થાથી મારા ખેાળામાં બેસતી હતી.
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૪
અધ્યયન ૪, ઉં. ૧ मूलम्- बालस्स मंदयं बीयं, जं च कडं अवजाणइ भुज्जो ।
दुगुणं करेइ से पावं, पूयणकामो विसन्नेसी ॥२९॥ અર્થ : અજ્ઞાની પુરુષની બીજી મૂર્ખતા એ છે કે કરેલાં પાપનો ઈન્કાર કરે છે તેણે એક પાપ
કર્યું તેને છૂપાવવા માટે જૂઠું બોલવું. આમ તે ડબલ પાપ કરે છે તે જગતમાં પૂજા
ચાહે છે અને અસંયમની ઈચ્છા કરે છે मूलम्- संलोकणिज्जमणगारं, आयगयं नियंतणे णाहंसु ।
- વલ્થ ૨ તા; પાર્થવા, ૩ પાનાં રૂા અર્થ : દેખવામાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ નિમંત્રણ આપીને કહે કે હે ભવસાગરથી રક્ષા
કરનાર હે સાધુ! વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી આપ મારી પાસેથી સ્વીકારે. મૂજમવારમેવં વુક્ષેળા, નો રૂછે યારમાતું
बध्धे विसयपासेहि, माहेमावज्जइ पुणो मंदे ॥त्तिवेमि ॥३१॥ અર્થ : આ પ્રકારના પ્રલોભનને સાધુ જગલી પ્રાણીને વશ કરવા માટે ચેખાના દાણાની માફક
સમજે, ને ઘરે આવવા ઈછા પણ ન કરે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની પુરુષ મોહ. પ્રાપ્ત કરે છે એમ હું કહું છું
इति चतुर्थध्ययनस्य प्रथमोदेशकः
Page #65
--------------------------------------------------------------------------
________________
चतुर्थमध्ययने द्वितीयोदेशकः
પૂર્વભૂમિકા – ચેથા અધ્યયનને પહેલે ઉદ્દેશક પૂર્ણ થયે હવે બીજે ઉદ્દેશક શરૂ થાય છે. આમાં સ્ત્રીઓમાં આસક્ત થયેલ ચારિત્ર ભ્રષ્ટ સાધુની કેવી દશા થાય છે તે બતાવવામાં આવ્યું છે. આજ ભવમાં ભયંકર વિટંબણુઓ સહન કરવી પડે છે. ને કર્મબંધન પણ થાય છે મૂ-૪ સપા જોન્ગ, મોમી પુણો વિરજોm
भोगे समणाणं सुणेह, जह भुंजंति भिक्खुणो एगे ॥१॥ અર્થ : વિરકત સાધુ ભોગમાં ચિત્તને ન જોડે. કામગમાં મન જાય તે તેને તરત ત્યાગ કરે.
કોઈક (શિથિલાચારી શ્રમણ) સાધુ ભોગ ભોગવે તે તેને કેવી વિટંબણું થાય છે
તે હવે સાંભળે मूलम्- अह तं तु भेदमावन्नं, मुच्छियं भिक्खु काममतिवटै ।
पलिभिदिया णं तो पच्छा, पादुध्धटु मुध्धि पहणंति ॥२॥ અર્થ ત્યાર પછી ચારિત્ર્યથી ભ્રષ્ટ અને સ્ત્રીમાં આસક્ત વિષયભેગમાં મુછવાળા તે સાધુને
પિતાને વશ થયેલા જાણીને પછી (તે સ્ત્રી) પિતાના પગને તેના મસ્તક પર
પ્રહાર કરે છે. मूलम्- जइ केसिया णं मए भिक्खू, णो विहरे सह गमित्थीए ।
केसाण वि ह लुचिस्सं, नन्नत्थ मए चरिज्जासि ॥३॥ અથ ! વળી કેશવાળી સ્ત્રી (કહે છે) મારી સાથે વિહાર ન કરી શકતા હે તે હે ભિક્ષુ ! હું
આજ સ્થળે કેશને લેચ કરીશ. મારા વિના અન્ય સ્થળે આપ જશો નહિ ટિપ્પણું –સ્ત્રીઓ કેશના કારણે વધારે સુંદર લાગતી હોય છે સાધુમાં આસકત સ્ત્રી
સાધુને કહે છે જે તમને મારા કેશના કારણે કહેવામાં સ કોચ થતો હોય તો હુ આ કેશને હમણાં ને હમણાં જ ખેચી નાખીશ પણ મને છોડીને ક્ષણમાત્ર
બહાર ન જશે એવી મારી પ્રાર્થના છે मूलम्- अह णं से होइ उवलद्धो, तो पेसति तहामूहि ।
अलाउच्छेदं पेहेहि, वग्गुफलाइं आहराहि त्ति ॥४॥ અર્થ ? ત્યાર પછી તે સાધુ પિતાને વશ થઈ ગયું છે એમ જાણીને તે સાધુને દાસની માફક
કાર્યમાં પ્રેરે છે. તુંબડાને સુધારવા માટે છરી લાવે તેમ જ મારા માટે સારાં ફળો લઈ આવે. વિગેરે કાર્યો બતાવે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૪, ઉ. ૨
मूलम्- दारुणि सागपागाए, पज्जोओ वा भविस्सइ राओ ।
पायाणि य मे रयावेहि, एहि ता मे पिट्ठओ मद्दे ॥५॥ અર્થ : શાક આદિ પકાવવા માટે લાકડા લાવે. રાત્રે પ્રકાશ કરવા તેલ લાવે. મારા પાત્રોને
તથા પગને રંગી દે પ્રથમ અહી આવે અને મારા પીઠનું મર્દન કરી આપો. ટિપ્પણી – ચારિત્ર્યભ્રષ્ટ સાધુને સ્ત્રીઓ પિતાનાં આધીન થયેલા જાણી શુ કરાવે છે તે
બતાવ્યું છે. શાક વિગેરે પકવવા માટે જંગલમાંથી લાકડા કાપી લાવે. રાત્રે પ્રકાશ માટે તેલ જોઈશે તે બજારમાંથી લઈ આવો મારા પાત્રા રંગી આપે હાથ-પગ લાલ રંગથી રંગી આપે. તમામ કામ છડી પહેલાં મારી પાસે આવી જા હું રસેઈ કરતાં થાકી ગઈ છું. મારી પીઠ પર માલિસ
કરી દે. નવા શુ બેઠા છે ? આ પ્રકારની આજ્ઞાઓને આધિન થવું પડે છે. मूलम्- वत्थाणि य मे पडिलेहेहि, अन्नं पानं य आहराहित्ति ।
गंधं च रजोहरणं च, कासवगं च मे समणुजाणाहि ॥६॥ અર્થ : હે સાધે ! મારા માટે નવા વસ્ત્રો લાવો, અન્ન પાણીની સગવડ કરે, સુગંધી પદાર્થો
લાવે. રજોહરણ (સાવરણું) લાવે મારા કેશ ઉતારવા હજામને લા. मूलम्- अदु अंजणि अलंकारं, कुक्कययं मे पयच्छाहि ।
लोद्धं च लोध्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥७॥ અર્થ : મારા માટે અંજન ડબી તથા ભૂષણ તથા વીણા લાવી આપ લેધર અને લોધરના
ફૂલે પણ લાવે અને વાંસળી ને પૌષ્ટિક ઔષધની ગુટિકા પણ લાવી આપે. (જેથી
સદા યુવતી બની રહું.) मूलम्- कुटुं तगर च अगुरुं, संपिटुं सम्मं उसिरेणं ।
तेल्लं मुहभिलिजाए, वेणुफलाई संनिधानाए ॥८॥ અર્થ : ઉશીરના પાણીની સાથે સારી રીતે પીસીને કુષ્ટ-કમળની ગધશી યુકત સુગંધી દ્રવ્ય તગર,
અગર, ચદન મને લાવી આપે મુખને લગાડવા માટે સુગધી તેલ અને વસ્ત્રો રાખવા માટે વાંસની બનેલી પેટી લાવે. ટિપ્પણી – ઉશીર એટલે ખસના મૂળ સાથે સેટેલાં દ્ર. કુષ્ટને અર્થ કમળની
ગધથી યુકત સુગંધી દ્રવ્યો. તગર-અગર આ બધા સુગંધી દ્રવ્યો છે. તે શય્યાની શોભા માટે તગરની ઈચ્છા રાખે, મુખની શોભા માટે સુગ ધી તેલની
ઈચ્છા રાખે, કપડા વિગેરેની રક્ષા માટે પેટીની ઈચ્છા રાખે. मूलम्- नंदीचूण्णगाइं पाहराहि, छत्तोवाणहं च जाणाहि ।
सत्थं च सूवच्छेज्जाए, आणिलं च वत्थयं रयाहि ॥९॥ અર્થ : નદીચૂર્ણ હોઠ રમવા માટે લાવે. છત્રી તથા જેડા લાવે. શાકભાજી સમારવા માટે છરી
લાવે. મારા માટે નીલ રંગનું વસ્ત્ર રગાવી આપે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૭
મૂયગડાંગ સૂત્ર मूलम्- सुफणि च सागपागाए, आमलगाइं दगाहरणं च ।
तिलगकरणि मंजणसलागं, घिसु मे विहूणयं विजाणेहि ॥१०॥ અર્થ : હે પ્રિય! શાક પકવવા તપેલી લાવે આંબળા તથા પાણી રાખવા માટે વાસણ લા. તિલક
કરવા તથા અંજન આંજવા માટે સબી લાવે, ચીમકાળમાં હવા કરવા માટે પંખે લાવી આપે. मूलम्- संडासगं च फणिहिं च, सीहलिपासगं च आणाहि ।
__ आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥११॥ અર્થ : નાકની અંદરનાં વાળ કાઢવા માટે ચીપિઓ લાવે. વાળ ઓળવા માટે દાંતિઓ તથા
કાંસકી લાવો. વેણી બાંધવા માટે ઊનની જાળી લાવે. મોઢું જોવા માટે દર્પણ લાવે.
દાંત સાફ કરવા માટે દંતમંજન લાવે. मूलम्- पूयफलं तंबोलयं, सुईसुत्तगं च जाणाहि ।
कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणंच ।।१२॥ અર્થ : સોપારી તથા પાન લાવે. સોઈ-દરા લાવે. પેશાબ કરવા ભાજન લાવે સૂપડું તથા
ખાંડણિયું લાવે. ક્ષાર ગાળવાનું વાસણ લાવે. मूलम् चंडालगं च करगं च, वच्चघरं च आउसो खणाहि ।
सरपाययं च जायाए, गोरहगं च सामणेराए ॥१३॥ અર્ય : હે આયુષ્યમાન! દેવપૂજન માટે તાંબાનુ ભાજન તથા મધુપાત્ર લા. પાયખાનાની સગવડ
કરાવે. એ બધી વસ્તુઓ મારા માટે લાવે-બનાવે. પુત્રને રમવા માટે એક ધનુષ્ય
તથા બળદ અને રથ લાવો मूलम्- घडियं च संडिडिमर्य च, चेलगोलं कुमारभूयाए।
वासं समभिआवण्णं, आवसहं च जाण भत्तं च ॥१४॥ અર્થ : માટીની ઢિંગલી તથા વાજું લાવી આપો કુમારને રમવા માટે કપડાનો બનાવેલે દડો
લાવો વષકાળ નજીક આવે છે તે માટે ઘરને રીપેરીંગ કરાવે તેમ જ અનાજ પણ લાવી આપો मूलम्- आसंदियं च नवसुत्तं, पाउल्लाइं संकमाए ।
अदु पुत्तदोहलढाए, आणप्पा हवंति दासा वा ॥१५॥ અર્થ: નવીનસૂત્રથી ગૂંથેલી બેસવા માટે માંચી લાવો બહાર ફરવા માટે લાકડાની પાદુકા લાવે.
મારા પુત્રના દોહદ માટે અમુક વસ્તુઓ લાવે છે. આ પ્રકારે સ્ત્રી દાસની માફક ગણી
વિવિધ આજ્ઞાઓ કરે છે. मूलम्- जाए फले समुप्पन्ने, गेण्हेसु वा णं अहवा जहाहि ।
अह पुत्तपोसिणो एगे, भारवहा हवंति उट्ठा वा ॥१६॥ અર્થ: પુત્પત્તિ થવી તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે પછી સ્ત્રી કેધિત થઈ કહે છે કે આ
પુત્રને ખેાળામાં અથવા તેનો ત્યાગ કરે. કોઈ કઈ પુરૂષ પુત્રના પિષણ માટે ઊંટની જેમ ભાર વહન કરે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૪, ઉ. ૨
मूलय- राओ वि उद्विया संता, दारगं च संठवंति धाई वा ।
सुहिरामणा वि ते संता, वत्थधोवा हवंति हंसा वा ॥१७॥ અર્થ: રાત્રીનાં ઊઠીને ધાત્રીના માફક બાળકને ગેદમાં લે છે. તે અત્યંત શરમાઈને પણ બેબીની
માફક પોતાના સંતાનના વસ્ત્ર ધુએ છે. मूलम्- एवं बहुहि कयपुव्वं, भोगत्थाए जेऽभियावन्ना ।
दासे मिइव पेसे वा पसुभूतेव से ण वा केई ॥१८॥ અર્થ : આ પ્રકારે ઘણાં મનુષ્યએ પહેલાં કર્યું છે. જે મનુષ્ય ભેગને માટે સાવધ કાર્યમાં આસકત છે
તેઓ દાસ, મૃગ ને પ્રેષ્યની પશુ સમાન છે અથવા સર્વથી અધમ છે. मूलम्- एवं खु तासु विन्नप्पं, संथवं संवासं च वज्जेज्जा ।
तज्जातिया इमे कामा, वज्जकरा य एवमक्खाए ॥१९॥ અર્થ : સ્ત્રીઓનાં વિષયમાં આ પ્રમાણે કથન કરેલ છે. તેથી સાધુએ સ્ત્રીઓને પરિચય તથા સહ
વાસ છોડી દેવે કારણ કે સ્ત્રીઓનાં સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા કામગ પાપને ઉત્પન્ન
કરે છે એમ શ્રી તિર્થંકર દેવાએ કહ્યું છે. मूलम्- एवं भयं ण सेयाय, इ इ से अप्पगं निरुभित्ता ।
___णो इत्थि णो पसुं भिक्खू, णो सयं पाणिणा णिलिज्जेज्जा ॥२०॥ અર્થ : સાધુ સ્ત્રી સંસર્ગથી પૂકત ભય તથા અકલ્યાણનું કારણ જાણી સ્ત્રી સંસર્ગથી સાધુએ
પિતાના આત્માને દૂર રાખવે સ્ત્રી તથા પશુને પિતાનાં હાથથી સ્પર્શ ન કરે. मूलम्- सुविसुद्धलेसे मेहावी, परिकिरियं च वज्जए नाणी ।
मणसा वयसा कायेणं, सवफाससहे अणगारे ॥२१॥ અર્થ ? જ્ઞાની પુરૂષ વિશુદ્ધ વેશ્યાવાળા મેઘાવી (પડિત) અન્યની ક્રિયા પુત્રાદિ સેવાને ત્યાગ કરે.
મન - વચન-કાયાથી - શીત - ઉષ્ણ સર્વ સ્પર્શીને સહન કરે તે જ અણગાર સાધુ છે. मूलम्- इच्चेवमाहु से वीरे, धूयरए धूयमोहे से भिक्खु ।
तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वएज्जासि ॥त्तिबेमि ॥२२॥ અર્થ : જેણે સ્ત્રીસ ૫ર્કજન્ય કર્મોને દૂર કર્યા છે, રાગદ્વેષ જનિત મહને ત્યાગ કર્યો છે તે સાધુ
છે એમ વીર પ્રભુએ કહ્યું છે. તે માટે નિર્મળ ચિત્તવાળે અને સ્ત્રીપરિચયથી મુકત એ સાધુ એક્ષપ્રાપ્તિ પયં ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે એમ હું કહું છું.
इति द्वितीयोदेशकः चतुर्थ अध्ययनं समाप्तम्
Page #69
--------------------------------------------------------------------------
________________
अथ नरकविभक्तिनामक पंचम-अध्ययनम् પૂર્વભૂમિકા – ચોથું અધ્યયન પૂર્ણ થયું. હવે પાંચમાં અધ્યયનની શરૂઆત થાય છે. સ્ત્રી-પરિસહ જીત ઘણું કઠણ છે સ્ત્રીવશ પુરૂષ અવશ્ય નરકમાં જાય છે નરકમાં કેવી વેદના સહન કરે છે તેનું નિરૂપણ આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. मूलम्- पुच्छिस्सहं केवलियं महेसि, कहं भितावा णरगा पुरस्था।
अजाणओ मे मूणि बूहि जाणं, काहं तु बाला नरयं उविति ॥१॥ અર્થ ? મેં કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીને પૂછયું હતું કે નરકમાં કેવી પીડા હોય છે? હું
ભગવાન, આ૫ આ વાત જાણે છે તેથી નહિ જાણનાર એવા મને કહો અજ્ઞાની કેવી
રીતે નરકને પામે છે? मूलम्- एवं मए पुढे महाणुभावे, इणमोऽब्बवी कासवे आसुपुन्ने ।
पवेदइस्सं दुहमठ्ठदुग्गं, आदीणियं दुक्कडियं पुरत्था ॥२॥ અર્થ આ પ્રમાણે મારા પૂછવાથી મોટા માહાસ્યવાળા કાશ્યપગોત્રી, શીધ્ર પ્રજ્ઞાવત મહાવીર
સ્વામીએ આ પ્રમાણે કહ્યું કે નરક દુઃખદાયિ છે. દીન લોકેનું નિવાસસ્થાન છે. પાપી જીવો
ત્યાં રહે છે તે હવે કહું છું. मूलम्- जे केइ बाला इह जीवियट्ठी, पावाई कम्माइं करंति रुद्दा ।
ते घोररूवे तमिसंधयारे, तिव्वाभितावे नरए पडंति ॥३॥ અર્થ : આ લોકમાં પ્રાણુઓને ભય ઉત્પન્ન કરાવનાર, અજ્ઞાની જીવ, જીવન માટે હિંસાદિ પાપકર્મ
કરે છે. તે જ મહાભયપ્રદ એવા અંધકારયુકત અત્યંત તીવ્ર દુખવાળા એવા નરકમાં
ઉત્પન્ન થાય છે. मूलम्- तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसई आयसुहं पडुच्चा ।
जे लसए होई अदत्तहारी ण सिक्खई सेयवियस्स किचि ॥४॥ અર્થ : જે પિતાના સુખ માટે ત્રસ ને સ્થાવર જીને દયારહિત થઈને મારે છે તે બીજાને
મારવાના સ્વભાવવાળ હોય છે તે ચેરી કરનાર હોય છે તે સેવવા યોગ્ય સંજમન
ડું પાલન કરતું નથી તે છે નરકમાં ઉત્પન્ન થાય છે. मूलम्- पागन्भि पाणे बहुणं तिवाति, अनिव्वुए घायमुवेति बाले ।
णिहो णिसं गच्छइ अंतकाले, अहो सिरं कटु उवेइ दुगं ॥५॥ અર્થ : જે પુરૂ પાપ કરવામાં ધૃષ્ટતાવાળા હોય છે, તે ઘણું પ્રાણીઓને ઘાત કરે છે, તે ઘણા
ક્રોધી હોય છે એવા અજ્ઞાની આત્મા મૃત્યુ પછી નીચે અંધકારવાળા સ્થાનમાં જાય છે માથું નીચે કરી દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થાય છે
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૫, ઉ. ૧
मूलय्- हण छिदइ मिदह णं दहेति, सद्दे सुणिता परहम्मियाणं ।
ते नरगाओ भर्याभन्नसन्ना, कंखंति के नाम दिसं वयामो ॥६॥ અર્થ : પરમાધામીઓનાં મારે, છેદન કરે, ભેદન કરે, બાળે એ શબ્દોને સાંભળીને જેની ભયથી
સજ્ઞા નાશ પામી છે તે જ ઇચ્છે છે કે અમે કઈ દિશામાં જઈએ. यूलम्- इंगालरासिं जलियं सजोति, तत्तोवमं भूमिमणुक्कमंता।
तेडज्झमाणा कलुणं थणंति अरहस्सरा तत्थ चिरद्वितीया ॥७॥ અર્થ : જલતી એવી અગારાની રાશિ, જતિ સહિત, ભૂમિ સમાન ભૂમિ પર ચાલતાં, દાઝતાં,
કરૂણું કરી શબ્દોથી રૂદન કરતાં હોય છે. બહુ જોરથી પ્રકટપણે ઘણુ કાળ પર્યન્ત
નરકવાસમાં નિવાસ કરે છે. मूलम्- जह ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया ।
तरंति ते वेयरणि भिदुग्गं, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥८॥ અર્થ : હે શિ! તમે સાંભળ્યું છે? વૈતરણી નદી અતિ તીક્ષ્ણ ધારવાળી, તીક્ષણ પ્રવાહવાળી તે
નદીમાં બાણથી પ્રેરણા કરાયેલા ને ભાલાથી ભેદીને ચલાવવા માટે નરકનાં જીવને
નાખવામાં આવે છે. (તરે છે) मूलम्- कोहि विज्झंति असाहुकम्मा, नावं विते सइविप्पहूणा ।
अन्ने तु सूलाहिं तिसूलियाहि, दोहाहिं विद्वद्भूणा अहेकरंति ॥९॥ અર્થ ? નાવ પર બેસીને આવતાં નારકીના જેને પરમાધામી ગાળામાં ખીલા નાખે છે, વધે છે,
સ્મૃતિરહિત કરી નાંખે છે અને બીજા નરકપાલે લાંબા શૂળથી ત્રિશુળથી ભેદે છે ને
નીચે ફેકે છે मूलम्- केसि च बंधितु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि ।
कलंबुया वालुय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥१०॥ અર્થ • કઈ એક નારકી જવાને ગળામાં શીલા બાંધીને ઊંડા પાણીમાં ડૂબાવે છે. બીજા પરમાધામી
દેવે તપેલી રેતીમાં તથા અગ્નિમાં નાખી પકવે છે તથા મુર્મરા અગ્નિમાં આમતેમ ફેરવીને
પકાવે છે. मूलम्- आसूरियं नाम महाभितावं अंधं तमं दुप्पतरं महतं ।
उढं अहेयं तिरियं दिसासु, समाहिओ जत्थऽगणी झियाई ॥१॥ અર્થ : અસૂર્ય નામક નરક, મહાન તાપયુક્ત, અત્યંત અંધકારયુકત, દુસ્તરયુકત મહાન છે. એ
નરકવાસમાં ઉપર નીચે તથા તિરછી દિશાઓમાં સારી રીતે રહેલ અગ્નિ પ્રજવલિત છે ટિપ્પણી - જ્યાં સૂર્યના દર્શન થતાં નથી, ઘેર સતાપથી ચુકત છે સર્વત્ર અગ્નિ છે, ત્યાં
નરકમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
સૂગડાંગ સૂત્ર मूलम्- जंसी गुहाए जलणेऽतिउट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो ।
सया य कलुणं पुण धम्मट्ठाणं, गाढो वणीयं अतिदुक्ख धम्मं ॥१२॥ અર્થ : જે નરકમાં ગુફાના આકારમાં સ્થાપિત અગ્નિમાં પિતે કરેલા દુષ્કથી અજ્ઞાન ને સંજ્ઞા
વિનાને થઈને બળતો રહે છે, હંમેશાં તાપનું સ્થાન, કરૂણાજનક સ્થાન, નરકના જીને
પ્રાપ્ત થાય છે. અત્યંત દુઃખ પમાડવું તે જ તેને સ્વભાવ છે. मूलम्- चत्तारि अगणिओ समारभित्ता जहि कूरकम्माऽभि तवेति बाले ।
ते तत्थ चिटुंतऽभितप्पमाणा मच्छा व जीवं तुवजोइपत्ता ॥१३॥ અર્થ ; નરકભૂમિમાં કર્મ કરવાવાળાને પરમાધામી દેવો ચારે દિશાઓમાં અગ્નિ પ્રગટ કરીને ' અજ્ઞાની જીને તપાવે છે. જેમ આગની સમીપ આવેલ માછલી તઠપે છે તેમ નારકી
જીવ અહીં ત્યાં ભાગવા અસમર્થ હોવાથી ત્યાંજ અગ્નિમાં તડપે છે मूलम्- संतच्छणं नाम महाहितावं, ते नरया जत्थ असाहूकम्मा ।
हत्थेहि पाएहि य बंधिऊणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥१४॥ અર્થ : મહાતાપ દેવાવાળી સંતક્ષણ નામે નરક છે. જેમાં ખરાબ કામ કરનારને પરમાધામી દે
હાથમાં કુહાડી લઈ તે નારકનાં જીનાં હાથપગ બાંધીને લાકડાની માફક છેલી નાખે છે. मूलम्- रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नुत्तमंगे परिवत्तयंता ।
पयंति णं रइए फुरते, सजीवमच्छेव अयोकवल्ले ॥१५॥ અર્થ : વળી પરમાધામી દેવે તે નારક જીવોનું લેહી બહાર કાઢે છે અને તે લેહીને લેવાની
ગરમ કઢાઈમાં નાખી, જે પ્રમાણે જીવતી માછલીઓને તળવામાં આવે છે તે પ્રમાણે નારક જીને ઉંચા નીચા કરી તળવામાં આવે છે તે વખતે તે નારક જીવે દુખથી તરફડે છે. તન્યા પહેલાં તેના શરીરને મસળવામાં આવે છે તેથી તેના શરીર સૂજેલા હોય છે
અને તેમના મસ્તકના ચૂરેચૂરા કરી નાખે છે मूलम्- नो चेव णं तत्थ मसीभवंति, ण मिज्जति तिब्बभिवेयणाए ।
तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥१६॥ અર્થ: તે નારકીના જીવે ત્યાં નારકીમાં અગ્નિમાં બળવા છતાં ય ભસ્મ થતાં નથી, તીવ્ર વેદના
છતાં ય મરતાં નથી, નરકની પીડાને ભેગવતાં દુઃખી થઈને પીડાને અનુભવ કરે છે. मूलम्- तहिं च ते लोलणसंपगाढे, गाढं सुत्तत्ते अणि वयंति ।
न तत्थ सायं लहती भिदुग्गे, अरहिया भितावा तहवी विति ॥१७॥ અર્થ: તે નરકમાં વિશેષ ગાઢ અગ્નિથી વ્યાપ્ત, અત્યંત તાપથી તપેલી અગ્નિ પાસે નરકના જીવો
જાય છે. તે દુસહ અગ્નિમાં બળતાં સુખ પામતાં નથી તેઓ મહાતાપથી તપેલા હોય છે, છતાં ય તે વધારામાં પરમાધારમી દેવે તેના શરીર પર ગરમ તેલ વિગેરે છાંટી વધુ બાળે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૫, ઉ ૧.
मूलम्- से सुच्चई नगरवहेव सद्दे, दुहोवणीयावि पयाणि तत्थ ।
उदिण्ण कम्माण उदिण्णकम्मा, पुणो पुणो ते सरहं दुहेति ॥१८॥ અર્થ ? ત્યાર પછી નરકમાં નગરના વિનાશ સમાન ભયંકર શબ્દ સંભળાય છે. કરૂણામય શબ્દ
સંભળાય છે કર્મો ઉદયમાં આવેલાં છે તેવા જીને પરમાધામીઓ વારંવાર ઉત્સાહથી
દુઃખ આપે છે मूलम्- पाणेहि णं पाव विओजयंति, तं मे पवक्खामि जहातहेणं ।
दंडेहि तत्था सरयंति बाला, सव्वेहिं दं.हिं पुराकहि ॥१९॥ અર્થ : પાપી પરમાધામી નરકનાં જીવોનાં અગોપાંગ કાપી અલગ અલગ કરે છે. તેનું કારણ
તમેને જેમ છે તેમ કહી બતાવું છુ. અજ્ઞાની પરમાધામી પૂર્વે કરેલાં પાપકર્મોને યાદ
કરાવીને નારકીઓને પીડા આપે છે. मूलम्- ते हम्ममाणा गरगे पडंति, पुन्ने दुरूवस्स महाभितावे ।
ते तत्थ चिटुंति दुरूवभक्खी, तुटुंति कम्मोवगया किमोहिं ॥२०॥ અર્થ: તે નારકીના - પરમાધામી વડે હણાતા અન્ય નરકમાં જયાં મહાકષ્ટ દેવાવાળી વિષ્ટા,
તથા મૂત્રથી ભરેલ હોય છે તેમાં પડે છે ત્યાં વિષ્ટા મૂત્રાદિનાં ભક્ષણ કરતા થકાં લાંબા
કાળ સુધી રહે છે સ્વકર્મને વશીભૂત થઈ કીડાઓ દ્વારા કપાય છે. मूलम्- सया कसिणं पुण धम्मट्ठाणं, गाढोवणीयं अतिदुक्खधम्म ।
_ अंदूसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥२१॥ અર્થ સદા સમથ સ્થાન ઉષ્ણ હોય છે કે તે સ્થાન નિધત્ત નિકાચિત્ત કર્મો દ્વારા પ્રાપ્ત થયેલ છે.
અતિ દુઃખ આપવાને ધર્મ સ્વભાવ છે. ત્યાં નરકપાળે નારક જીના શરીરને તોડીને,
મરડીને, બેડીના બંધનમાં નાખે છે. તેનાં માથામાં કાણું પાડી પીડા આપે છે. मूलम्- छिदति बालस्स खुरेण नक्कं, उढे वि छिदंति दुवेवि कण्णे ।
जिन्भं विणिक्कस्स विहत्थिमित्तं, तिक्खाहिं सूलाहिरुभितावयंति ॥२२॥ અર્થ : અજ્ઞાની નારકીના જીવોની નાસિકા ને હોઠને અસ્ત્રથી કાપે છે ને બને કાન પણ કાપે છે
એકવેંત જીભને ખેંચીને તીણ શૂળથી વીંધીને દુઃખ આપે છે मूलम्- ते तिप्पमाणा तलसंपुडं व, राइंदियं तत्थ थणंति बाला।
____गलंति ते सोणियपूयमंसं, पज्जोइया, खार पइद्धियंगा २३॥ અર્થ : જેના અગમાંથી લોહી ટપકી રહ્યું છે એવા તે નારકી અજ્ઞાની સુકકા તાડન પત્ર સમાન
રાત્રિ દિવસ તે નરક સ્થાનમાં રૂદન કરે છે. આગમાં બળતા અગે પર ક્ષાર લગાડે છે, રક્ત, પરૂ ને માંસ શરીરમાંથી ઝરતાં રહે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ સૂત્ર मूलम्- जइ ते सुया लोहितपूयपाइ, बालागणी तेअगुणा परेणं ।
कुंभी महंताहिय पोरसिया, समुसिता लोहियपूयपुण्णा ॥२४॥ અર્થ : લેહી તથા પરૂને પકવનારી નવીન અગ્નિના તાપ સમાન જેનો ગુણ છે, અત્યત તાપ
યુક્ત પુરૂષ પ્રમાણથી અધિક, રકત ને પરૂથી ભરેલી ઉંચી કુંભી નામની નરકભૂમિ કદાચિત
તમે સાંભળી હશે? मूलम्- पक्खिप्प तासु पययंति वाले, अट्टस्सरे ते कलुणं रसंते ।
तण्हाइया ते तउ तंब तत्तं, पज्जिज्जमाणाऽट्टस्सरं रसंति ॥२५॥ અર્થ : તે રક્તને પરૂથી ભરેલી કુંભમાં પરમાધામીઓ અજ્ઞાની નારકીના જીવને તે આર્તનાદ
કરતાં કરૂણ સ્વરથી રડતાં તેમાં નાખીને પકવે છે. તૃષાથી વ્યાકૂળ તે નારકીઓને પરમા
ધામીઓ ગરમ સીસું તથા તાંબુ પીવડાવતાં તે આર્તસ્વરે રૂદન કરે છે. मूलम्- अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुवसत्ते सहस्से ।
चिटुंति तत्था बहुकुरकम्मा, जहा कडं कम्म तहासि भारे ॥२६॥ અર્થ : આ મનુષ્યભવમાં થોડા સુખના લાભથી જે પિતાના આત્માને ઠગે છે તે સેંકડે હજારો
વાર નીચ ભવ પામી એ નરકમાં રહે છે જેવા પૂર્વજન્મમાં કર્મો કર્યા હોય તેને તેવી
પીડા પ્રાપ્ત થાય છે. मूलम् समज्जिणित्ता कलुसं अणज्जा, इटेहि कंतेहि व विप्पहणा ।
ते दुब्भिगंधे कसिणे च फासे, कम्मोवग। कुणिमे आवसं ति ॥ तिबेमि ॥२७॥ અર્થ : અનાર્ય પુરૂષ પાપકર્મ ઉપાર્જન કરી ઈષ્ટને પ્રિયથી રહિત, દુર્ગાથી ભરેલ અશુભ
સ્પર્શવાળા માંસ ને લેહીથી ભરેલ નરકમાં કર્મથી વશીભૂત થઈ નિવાસ કરે છે એ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે
इति पंचमाध्ययनस्य प्रथमोद्देशक :
Page #74
--------------------------------------------------------------------------
________________
पंचमाऽध्ययनस्य द्वितीयोदेशकः પૂર્વભૂમિકા – પાંચમાં અધ્યનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે. હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. આને પણ પહેલાં ઉદ્દેશક સાથે સબંધ છે આમાં પણ એ જ વસ્તુને વિસ્તારથી જણાવી છે. मूलम्- अहावरं सासयदुक्खधम्म, तं मे पवक्खामि जहातहेणं ।
बाला जहा दुक्कडकम्मकारी, वेदंति कम्माइं पुरे कडाइं ॥१॥ અર્થ ? ત્યાર પછી હમેશાં દુઃખ આપવું એ જ જેનો ધર્મ છે એવા બીજા નરક સંબધમાં તમને
યથાર્થરૂપે હું કહીશ જે રીતે પાપકર્મ કરનાર અજ્ઞાની છ પૂર્વે કરેલાં પોતાના કર્મનું
વેદન કરે છે मूलम्- हहिं पाएहि य वंधिऊण, उदरं विकत्तंति खुरासिएहि ।
गिण्हित्तु वालस्स विहत्तुं देह, बद्धं थिरं पिट्ठओ उद्धरंति ॥२॥ અર્થ : પરમાધામી દેવે હાથ ને પગ બાંધીને અસ્ત્રાથી અને તલવારથી નારકીના પેટને ચરે છે - અજ્ઞાની નારકીને પકડીને તેના શરીરને ભેદી ઘાયલ કરી, તેમને પકડીને પીઠની પાછળની
ચામડીને બળાત્કારથી ઉખેડી નાંખે છે मूलम्- वाहू पकत्तंति य मूलओ से, थूलं वियासं मुहे आडहंति ।
रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विज्झंति तुदेण पिढे ॥३॥ અર્થ : નરકપાળ નારકીના જીવની ભૂજાઓને મૂળમાંથી કાપે છે. મુખને ફાડીને લોખંડના તપાવેલા
ગેળા નાખીને નારકીને બાળે છે. તપ્ત રથમાં જેડીને પૂર્વે કરેલાં પાપકર્મોનું સ્મરણ
કરાવે છે. અજ્ઞાની નારકીના જીને કેજથી ચાબુકથી પીઠનાં ભાગમાં મારે છે. मूलम्- अयं व तत्तं जलियं संयोइ, तउवमं भूमिमणुक्कमंता ।
ते डज्जमाणा कलुणं थणंति, उसुचोइथा तत्तजुगेसु जुत्ता ॥४॥ અર્થ : તપાવેલા લોખંડના ગળા સમાન જતિ સહિત જલતી ભૂમિની ઉપમા ચોગ ભૂમિમાં
ચાલતાં નારકીના છ બળતાં થકા, બાણુના આગલા ભાગથી મારતાં પ્રેરિત કરાયેલા તપેલી
ધૂસરીમાં જોડવાથી કરૂણાયુક્ત રૂદન કરે છે. मूलम्- वाला बला भूमिमणुक्कमंता, पविज्जलं लोहपहं तत्तं ।
जंसि भिदुग्गंसि पवज्जमाणा, पेसेव दंडेहिं पुराकरंति ॥५॥ અર્થ : અજ્ઞાની નારકીના જીને બળાત્કારથી બળેલા લેહમાર્ગ સમાન તપ્તહી તથા પરના કિચડવાળી
ભૂમિપર ચલાવતાં થકા ખરાબ રીતે બૂમ પાડે છે જેમાં અતિ કઠણ સ્થાન પર ચાલવા પ્રેરિત કરીને બળદની જેમ દંડાઓ વડે ચલાવે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- ते संपगाढंसि पवज्जमाणा, सिलाहि हम्मति निपातिणीहि ।
संतावणी नाम चिरद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा ॥६॥ અર્થ : જે નરકનાં જીવે અસહ્ય વેદનાયુક્ત નરકમાં ગયા થકા સન્મુખ આવતી પત્થરની શિલાથી
હણાય છે, પીડા પામે છે. સંતાવાણી નામે નરકકુંભી ઘણાં લાંબા કાળની સ્થિતિવાળી છે.
જેમાં પાપકર્મ કરવાવાળા જી ઘણું લાંબા કાળ સુધી ખેને ભોગવે છે. मूलम्- कंदूसु पक्खिप्प पयंति बालं, तओ वि दड्डा पुण उप्पयंति ।
ते उड्डाकाएहि पखज्जमाणा, अवरहिं खज्जति सणफएहि ॥७॥ અર્થ : નરકપાળ અજ્ઞાની નારકીના જીવોને દડાના આકારવાળી નરકમાં નાખી પકવે છે. ત્યાં બળતાં
થકી તે જીવે ત્યાંથી પાછા ઉપર ઉછળે છે. તે જીવને દ્રણ નામનાં કાક પક્ષીઓ દ્વારા તેનાં
માંસને વૈકિયરૂપવાળા તેડીને ખાય છે. અન્ય સિહ-વાઘ આદિ નરકના જી તેડીને ખાય છે. मूलम्- समूसियं नाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति ।
अहोसिरं कटु विगत्तिऊणं अयं व सत्थेहि समोसवेति ॥४॥ અર્થ : ઉંચી ચિતા સમાન સમૂસિય નામનું ધૂમાડા વગરનું અગ્નિનું એક સ્થાન છે. એ સ્થાનને
પ્રાપ્ત કરનારા શેકથી ખિત કરૂણાયુકત રૂદન કરે છે. તે સ્થાનમાં નારકીના જીવોનાં
મસ્તક નીચે કરીને તેના દેહને કાપે છે. લોખંડના શસ્ત્ર વડે ટુકડે ટુકડા કરી નાખે છે. मूलम्- समूसिया तत्थ विसूणियंगा, पक्खीहि खज्जति अओमुहेहिं ।
संजीवणी नाम चिरद्वितीया, जंसी पया हम्मइ पावचेया ॥९॥ અર્થ : તે નરકમાં જેમનાં અગે છેદાયેલાં છે એવા ઉચે લટકાવેલ નારક જીવો લોઢાના મુખવાળા
પક્ષીઓ દ્વારા ખાવામાં આવે છે. આ લાંબી નરકની સ્થિતિનું નામ સંજીવની છે અને
તેમાં પાપમાં ચિત્ત રાખનાર જ હણાય છે. मूलम्- तिक्खाहिं सूलाहि निवाययति, वसोगयं सावययं य लद्धा ।
ते सूलविद्धा कलुणं थणंति, एगंतदुक्खं दुहओ गिलाणा ॥१०॥ અર્થ : નારક અને તિણ લેખંડના સળિયા વડે નીચે પાડવામાં આવે છે. સર્વે ચરબીમાં
ડૂબેલા (તળવામાં આવતા) અને મોટા સૂયા વડે વિધાઈને મેળવાયેલા તેઓ કરૂણ રીતે
વિલાપ કરે છે. તેઓ એકાંત દુખથી આંતરિક અને બાહ્ય અને પ્રકારે પીડા પામે છે. मूलम्- सया जलं नाम निहं महंतं, जंसी जलंतो अगणी अकट्ठो ।
चिटुंति वद्धा वहुकूरकम्मा अरहस्सरा केइ चिरद्वितीया ॥११॥ અર્થ: ત્યાં “સદા જલતો નામે મેટે નિંભાડે છે. તેમાં કાષ્ઠ વગરનો અગ્નિ સળગ્યા કરે છે
બહુ ઘાતકી કર્મ કરનારાં છે ત્યાં બંધાયેલા રહે છે. કેટલાક લાંબી સ્થિતિવાળા ઉંટ જેવા સ્વરે ચીસ પાડી રહેલાં છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
અધ્યયન
, ઉં. ૧
मूलम्- चिया महंतीउ समारभित्ता, छुन्भति ते तं कलुणं रसंतं ।
आवट्टती तत्थ असाहुकम्मा, सप्पी जहा पडियं जोइमज्झे ॥१२॥ અર્થ : મેટી ચિતાઓ તૈયાર કરી તેઓ (પરમાધામી દે) તેને (નારક જીવને) કરૂણ રીતે
ચીસ પાડતે હોવા છતાં નાખે છે. ત્યાં તે બુરા કામ કરનાર જેમ અગ્નિમાં પડેલું ઘી
ઓગળે તેમ ઓગળે છે मूलम्- सदा कसिणं पुण धम्मठाणं, गाठोवणीयं अइदुक्खधम्म ।
हहिं पाएहि य बंधिऊण, सत्तुव्व डंडेहिं समारभन्ति ।।१३।। અર્થ : સદાય કાળુ, વળી ગરમીનું સ્થાન અને અતિશય દુખકર એવું નરકનું સ્થાન નિધત્ત અને
નિકાચિત્ત એવાં ભારે કર્મથી જીવે પ્રાપ્ત કરેલ છે. (તે સ્થાનમાં) હાથપગ બાંધીને પરમા.
ધામી જીવો નારકને શત્રુની માફક દડાઓ વડે મારે છે. मूलम्- भंजति बालस्स वहेण पुठी, सीसं पि भिदंति अओधर्नाह ।
ते भिन्नदेहा फलगं व तच्छा, तत्ताहि आराहिं नियोजयंति ॥१४॥ અર્થ? પરમાધામીઓ અજ્ઞાની પાપી જીવની પીઠ મારીને ભાંગી નાખે છે તેનું માથું પણ લેવાનાં
ઘણે વડે તેઓ ભાંગે છે. આમ દેહ ભાંગીને પાટિયાની માફક તેને ચીરીને પછી તપેલાં
આરાઓ વડે તેને કાપે છે मूलम्- अभिजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्यिवहं वहति ।
एग दुरुहित्तु दुवे ततो वा, आरुस्स विज्झंति ककाणओ से ॥१५॥ અર્થ : ભય કર દે પાપકમીને ધૂસરે જોડીને (અથવા પાપકર્મોની યાદ આપીને) અકુશ વડે
પ્રહાર કરી હાથીની જેમ ભાર વહન કરાવે છે. પછીથી એક અથવા તે બે તેના પર
ચડીને કેધ કરીને તેનાં મર્મસ્થાનોને વી ધે છે मूलम्- बाला बला भूमिमणुक्कमंता, पविज्जलं कंटइलं महंतं ।
विवद्धतहि विवण्णचिते, समीरिया कोट्टर्बाल करेति ॥१६॥ અર્થ : અજ્ઞાની (પરમાધામીઓ) અજ્ઞાન નારકીના જીને કીચડવાળી અને કાંટાવાળી મોટી
જમીન પર ચલાવે છે. વિવિધ સતાપથી બેભાન થયેલાં નારક જીવને પાપે પ્રશ ચેલ
(તે દેવ) ટુકડે ટુકડા કરીને બધી દિશાઓમાં ફેકે છે. मूलम्- वेतालिए नाम महाभितावे, एगायते पव्वयमंतलिखे ।
हम्मति तत्था वहुकूरकम्मा, परं सहस्साण मुहत्तगाणं ॥१७॥ અર્થ : એક જગ્યાએ (નરકનાં) અંતરિક્ષમાં એક વૈતાલિક નામે મહાન તાપવાળ પર્વત છે ત્રાસથી
હજાર મુહૂર્તીથી અધિક કાળ પર્યત ત્યાં ફૂર કર્મના કરનાર હતા તે નારકી પરમાધામી દેવાના હાથે હણાય છે
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम् संबाहिया दुक्कडिणो थणंति, अहो य राओ परितप्पमाणा ।
एगंतकूडे नरए महंते कूडेण तत्था विसमे हता उ ॥१८॥ અર્થ : રાત દિવસ હેરાન કરવામાં આવેલાં એવા સતાપ પામતાં પાપી નારકે ત્યાં ભારે,
એકાંત અને વિસ્તૃત કઠેર ભૂમિમાં કઠેરતાથી પીડિત થાય છે અને વિષમ જગ્યાઓ પર
માર ખાય છે. मूलम्- भंजंति णं पुव्वमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं ।
ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पउंति ॥१९॥ અર્થ : પરમાધામીએ નારકીઓની સાથે પૂર્વભવના શત્રુનાં જે વ્યવહાર કરે છે. તેઓ હાથમાં
મગદળ અને સાંબેલું ધારણ કરીને ખૂબ જ કેધિપૂર્વક નારકોનાં શરીર પર ગાઢ પ્રહારો કરે છે. આવી રીતે શરીર છિન્નભિન્ન કરી નાખવામાં આવતાં તે નારકે લેહીની ઉલ્ટી કરતાં
કરતાં ઉંધે માથે જમીન પર પડી જાય છે. मूलम्- अणासिया नाम महासियाला, पागब्मिणो तत्थ सयासकोबा ।
____खज्जंति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥२०॥ અર્થ: નરકમાં મહાક્ષધાતર શિયાળે હોય છે. તેઓ મહા કેપી અને નિર્ભય હોય છે. પરમા
ધામીએ પિતાની વૈકિય શક્તિ વડે તેઓની ઉત્પત્તિ કરે છેપૂર્વભવમાં ઘેર પાપકર્મ
કરનારા અને સાંકળો વડે બાંધેલાં તે નારકનું આ મહા શિયાળા દ્વારા ભક્ષણ કરાય છે. मूलम्- सया जला नाम नदी भिदुग्गा, पविज्जलं लोहविलीणतत्ता ।
जंसी भिदुगंसि पवज्जमाणा, एगायऽताणुकम्मणं करेति ॥२१॥ અર્થ : નરકમાં “સદા જલા” નામની એક એવી નદી છે કે જે સદા પાણીથી ભરપુર રહે છે. આ
નદી ઘણી વિષમ છે. તેનું પાણી લેહીથી મિશ્રિત છે. ગરમ લેઢાનાં રસ જેવું અતિ ઉષ્ણ છે. આવી વિષમ નદીમાં પડેલાં નારકે અસહાય દશાને અનુભવ કરે છે. અને
પરમાધામીઓ બળાત્કારે તેમને નદીમાં ફેકે છે. मूलम्- एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं ।
ण हम्ममाणस्स उ होइ ताणं, एगो सयं पच्चणुहोइ दुक्खं ॥२२॥ અર્થ : નરકમાં લાબા કાળ સુધી આવા અજ્ઞાની જીવોને ઉપર વર્ણવ્યા પ્રમાણે હુએ નિરંતર
ભેગવવા પડે છે પરમાધામીઓ તેમનું તાડન, છેદન, ભેદન આદિ કરે છે. આવા નારકેને ત્યાં કેઈનું શરણ હોતું નથી તે દુઃખમાં કઈ પણ વ્યકિત ભાગીદાર થતી નથી. તેમણે
કરેલાં પાપકર્મનું ફળ તેમને પોતાને જ ભેગવવું પડે છે. मूलम्- जं जारिसं पुव्वमकासि कम्म, तमेव आगच्छति संपराए ।
एगंतदुक्खं भवमज्जिणित्ता, वेदंति दुक्खी तमणंतदुक्खं ॥२३॥ અર્થ : પૂર્વકાળમાં જેવા કર્મો કર્યા હોય છે તેવી જ રીતે અને તેવા રસે અને તેટલી જ સ્થિતિમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૫ ઉ ૨ ભવિષ્યમાં ઉદયમાં આવે છે. એકાંત દુઃખમય ભવને પ્રાપ્ત કરીને સર્વથા દુઃખી જીવ અનત દુઃખનું વેદન કરે છે. ટિપ્પણી:– જીવ જેવા અધ્યવસાય તીવ્ર કે મંદ પ્રકારનાં કર્યા હોય તેવા જ રસવાળા અને
સ્થિતિવાળા કર્મ આ જીવને ભેગવવા પડે છે. પણ ભાવિમાં પુરૂષાર્થ કરે તે
રસ ઉડી પણ જાય છે અને સ્થિતિ પણ ઓછી થાય છે मूलम्- एताणि सोच्चा णरगाणि धीरे, न हिसए किचण सव्वलोए।
एगतदिट्ठो अपरिग्गहे उ, बुज्झिज्ज लोयस्स वसं न गच्छे ॥२४॥ અર્થ: નારકી જીની આ દશા સાંભળીને ધીરપુરૂષે એટલે મુનિએ સમસ્ત લેકમાં રહેલાં કઈ પણ
ત્રસ કે સ્થાવર પ્રાણની હિંસા કરવી નહિ જીવ આદિ તત્વની યથાર્થ શ્રદ્ધા અને પ્રતિતી લાવીને અપરિગ્રહી બનવું જોઈએ અશુભ કર્મોનુ ફળ કેવું મળે છે તે જાણીને મુનિઓએ કષા અને ઈદ્રિયોને જીતવા જોઈએ.
ટિપ્પણુંઃ “હિસા” પદમાં મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ આવી જાય છે. मूलम्- एवं तिरिक्खे मणुयासुरेसुं, चतुरन्तऽणंत तयणुविवागं ।
__ स सन्वमेयं इति वेदइता, कंखेज्ज कालं धुयमायरेज्जा ॥२५॥ અર્થ : જે પ્રમાણે પાપી પુરૂષની નરકગતિ કહી છે, તે પ્રમાણે તિર્ય ચ, મનુષ્ય અને દેવગતિ પણ
જાણવી. એ ચાર ગતિઓથી યુક્ત સંસાર અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનાર છે. એવુ જાણીને બુદ્ધિમાન પુરૂષ મરણકાળ પર્યત સંયમનું પાલન કરે ટિપ્પણી - ચારેય ગતિમાં દુખે પરિપૂર્ણ ભરેલાં છે. જ્યાં જયાં વિષયોની લાલસા
ઓછાવત્તા પ્રમાણમાં હોય છે ત્યાં ત્યાં સર્વત્ર દુઃખની છાયા રહેલી જ છે. જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોની લાલસા વધતી જાય છે તેમ કડવા કિપાક જેવા દુઃખે પણ વૃદ્ધિને પાપે છે.
પાંચમું અધ્યયન સમાપ્ત
Page #79
--------------------------------------------------------------------------
________________
६8 अध्ययन - (वीरस्तुतय अधिकार) પૂર્વભૂમિકા – પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેવા જ શારીરિક અને માનસિક દુઃખે અન્ય ગતિમાં પણ રહેલાં છે. આ સ્વરૂપનું કથન પરમ તીર્થકર ભગવાન મહાવીરે વર્ણવ્યું છે. તે ભગવાન મહાવીર કેવા છે? અને તેમનામાં ક્યા ક્યા ગુણો સંપૂર્ણ ભાવે વ્યક્ત થયા છે તેનું વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવે છે.
मूलम्- पुच्छिस्सु णं समणा माहणा य, अगारिणो या परतित्थिआ य ।
से केइ गंतहियं धम्माहु, अणेलिसं साहु समिक्खयाए ॥१॥ અર્થ : શ્રમણો, બ્રાહ્મણ, ગૃહસ્થો અને શાકય આદિ પરતીર્થિકોએ સુધમાં સ્વામીને આ પ્રકારે
પ્રશ્ન પૂછે - “હે ભગવંત! દુર્ગતિમાં પડતા અને બચાવનાર અને શુભસ્થાનમાં પહોંચાડનાર એકાંત હિતકર અને અનુપમ ધર્મની પ્રરૂપણ કરનાર ભગવાન મહાવીર
કેવા હતા? मूलम्- कहं च णाणं कह सणं से, सीलं कहं नायसुयस्स आसी ।
जाणासि णं भिवखु जहातहेणं, अहासुतं वुहि जहा णिसंतं ॥२॥ અર્થ : જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે- હે ભગવાન! જ્ઞાતપુત્ર મહાવીરનું જ્ઞાન અને દર્શન
કેવું હતું? (જ્ઞાન એટલે વસ્તુનો વિશેષ ધર્મ જાણે છે અને દર્શન એટલે વસ્તુને સામાન્ય ધર્મ જાણી તેમનું યથાખ્યાત ચારિત્ર્ય કેવા પ્રકારનું હતું? આપ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યનાં વિષયમાં આપ જાણો છે. માટે આપે જેવું સાંભળ્યું છે, જેયું છે અને
નિશ્ચય કર્યો છે તે અમને કહી સંભળાવો मूलम्- खेयन्ने से (कुसलासुपून्ने) कुसले महेसी, अणंतनाणी य अणंत दंसी ।
जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिइं च पेहि ॥३॥ અર્થ ઃ ભગવાન મહાવીર કર્મનાં પરિપાકને યથાર્થ જાણનારા હતા. તેઓ સ્વરૂપનો ઉઘાડ કરવામાં
કુશળ હતા. તેઓ સદાય શુદ્ધ ઉપગમાં રત જ હતા એટલે સર્વજ્ઞ અને સર્વદશી હતા. ભગવાન મહાવીરે શ્રુત અને ચારિત્ર્ય ધર્મને પ્રરૂપે છે. તે ધર્મને યથાર્થ સમજે અને તેમનાં વૈર્ય ગુણ આદિનો કુશાગ્ર બુદ્ધિથી વિચાર કરે. આ પ્રકારે હવે સુધમાં સ્વામી
મહાવીર પ્રભુનાં ગુણનું વર્ણન કરે છે. मूलम्- उड्ढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
से णिच्चणिच्चेंहिं समिक्ख पन्ने, दीवे व धम्म समियं उदाहु ॥४॥ અર્થ : ઉર્વ દિશા, અધોદિશા અને તિર્ય દિશા તેમજ વિદિશાઓમાં જે ત્રસ અને સ્થાવર જેવો
રહેલાં છે તેમને ભગવાન મહાવીરે પિતાના કેવલજ્ઞાન દ્વારા નિત્ય અને અનિત્ય રૂપે બને
Page #80
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૬
પ્રકારે જાણ્યા છે. એટલે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવને નિત્ય જાણ્યા છે અને
પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવને અનિત્ય જાણ્યા છે मूलम्- से सव्वदंसी असूभीयनाणी, णिरामगंधे धीइमं ठिइप्पा ।
अणुत्तरे सव्वजगंसि विज्ज, गंथा अतीते अभए अणाऊ ॥५॥ અર્થ : ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદશી હતા તેઓ મૂળ ગુણ અને ઉત્તર ગુણોની અપેક્ષાએ
વિશુદ્ધ એટલે ઉત્કૃષ્ટ યથાપ્યાત ચારિત્ર્યનાં પાળનારા હતા. તેઓ આત્મ સ્વરૂપમાં સ્થિત,
સર્વેતમજ્ઞાની, ગ્રથિ રહિત, નિર્ભય તથા ચારેય પ્રકારનાં આયુકમથી રહિત હતાં मूलम्- से भूइपण्णे अणिएअचारी, ओहंतरे धीरे अणंतचक्खू ।।
अणुत्तरं तप्पति सूरिए वा, वइरोर्याणदे व तमं पगासे ॥६॥ અર્થ ઃ ભગવાન મહાવીર અનત જ્ઞાનસ પન્ન હતા. અનિયતરૂપે વિચરનારા હતા સંસાર સાગરને
તરનારા, અનત દર્શન સહિત સૂર્ય સમાન પ્રકાશિત, સૌથી અધિક જ્ઞાનવાન, વૈરેચન– ઈન્દ્રના સમાન તથા અગ્નિનાં સમાન અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને સર્વ પદાર્થોને
અને તેની ભૂત-ભવિષ્ય અને વર્તમાન અવસ્થાને પ્રકાશનારા હતા मूलम्- अणुत्तरं धम्ममिणं जिणाणं, या सुणी कासव आसुपन्ने ।
इंदेव देवाण महाणुभाव, सहस्सणेता दिवि णं विसिट्टे ॥७॥ અર્થઃ ભગવાન મહાવીર શિધ્ર પ્રજ્ઞાવાળા એટલે અનંતજ્ઞાની હતા. કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલાં
હતાં. શ્રેષ્ઠ ધર્મના પ્રકાશક હતા જેમ ઈન્દ્ર દેવને નેતા કહેવાય છે. તેમ તીર્થકર ભગવાન
સકળ સંસારમાં સૌથી વધારે પ્રભાવશાળી અને શ્રેષ્ઠ છે. मूलम्- से पन्नया अक्खयसागरे वा, महोदही वावि अणंतपारे ।
अणाइले वा अकसाइ मुकके, सक्केव देवाहिवइ जुइमं ॥८॥ અર્થ: ભગવાન વર્ધમાન સ્વામી સમુદ્રનાં અગાધ પાણીની માફક અક્ષય પ્રજ્ઞાવત છે જેમ
સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી કદાપિ પણ ઓછુ થતુ નથી. તેમ ભગવાન મહાવીરનું જ્ઞાન અપ્રતિહત હતુ જેમ મહાસાગર અપાર નિર્મળ જળથી યુક્ત હોય છે તેમ ભગવાનનું જ્ઞાન અપાર અને અનંત વિશુદ્ધ છે. તેઓ નિર્મળ સ્વભાવ, વિષય, કષાય, જ્ઞાનાવરણિય
આદિ આઠ કર્મોથી રહિત અને સ્વય આત્મતિથી પ્રકાશિત છે. मूलम्-से वोरिएणं पडिपुन्नवीरिए, सुदंसणे वा णगसव्वसेठे।
सुरालए वासिमुदागरे से, विरायए णेगगुणोववेए ॥९॥ અર્થ ઃ ભગવાન મહાવીર અનત વીર્યસપન હતા એટલે કે અનત જ્ઞાન, અનંત દર્શન, અનત
ચારિત્ર્ય અને અનંત વીર્યથી પરિપૂર્ણ વ્યકત થયા હતા જેમ સુદર્શન પર્વત શ્રેષ્ઠ છે તેમ ભગવાન મહાવીર પણ સઘળા લોકમાં સર્વોત્તમ હતા. તેઓ અનત ગુણેથી યુક્ત હાઈ સહસ્ત્ર સૂર્યનાં પ્રકાશની માફક શોભતાં હતાં.
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडग वेजयंते ।
से जोयणे णवणवते सहस्से, उध्धुस्सितो हेट सहस्समेगं ॥१०॥ અર્થ : મેરૂ પર્વત એક લાખ જેજન ઉંચે છે. તેના ત્રણ વિભાગો છે: (૧) ભૌમ (૨) જાંબુનઃ
(૩) વૈર્ય. આ ત્રીજા ભાગમાં પડકવન છે. તે પડકવન મેરૂની પતાકા સમાન ભી રહ્યું છે. આ મેરૂ પર્વત પૃથ્વીની નીચે એક હજાર જન સુધી અને જમીનની ઉપર નવાણું
હજાર જેજનની ઉંચાઈએ વ્યાપ્ત છે. मूलम्- पुढे णभे चिट्ठइ भूमिवहिए, जं सूरिया अणुपरिवयंति ।
से हेमवन्ने बहुनंदणे य, जंसी रति वेदयंति महिदा ॥११॥ અર્થ : તે મેરૂ પર્વત આકાશને સ્પર્શ કરીને રહેલો છે અને જમીનનાં અંદરના ભાગમાં પણ
વિસ્તરી રહેલે છે. સૂર્ય આદિ તિષિક દેવે તેની પ્રદક્ષિણા કરી રહયા છે. આ મેરૂ પર્વત સુવર્ણનાં જે પીળા વર્ણવાળો અનેક બાગ-બગીચાઓથી યુક્ત અને મહાન ઈન્દ્રોનું
રતિક્રીડાનું સ્થાન છે. मूलम्- से पन्वए सद्दमहप्पगासे, विरायती कंचणमट्ठवन्ने ।
___अणुत्तरे गिरिसु य पव्वदुग्गे, गिरीवरे से जलिएव भोमे ॥१२॥ અર્થ : તે સુમેરૂ પર્વત (સુદર્શન પર્વત) અનેક નામથી પ્રખ્યાત છે સોનામાં વર્ણ જેવો ચકચક્તિ
છે. સર્વ શ્રેષ્ઠ હોવાથી સુવિખ્યાત છે તેમાં મેખલા આદિ હોવાનાં કારણે તે ચડે ઘણે
જ દુર્ગમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિઓથી અને મણિઓથી વ્યાપ્ત છે. शूलम्- महीइ मज्झंमि ठिते गदे, पन्नायते सूरियसूध्ध लेसे ।
एवं सिरिए उ स भूरिवन्ने, मणोरमे जोयइ अच्चिमाली ॥१३॥ અર્થ : તે ગિરિરાજ પૃથ્વીની મધ્યમાં આવેલો છે. સૂર્યસમાન શુધ વર્ણવાળો છે. તે ઘણું સુદરતા
અને અનેક વર્ણવાળે હોવાથી મનોરમ છે આ મેરૂ સૂર્યની સમાન દશે દિશાઓને
પ્રકાશિત કરે છે. मूलम्- सुंदसणस्सेव जसो गिरिस्स, पवुच्चई महतो पव्वयस्स ।
एतोवमे समणे नायपुत्ते, जातीजसो दसणनाणसीले ॥१४॥ અર્થ ? જેવી રીતે મેરૂ પર્વતનું કથન કરવામાં આવ્યું છે તેવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર
પિતાના આત્મપ્રકાશથી તેજસ્વી હતા જેમ મેરૂ પર્વત સઘળાં પર્વતમાં શ્રેષ્ઠ છે તેમ ભગવાન
મહાવીર જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં સર્વોતમ અને સર્વશ્રેષ્ઠ છે मूलम्- गिरीवरे वा निसहाऽऽययाणं, रुयए व सेठे वलयायताण ।
तओवमे से जगभूइपन्ने, मुणीण मज्झे तमुदाहु पन्ने ॥१५॥ અર્થ : જેવી રીતે મેટી લંબાઈવાળા પર્વમાં નિષધ પર્વત શ્રેષ્ઠ ગણાય છે અને વર્તુળાકાર
પર્વતમાં જેમ રૂચક પર્વત શ્રેષ્ઠ ગણાય છે એ જ પ્રમાણે સમસ્ત મુનિઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. એમ પ્રજ્ઞાવંત પુરુષોએ કહ્યું છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૨.
मूलम् - अणुत्तरं धम्ममुईरइत्ता अणुत्तरं झाणवरं झियाई ।
सुसुक्क सुकर्क अपगंडसुकर्क, संखिदुए गंतवदात सुककं ॥ १६ ॥
અર્થ : જ્ઞાતપુત્ર મહાવીર સર્વોતમ શ્રત અને ચારિત્ર્ય ધર્મની પ્રરૂપણા કરતાં હતાં અને અનુત્તર એવા શુકલ ધ્યાનથી યુક્ત હતા આ શુકલ ધ્યાન અત્યંત શુકલ વસ્તુની સમાન શુકલ દ્વેષ રહિત તથા શખ અથવા ચદ્રમાં સમાન સર્વથા સ્વચ્છ અને શુદ્ધ હતુ.
ટિપ્પાણી · શુકલધ્યાન એટલે આત્માની અત્યંત ધર્મ, નિર્માળ અને શુધ્ધ સ્વરૂપની પરિણતી.
सूलम् - अणुत्तरगं परमं महेसी, असेसकम्मं स विसोहइत्ता ।
सिद्धि गते साइमतपत्ते, नाणेण सीलेण य दंसणेण ॥ १७ ॥
અર્થ : ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય દ્વારા સમસ્ત કર્મોના ક્ષય કરીને અનુત્તર એટલે સર્વોતમ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી તે સિદ્ધિ આઢિ સહિત છે અને અતરહિત છે. ટિપ્પણીઃ શુકલ ધ્યાનના ચેાથેા પાચેા ‘સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ' નામને છે.
मूलम् - रूक्खेसु गाए जह सामली वा, जस्सिं ति वेययंती सुवन्ना । वणे वा गंदणमाहु सेट्ठ, नाणेण सीलेण य भूतिपन्ने ॥ १८ ॥
અધ્યયન દ
અર્થ : જેવી રીતે વૃક્ષેામાં શામલી વૃક્ષ પ્રખ્યાત છે અને વનેામાં નન વન શ્રેષ્ઠ છે તેવી જ તે જ પ્રમાણે ભગવાન મહાવીર સર્વતૃષ્ટ જ્ઞાન અને અપરિમિત ચારિત્ર્યશીલનાં ધારક હતાં ટિપ્પણી . દેવકુરુક્ષેત્રમાં શામલી વૃક્ષ સ શ્રેષ્ઠ ગણાય છે કારણ તે વૃક્ષ ઉપર સુવર્ણકુમાર નામના ભવનપતિ દેવા આનદ અનુભવે છે.
मूलम् - थणियं व सद्दाण अणुत्तरे उ, चंदो व ताराण महाभावे ।
गंधेसु वा चंदणमाहु सेट्ठ, एवं मुणोणं अपनि मा ॥१९॥
અર્થ : જેમ સમસ્ત શબ્દોમાં મેઘગર્જના ઉત્તમ છે નક્ષત્રામાં ચદ્રમાં સર્વોત્તમ છે. સુગંધી દ્રગ્યામાં ગેાશિ અથવા મલય (ચંદન) જ શ્રેષ્ઠ ગણાય છે તેવી રીતે મુનિએમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ અને અપ્રતિજ્ઞ ગણાય છે. (અપ્રતિજ્ઞ એટલે કામના રહિત સર્વ પ્રકારની આકાંક્ષા આથી રહિત હાવુ.)
भूलम् - जहा सयंभू उदहीण सेट्ठे, नागेसु वा धणिदमाहु सेट्ठे ।
खोओदए वा रस वेजयंते, तवोवहाणे मुणिवेजयंते ॥२०॥
અર્થ : જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સર્વોતમ છે, નાગકુમારામાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, રસયુકત પદાર્થોમાં શેરડીને રસ મીઠે છે એ જ પ્રમાણે સમસ્ત તપસ્વીઓમાં ભગવાન મહાવીર
શ્રેષ્ઠ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा ।
पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणबादीणिह णायपुत्ते ॥२१॥ અર્થ : જેમ હાથીઓમાં ઈન્દ્રના વાહનરૂપ “ઐરાવત હાથી શ્રેષ્ઠ છે, જેમ પશુઓમાં સિંહ શ્રેષ્ઠ
ગણાય છે, જેમ નદીઓનાં પાણીમાં ગગાનું પાણું ઉત્તમ ગણાય છે, પક્ષીઓમાં ગરૂડ
શ્રેષ્ઠ છે તેમ લેકનાં સઘળા નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર મહાવીર સર્વોતમ છે. मूलम्- जोहेसु गाए जह वीससेणे, पुप्फेसु वा जह अरविंदमाहु ।
खत्तीण सेठे जह दंतवक्के, इसीण सेठे तह वद्वमाणे ॥२२॥ અર્થ : જેમ દ્ધાઓમાં વિશ્વસેન શ્રેષ્ઠ ગણાય છે, જેમાં પુષ્પોમાં કમળ સર્વોતમ ગણાય છે,
જેમ ક્ષત્રિમાં “દાન્ત–વાક્ય ચક્રવતી શ્રેષ્ઠ ગણાય છે તેમ સમસ્ત ઋષિઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
ટિપણી “દાન્ત–વાકય” ના અવાજથી શત્રુઓ શાંત થઈ જતા હતા मूलम्- दाणाण सेठं अभयप्पयाणं, सब्वेसु वा अणवज्जं वयंति ।
तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते ॥२३॥ અર્થ : જેમ સર્વ પ્રકારનાં દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, જેમ સત્ય વચનમાં નિર્દોષ વચન શ્રેષ્ઠ
છે. એ જ પ્રમાણે સર્વ તપમાં બ્રહ્મચર્ય તપ ઉત્તમ છે. એ જ પ્રમાણે શ્રમણ ભગવાન
મહાવીર ત્રણેય લેકમાં સર્વોતમ છે. मूलम्- ठिईण सेट्ठा लवसत्तमा वा, सभा सुहम्मा व सभाण सेट्ठा ।
निव्वाण सेट्ठा जह सव्वधम्मा, ण णायपुत्ता परमत्थि नाणी ॥२४॥ અર્થ : જેમ સ્થિતિવાળા જીમાં “લવસતમ દેવેને (અનુત્તર વિમાનવાસી દેને, શ્રેષ્ઠ ગણવામાં
આવે છે. જેમ સઘળી સભાઓમાં સુધર્મા સભાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમ સઘળાં ધમોમાં નિર્વાણ રૂપ ધર્મ પ્રધાન ગણાય છે એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર પરમ અર્થના જાણકાર શ્રેષ્ઠ જ્ઞાની હતાં ટિપ્પણીઃ “લવસપ્તમા” નો અર્થ એ છે કે એક મુઠી ચેખાની કાપણું કરવામાં જેટલું
સમય લાગે તેને “લવા” કહે છે. સાત લવ પ્રમાણના કાળને “લવસપ્તમ” કહે છે આ સંજ્ઞા અનુત્તર વિમાનવાસી દેનાં માટે પ્રચલિત છે કારણ તેમનું ગત મુનિપણાનું જીવન જે “સાત લવ પ્રમાણ અધિક હોય તો તેઓ પિતાનાં ઉત્કૃષ્ટ શુધ પરિણામોને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા હોત આયુષ્યની એટલી
ન્યુનતાને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહિ. मूलम्- पुढोवमे धुणइ विगयगेही, न सहि कुव्वइ आसुपन्ने ।
तरिउं समुदं व महाभवोधं, अभयंकरे वीर अणंतचक्खू ॥२५॥ અર્થ: ભગવાન મહાવીર પૃથ્વી ઉપરનાં સમસ્ત પ્રાણીઓનાં આધારરૂપ છે. આઠ પ્રકારનાં કર્મોને
દૂર કરવાવાળા છે તેઓ બાહ્ય અને અભ્ય તર વસ્તુઓની લાલસાથી રહિત છે સર્વત્ર સદા
ઉપર ન
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૪
અધ્યયન ૬ શુદ્ધ ઉપયોગ વાન છે. સમુદ્ર સમાન મહાન સંસારને પાર કરનારાં છે. ભગવાન પ્રાણીઓને
અભય કરવાવાળા છે તેમ જ અન તજ્ઞાન અને અનંત દર્શન સહિત છે. मूलम्- कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा।।
एआणि वंता अरहा महेसी, ण कुव्वई पाव ण कारवेई ॥२६॥ અર્થ: ભગવાન મહાવીરે કેધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાનો નાશ કર્યો હતો. સમસ્ત
અધ્યવસાયનો ક્ષય કર્યો હતે. તેથી જ તેઓ શુદ્ધ આત્મિક સ્વરૂપાળા અરિહંત મહર્ષિ કહેવાતા તેઓ કઈ પણ જાતનાં પાપ (અધ્યવસાય) કરતાં નહિ તેમ જ કરાવતા નહિ.
કારણ શુભાશુભ અધ્યવસાયને જ્યાં ક્ષય હોય ત્યાં આવી વૃત્તિ ઊઠે જ નહિ. मूलम्- किरियाकि रियं वेणइयाणुवायं, अण्णाणियाणं पडियच्च ठाणं ।
से सव्ववायं इति वेयइत्ता, उवहिए संजमदीहरायं ॥२७॥ અર્થઃ ભગવાન મહાવીર કિયાવાદીઓનાં, વિનયવાદીઓનાં, અકિયાવાદીઓનાં અને અજ્ઞાનવાદીઓનાં
મતને યથાખ્યાત જાણતા હોવાથી તેઓ જીવનપર્યત સયમની આરાધનામાં અવિચળ
રહ્યા હતા. मूलम्- से वारिया इत्थी सराइभत्तं, उवहाणवं दुक्खखयट्ठयाए।
लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्ववारं ॥ २८॥ અર્થ : ભગવાન મહાવીરે રાત્રી ભોજન અને સ્ત્રી સેવનને સર્વથા સાધક અવસ્થામાં ત્યાગ કર્યો
હતો તેમણે સાધક અવસ્થામાં કર્મનો ક્ષય કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. આ લેક અને પરલેકનાં દુઃખેને અને તેનાં કારણેને જાણે તેઓએ સમસ્ત પાપ અને
પુણ્યના પ્રવાહને ત્યાગ કર્યો હતો. मूलम्- सोच्चा य धम्मं अरहंतभासियं, समाहितं अट्ठपदोवसुद्धं ।
तं सद्दहाणा च, जणा अणाऊ, इंदा व देवाहिव आगमिस्संति ॥ त्ति बेमि ॥ २९॥ અર્થ? ભગવાન અરિહંત દ્વારા પ્રરૂપાયેલ ધર્મ અને યુક્તિ-પ્રયુક્તિથી સમજાવાયેલ નિર્દોષ કથનને
જે કોઈ નિર્દોષ દષ્ટિએ શ્રવણ કરે, તે ધર્મના અર્થ અને પરમાર્થને સમજી તેના પર શ્રદ્ધા રાખે છે તે ભવ્ય જી આયુષ્યકર્મથી રહિત થઈને મુકિત પ્રાપ્ત કરી શકે છે અથવા કર્મ બાકી રહે તે ઇંદ્રની પદવી પણ અવશ્ય પ્રાપ્ત કરે છે. આ પ્રકારે સર્વજ્ઞથી કહેવાયેલાં ધર્મનું હું કથન કરુ છું” એવું સુધર્મા સ્વામી જંબુસ્વામી આદિ શિષ્યને ફરમાવે છે.
છઠું અધ્યયન સમાપ્ત
Page #85
--------------------------------------------------------------------------
________________
७ मुं अध्ययन (कुशील परिभाषा) પૂર્વભૂમિકા – છ અધ્યયનમાં ભગવાન મહાવીરની સાધકદશામાં પ્રકટ થતાં ગુણો તેમ જ સાધ્ય દશામાં પ્રકટ થયેલાં અનંત ગુણોનું વર્ણન નિશ્ચય તેમ જ વ્યવહારિક દૃષ્ટિએ કર્યું છે. આવા ગુણાથી જે વિપરીત હોય તેવા જ કુશીલ કહેવાય છે. આવા કુશીલ જીવોનું વૃતાન્ત આ સાતમા અધ્યયનમાં કરવામાં આવશે સુશીલનું વાચક અને વચ્ચે જાણ્યા પછી “કુશીલ” સારી રીતે જણાય છે. તેથી તેનું વર્ણન અહી તીર્થકર દેવોએ પ્રરૂપ્યું છે. मूलम्- पुढवी य आऊ अगणी य दाऊ, तण रुक्ख बीया य तसा य पाणा ।
जे अंड्या जे य जराऊ पाणा, संसेयया जे रसयाभिहाणा ॥१॥ एयाइं कायाइं पवेदिताइं, एतेसु जाणे पडिलेह सायं ।
एतेण काएण च आयदंडे, एतेसु या विप्परियासुविति ॥२॥ અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, આમ્ર આદિ વૃક્ષ, જવ આદિ બીજ, બે ઈદ્રિય આદિ ત્રસ
જીવે, પક્ષી આદિ અંડ જ, જરાયુજ, જૂ, માંકડ, લીખ આદિ દજ અને રસ જ એટલે બગડી ગયેલી કે સડી ગયેલી વસ્તુમાં ઉત્પન થતાં જંતુ આ બધાને સર્વજ્ઞાએ “જીવનિકાય કહેલ છે. પૃથ્વીકાય આદિ સમસ્ત જે સુખ અને શાતા ઇચ્છે છે. એ વાત હે ભવ્યજીવો! સુક્ષમ રીતે જાણે અને વિચારો જે લેકે આ જીવને ઘાત કરે છે તેઓ પોતાના આત્માને જ હણે છે અને આ ઘાતના પરિણામે જ આવા ઘાતક છે એ જ જીવનિકામાં જન્મ ગ્રહણ કરીને પિતાનાં પાપનું ફળ ભેગવે છે. એટલે આવા ઘાત કરનારા છે એવી જ નિમાં વિપર્યાસપણું પામે છે. ટિપ્પણીઃ પૃથ્વી, અપ, તેજ, વાયુ કાચિક જીવોનાં પણ ચાર ચાર ભેદ છે જે પ્રાણીઓ
ત્રાસને અનુભવ કરે છે તેને ત્રસ કહે છે અને ત્રાસમાંથી છુટવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અડજ એટલે ઈડામાંથી ઉત્પન્ન થવું, જરાયુ જ એટલે ચામડાનાં પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લે તે
દજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થવું તે, રસ જ એટલે વિકૃત વસ્તુઓમાં ઉત્પન્ન થનાર જંતુઓ સુખની અભિલાષાથી જ હિંસા કરે છે. પણ આરંભ સમારંભ દ્વારા સુખની પ્રાપ્તિ માટે કરાયેલી કિયાને કારણે સુખને બદલે દુઃખ જ મળે છે તેથી જ સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવ
કરવો પડે છે मूलम्- जाईपहं अणुपरिवट्टमाणे, तसथावरेहि विणिथायमेति ।
से जाति जाति वटुकूरकम्मे, जे कुव्वती भिज्जति तेण बाले ॥३॥ અર્થ : એકેન્દ્રિય આદિ જાતિઓમાં પરિભ્રમણ કરતો થકે તે જીવ ત્ર-સ્થાવર યોનિઓમાં ઉત્પન્ન
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૬
અધ્યયન હ
થઈને હણાતા રહે છે. તે અજ્ઞાની જીવ અત્યંત ક્રૂર કર્મને લીધે પેાતાનાં પાપાનાં કારણે જ એક જાતિમાંથી ખીજી જાતિમાં જન્મ લઈને હણાયા કરે છે. આ રીતે જન્મમરણના ફ્રેશ ફર્યા જ કરે છે.
ટિપ્પણી :~ જે જીવ જે જાતિનાં જીવાની વધારે હત્યા ક્યા જ કરે છે તે જીવ તે જ જાતિમાં ઉત્પન્ન થઈને પેાતાની હત્યા થવાના અનુભવ કરે છે.
मूलम् - अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्ना वा ।
संसारमावन्न परं परं ते, बंधंति वेदंति य दुन्नियाणि ॥ | ४ ||
અર્થ : ક પેાતાનુ ફળ આ લેાકમાં કે પરલેાકમા આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં જીવા અનેક જન્મમાં એકથી ચઢિયાતા પાપેાને અધ કરે છે અને વેદ્યન કરે છે
-
ટિપ્પણી :-ઘણાં લેાકેા એમ માને છે કે જે ભવમાં જે અશુભ કર્મ કર્યુ હાય તેનુ ફળ ત્યાં જ મળે છે. પણ એમ નથી વાસ્તવિક રીતે કર્મની અવસ્થા પરિપકવ થાય ત્યારે તે કફળ આપીને છૂટુ થાય છે. નજીકમાં અગર ઘણા ભવા પછી પણ તે કર્મ તેનું ફળ આપે છે, જ્યાં સુધી કાળ પાકયે ન હેાય ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યુ રહે છે કર્મ વેઢતી વખતે જો વિષમ ભાવ ફર્યા કરે તે નવુ કર્મ ખંધાય છે. આવી રીતે જીવન ખંધન અને વેન અનતકાળ સુધી ચાલુ રહે છે. યમાં આવેલાં કને સમભાવથી સહન કર્યા વિના આ પ્રવાહ અટકતા નથી. આવી રીતે ભાવકથી (રાગ-દ્વેષ ) દ્રવ્ય કર્મ આધાય છે અને દ્રવ્ય-કર્મોનાં ઉત્ક્રય વખતે જીવ તેમાં જોડાય તા ભાવ-કર્મ આધાય છે. માટે જીવે કર્મ કરતી વખતે ઘણા જ યાલ રાખવા તે જ ચિત છે. मूलल्- जे मायरं वा पियरं च हिच्चा, समणव्वर अर्गाणि समारभिज्जा । अहाहु से लोए कुसीलधम्मे, भूताइ जे हिसति आयसाते ||५|| અર્થ : જે પુરુષ માતા-પિતા આદિન ત્યાગ કરીને સાધુપણુ અગીકાર કરે છે અને શ્રમણુવ્રતી અગીકાર કર્યા પછી અગ્નિ આદિને આરભ સમારભ કરે છે તેમ જ તે જીવ પેાતાની સુખ શાંતિ માટે અન્ય જીવાની હિંસા કરે છે તે પુરુષને શ્રમણ ભગવાન મહાવીરે ‘સુશીલધમી’ કહ્યા છે.
જ
ટિપ્પણી : :- આવા કહેવાતા સાધુએ કૃત-કારિત અને અનુમતિના દોષથી યુક્ત ઔદૅષિક આહારને પરિભાગ કરે છે. તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત અને છે. નામધારી સાધુએ પોંચાગ્નિ તપ તપે છે તથા અગ્નિહેાત્ર આદિ ક કરીને સ્વર્ગની અભિલાષા કરે છે આવા કહેવાતા સાધુએની કુશીલમાં ગણતરી થાય છે.
मूलम् - उज्जालओ पाण निवातएज्जा, निव्वावओ अगणि निवग्यवेज्जा । .
तम्हा उ मेहावि समिक्ख धम्मं, ण पंडिए अगणि समारभिज्जा ॥६॥
અઃ અગ્નિકાયનાં આરભમાં પ્રાણીએને ઘાત કેવી રીતે થાય છે તે અહિયા કહેવામાં આવે
Page #87
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
છે. અગ્નિ સળગાવનાર માણસ લાકડા આદિમાં રહેલાં છેને યાલ નહિ કરતાં તેઓને ઘાત કરે છે. તે અગ્નિને બુઝાવનાર વ્યકિત પણ અગ્નિકાય જીવને ઘાત કરે છે. તેથી
વિચિક્ષણ પુરુષે ધર્મને યથાર્થ ઓળખી અગ્નિકાયને આરભ સમારંભ ન કરવો જોઈએ. मूलम्- पुढवी वि जीवा आऊ वि जीवा, पाणा य संपाइम संपयंति ।
संसेयया कठ्ठलमस्सिया च, एते दहे अगणि समारभंते ।।७।। અર્થ : પૃથ્વી અપકાય પણ જીવ છે. આ ઉપરાંત પતંગિયા આદિ ઉડતાં જ અગ્નિમાં પડી જઈ
શેકાઈ જાય છે. પૃથ્વી પાણીનાં જીને પણ બાળી નાખે છે તેથી આ સઘળા જીની હિંસા થાય છે. આ ઉપરાંત અગ્નિને આરામ કરનારા કે કાષ્ઠ, છાણા, કેલસા તથા બીજ ઈધનમાં રહેલાં છની પણ ઘાત કરે છે. તેથી અગ્નિ પ્રજજવલિત કરવાના કાર્યને
મહા દોષ ગણ્યા છે. मूलम्- हरियाणि भूताणि विलंबगाणि, आहार देहा य पुढो सियाई ।
जे छिदंति आयसुहं पुडुच्च, पागनिभा पाणे बहुणं तिवाति ॥८॥ અર્થ : કુણ અંકુર આદિ લીલી વનસ્પતિ પણ છે જ છે મૂળ, સ્કધ આદિ અવયવોમાં પણ
છે વિવિધ પ્રકારે રહેલાં છે જે મનુષ્ય પોતાનાં સુખના માટે, આહારનાં માટે કે શરીરનાં પિષણ માટે તેમ જ પરિગ્રહની વાસના માટે મહા આરભ સમારભ કરીને અગ્નિકાયનાં જીવનું છેદન ભેદન કરે છે તેથી તેઓ અનેક જીવોનાં વિરાધક બને છે. ટિપ્પણી – જીવ આ પ્રકારની વિરાધના કરીને પાપનું જ ઉપાર્જન કરે છે. તે સુખ મેળ
વવાને બદલે અનેક નો વેરી બનીને ચાર ગતિમાં ભ્રમણ કરી પોતાનાં
પાપનું ફળ ભેગવે છે मूलम्- जाति च बुद्धि च विणासंयते, बीयाइ अस्संजय आयदंडे ।
अहाहु से लोए अणज्जधम्मे, बीयाइ जे हिंसलि आयसाते ॥९॥ અર્થ : જે અયમી પુરુષ પિતાનાં સુખનાં માટે બીજાને હણે છે એટલે કે વનસ્પતિ આદિનાં
બીજને પણ ઘાત કરે છે આ બીજની ઘાતનાં લીધે તે બીજનાં જીવની વૃદ્ધિ અને ઉત્પત્તિને પણ વિનાશ થાય છે આ વિનાશ કરતે થકે તે જીવ અજ્ઞાનપણે હોઈ પિતાને જ દડિત કરે છે તીર્થ કરીએ આવા પુરુષોને અનાર્યધમી કહ્યો છે ટિપ્પણી – વિરાધનાજનિત પાપકર્મનાં કારણે દુખની જ ઉપલબ્ધિ થાય છે તે અજ્ઞાનીના
યાલમાં નથી. मूलम्- गम्भाइ भिज्जति बुयाबुयाणा, णरा परे पंचसिहा कुमारा।
जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलोणा ॥१०॥ અર્થ : જે પુરૂષે વનસ્પતિ કાયની ખૂબ ખૂબ ભાવથી વિરાધના કરે છે અને તે વિરાધના કરી
સુખ અને આશ્ચર્ય અનુભવે છે તે જીવોમાં ઘણુંખરા પરભવમાં ગર્ભમાં જ ગળી જાય છે. તેમજ કોઈ કોઈ જ આ વિરાધનાને લીધે તેતડુ અગર મુગા કે બહેરાની અવસ્થામાં
Page #88
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭ મરી જાય છે કોઈ જીવ આયુષ્ય પૂરું કર્યા પહેલાં પણ એટલે કે કુમારાવસ્થામાં કે યુવાવસ્થામાં કાળધર્મને પામે છે. આવા વિરાધક જી અકાળે એટલે મરણકાળ પૂરે થયા પહેલાં પ્રૌઢ અવસ્થામાં તેમજ વ્યાધિઓની અવસ્થામાં મરણને શરણે થાય છે. ટિપ્પણીઃ આવા ઘેર હિંસા કરનારા જ અલ્પ આયુષ્યવાળા અને અકાળે મૃત્યુને
ભેટવાવાળા હોય છે मूलम्- संबुज्झहा जंतवो ! माणुसतं, दटुं भयं बलिसेणं अलंभो।
एगंतदुक्खे जरिए व लोए, सक्कसुणा विप्परियासुवेइ ॥११॥ અર્થ : હે જી ! મનુષ્યભવ દુર્લભ છે. તે યથાર્થ તત્ત્વને બરાબર સમજે. અજ્ઞાની જન સમજણના
અભાવે ચારેય ગતિનાં ભય અને દુઓને જોઈ કે સમજી શકતો નથી. આ આખો લેક તાવમાં પટકાયેલાં મનુષ્યની માફક એકાંતપણે દુઃખનો અનુભવ કરે છે આ જીવ પિતાનાં કર્મોના ફળરૂપે વિપરીત દશાનો અનુભવ કરી રહ્યો છે પિતાનાં અજ્ઞાનપણાના લીધે જ વિપર્યાસપણું ભગવે છે એટલે સંસારનાં જડ પદાર્થોમાં ભ્રાંતિના લીધે સુખની કલ્પના કરી રહ્યા છે તે તેનુ વિપર્યાસપણુ છે તેથી દુખને પ્રાપ્ત થાય છે. ટિપ્પણી: મનુષ્યપણુ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, રૂપ આરેગ્ય, દિર્ધાયુષ,
પ્રજ્ઞા, સત્ય ધર્મનુ શ્રવણ અને તેનું ગ્રહણ શ્રદ્ધા તેમજ સયમની પ્રાપ્તિ થવી આ લેકમાં અતિ દુર્લભ છે માટે આ દુર્લભ એવા મનુષ્ય ભવમાં વિવેકપ્રકટ
કરી જાગૃત રહેવું. मूलमू- इहेग मूढा पवयंति मोक्खं, आहार संपज्जणवज्जणेणं ।
एगे य सीओदगसेवणेणं, हुएण एगे पवयंति मोक्खं ॥१२॥ અર્થ: આ લેકમાં અજ્ઞાનીજને એવું એવું બોલ્યા કરે છે કે “મીઠાન” (લવણ) ત્યાગ કરવાથી
મેક્ષ મળે છે કે કેઈ અજ્ઞાની છે એવી પ્રરૂપણું કરે છે કે સચિત અને શીતળ જળનાં સેવનથી તેમજ હોમહવન યજ્ઞ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. ટિપ્પણ: “મીઠા” નો અર્થ સ્વાદિષ્ટ ભજન એ કરવામાં આવ્યું છે એટલે રસની
પુષ્ટિ કરનારા પદાર્થો (લવણ મુખ્ય છે) નો ત્યાગ કરે અને તેથી મળે છે
તેમ અજ્ઞાની છો બોલે છે मूलम्- पाओसिणाणादिसु णत्थि मोक्खो, खारस्स लोणस्स अणासएणं ।
ते मज्जमंसं लसुणं च भोच्चा अनत्थ वासं परिकप्पयंति ॥१३॥ અર્થ : ઉપરના અજ્ઞાનીના કથનને અસત્ય ઠરાવવા માટે જ્ઞાનીઓ તેઓના મતનું ખંડન કરી
સ્પષ્ટીકરણ કરે છે કે પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી વળી લવણયુક્ત સ્વાદિષ્ટ ભેજનથી મોક્ષ મળતો નથી ઊલટું તેમ કરનાર તેમ જ મઘ, માંસ અને લસણું જેવા તામસી પદાર્થોનું સેવન કરીને સંસારમાં પરિભ્રમણ થાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ટિપ્પણી – જીવોનું ઉપમન કરવાથી તે મહાન હિંસા થાય છે. મોક્ષની પ્રાપ્તિ તે
અંતરનાં અહિંસા આદિ શુદ્ધ ભાવથી જ થઈ શકે છે. બાહ્ય મળ દૂર કરવાથી શરીરની જ શુદ્ધિ થાય છે. પણ તે બાહ્ય શુદ્ધિ આંતરિક મળને દૂર કરી
શકતી નથી. मूलम्- उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं च उदगं फुसंता ।
उदगस्स फासेण सिया य सिध्धो, सिज्झिसु पाणा बहवे दगंसि ॥१४॥ અર્થ : કુશીલોના મતનું સામાન્ય રીતે ખડન કરીને હવે વિશેષરૂપે ખડન કરવા સૂત્રકાર નીચે
પ્રમાણે પ્રતિપાદન કરે છે, કે જે અજ્ઞાની પ્રરૂપકે જળનું સાંજ સવાર સેવન કરવાથી મોક્ષ મળે છે તેવું માને છે. તે બધા એકાંત મિથ્યાવાદી છે. જે જળનાં જ સ્પર્શથી સિદ્ધિ મળતી હોત તો જળમાં રહેનાર પ્રાણીઓને જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાત પરત એમ બનતું નથી તેઓ નિરંતર જળમાં રહેવા છતાં તેમનું અતર મલિન જ રહ્યા કરે છે. ટિપ્પણી - અંતરના કષાય, કામવિકાર, હિંસા, ઝેર, પ્રપંચ આદિ ભાવોનો નાશ કર્યા વિના
મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. मूलम्- मच्छा य कुम्मा य सिरासिवा य, मग य उद्या दगरक्खसा य ।
अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति ।।१५।। અર્થ : જે જળના સ્પર્શથી મુક્તિ મળતી હતી તે માછલાં, કાચબા, જળસર્પ જળઘેડા, જળમૃગ,
જળ જળરાક્ષસ આદિ સઘળાં જળચર પ્રાણુ મુક્ત જ થઈ જાત. પણ એવું બનતું નથી. આવી વાત કરનાર મિથ્યાવાદી જ છે. તેમની માન્યતા તદ્દન ખોટી અને વિપરીત છે
એવું તીર્થકર આદિ કુશળ પુરુષનું કહેવું છે. मूलम्- उदयं जइ कम्ममेलं हरेज्जा, एवं सुहं इच्छामित्तमेव ।
अंधं व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहति मंदा ॥१६॥ અર્થ : જે પાણી વડે કર્મ મળ હણાતું હોય એટલે કે જળના સ્પર્શથી કર્મમળ દૂર થઈ જતો
હોય તે જેમ તે જળ તેમની માન્યતા અનુસાર અશુભને દૂર કરે છે તેમ પુણ્યને પણ દૂર કરી શકે. પણ આ પ્રમાણે બનતું જોવામાં આવતું નથી. તેથી તેઓની માન્યતા કલ્પિત હોવાના કારણે યુકિત સંગત નથી. અજ્ઞાની માણસે સમ્યક જ્ઞાન અને સમ્યફ વિવેક રહિત એવા નેતાનું અનુકરણ કરીને તેમજ તેમનું વચન યથાર્થ માનીને પ્રાણીઓની ઘોર હિંસા કર્યા જ કરે છે. આમ કરવાથી તેમને કોઈ કાળે સાથની
સિદ્ધિ થઈ શકતી નથી આમ સમજીને શ્રમણે સ્નાન આદિને ત્યાગ કરવો જોઈએ. मूलम्- पावाई कम्माइं पकुव्वतो हि, सिओदगं तू जइ तं हरिज्जा ।
सिज्झिसु एगे दगसत्तधाती, मुसं वयंते जलसिध्धिमाहु ॥१७॥ અર્થ : પાપ કરનાર પુરુષના પાપને જે સચિત જળ હરણ કરતુ હોય તે તે સચિત જળમાં
રહેલા જીને ઘાત કરનાર છો પણ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા હોત. પરંતુ એવું કહેનારા લોકોનું કથન તદ્દન મિથ્યા અને વાહિયાત છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
मूलम्- हुतेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं अणि फुसंता।
एवं सिया सिद्विहवेज्ज तम्हा, अगणि फुसंताण कुकम्मिणंपि ॥१८॥ અર્થ : જે લેકે એવી પ્રરૂપણા કરે છે કે સાંજે અને સવારે અગ્નિની સ્પર્શ કરો એટલે કે
હોમહવન આદિ કરવાથી મોક્ષ મળે છે. તેવું કહેનારા લોકો પણ જૂઠા છે કેમકે અનિ જલાવવાથી, તેનો સ્પર્શ કરવાથી તેમ જ તેને વદન, અર્ચન આદિ કરવાથી જે મોક્ષ
મળતો હોત તો તેવા પાપીઓને પણ મોક્ષ મળ જોઈએ. मूलम्- अपरिक्ख दिटुं ण हु (एव) सिद्वि, एहिति ते धायमबुज्झसमाणा।
भूएहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तसथावरेहि ॥१९॥ અર્થ: જળસ્નાન, હોમ, હવન આદિ કરવાથી મોક્ષની સિદ્ધિ થાય છે તેવું માનનારા કેટલાંક
લેકો તે માન્યતાની કસોટી કર્યા વિના તે માન્યતાને અંગીકાર કરે છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહિ સમજનાર આવા પાખંડીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવે સમજવું જોઈએ કે ત્રસ અને સ્થાવર જીવો પણ સુખની અભિલાષાવાળા હોય છે. તે તેવા જીને મારવાથી પુણ્યના બદલે પાપના જ ભાગીદાર થવાય છે અને તેથી દુઃખની પરંપરા ચાલુ
રહે છે मूलम्- थति लुप्पंति तस्संति कम्मी, पुठो जगा परिसंखाय भिक्खू ।
तम्हा विऊ विरतो आयगुत्ते, दटुं तसे या पडिसंहरेज्जा ॥२०॥ અર્થ ? જે કુશીલ પુરુષ પ્રાણીઓની હિંસા કરીને પિતાનાં સુખની ઈચ્છા કરે છે તે પ્રાણીઓ
સંસારમાં દુખને જ અનુભવ કરે છે. આવા પાપી પ્રાણીઓને નિરંતર સહન કરવું પડે છે. તેમનું છેદન ભેદન કરાય છે તેમને નિરતર ત્રાસ વેઠવો પડે છે. તેથી વિચક્ષણ પુરુષે
પાપમાંથી નિવૃત્ત થવું અને જીવહિંસાને ત્યાગ કરે. मूलम्- जे धम्मलद्धं विणिहाय भुंजे, वियडेणसाहटु य जे सिणाई।
जे धोवती लूसयतीव वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥२१॥ અર્થ: હે શિથિલાચારી સાધુ! નિર્દોષ આહારને પણ સંગ્રહ કરીને ભગવે છે. જે અચિત જળ
વડે સ્નાન કરે છે, જે વસ્ત્ર અને હાથપગ ધૂએ છે જે શોભાનાં માટે લાંબા વસ્ત્રને ટૂંકું ને ટૂંકા વસ્ત્રને લાંબુ કરે છે તે સાધુ નિગ્રંથ ભાવથી દૂર રહે છે. એવું તીર્થકર ભગવાન
કહે છે. मूलम्- कम्म परिन्नाय दगंसि धनरे, वियडेण जीविज्ज य आदिमोक्खं ।
से बीयकंदाइ अभंजमाणे, विरते सिणाणाइसु इत्थियासु ॥२२॥ અર્થ : જળસ્નાનને લીધે કર્મને બંધ થાય છે એમ સમજીને સાધુએ જીવનપર્યત ભીક્ષામાં અચિત
જળ વડે પોતાનું જીવન ધારણ કરવું. સાધુએ બીજ અને કદનો ઉપગ કરે નહિ
સ્નાન આદિનો ત્યાગ કરે તેમજ સ્ત્રીઓથી સદતર દૂર રહેવું જોઈએ. ટિપ્પણી સ્નાન કે શોભાથી બ્રહ્મચર્યને ભંગ થવાને સભવ છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- जे मायरं च पियरं च हिच्चा, गारं तहा पुत्त पसुंधणं च।
कुलाई जे धावइ साउगाई, अहाहु से सामणियस्स दूरे ॥२३॥ અર્થ : માતા પિતા, પુત્ર, દીન અને ગૃહનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરવા છતાં પણ જે સાધુ
રસને લૂપી બનીને જ્યાં સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થતું હોય એવા ઘરમાં જ જાય છે તે સાધુ સાધુપણાથી હમેશાં દૂર જ રહે છે. એમ શ્રમણ ભગવાન મહાવીર કહે છે.
ટિપ્પણી: રસલુપતાથી સંયમને હાનિ થાય છે. मलम्- कुलाई जे धावइ साउगाई. आधाति धम्म उदराणगिद्वे ।
अहाहु से आयरियाणं सयंसे, जे लावएज्जा असणस्स हेऊ ॥२४॥ અર્થ ? જે સાધુ સ્વાદિષ્ટ ભજન લેપ થવાથી આવું ભેજન મળે એવા ઘરમાં જાય અને ત્યાં
જઈને ધર્મોપદેશ આપે તે સાધુનાં આચારને સતાંશ ભાગ પણ પાળતું નથી. એટલે કે આચાર્યનાં જે ગુણે સાધુમાં હોવા જોઈએ તે તેનામાં રહેતાં નથી. જે સાધુ આહારનાં
માટે પિતાનાં ગુણોની પ્રશંસા કરે અને કરાવે તે પણ સાધુતાહીન છે. मूलम्- णिक्खम्म दीणे परभोयणमि, मुहमंगलीए उदराणुगिद्वे ।
नीवारगिद्ध व महावराहे, अदूरए एहिइ घातमेव ॥२५॥ અર્થ : જેઓ મયમ ગ્રહણ કરવા છતાં આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ આહાર
મેળવવા માટે દાતાની પ્રસ સા કરે છે, તેઓ ચેખાના દાણામાં આસક્ત થયેલાં મોટા ભૂંડની જેમ ઉદરપોષણ માટે લોલુપી થઈને ભ્રષ્ટ થાય છે. અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરવાનાં
બદલે સંસારમાં દુઃખનું વેદન કર્યા કરે છે. मूलम्- अन्नस्स पाणस्सिहलोइयस्स, अणुप्पियं भासति सेवमाणे ।
पासत्थयं चेव कुशीलयं च, निस्सारए होइ जहा पुलाए ॥२६॥ અર્થ : જે સાધુ અન, પાણી અથવા વસ્ત્રાદિનાં માટે દાતાની સેવકની માફક સેવા કરે છે અથવા
ખુશામત કરે છે તે સાધુ શિથિલાચારી અને કુશીલ છે. તે ડાંગરના ભુસાની માફક નિસાર થઈને એટલે કે સયમથી રહિત થઈને ભટકે છે. ટિપ્પણી :-જેમ ભૂસ્સામાં કઈ સ્વાદ હોતે નથી તેમ તેને સંયમ પણ સાર વિનાને
બની જાય છે. मूलम्- अण्णापिंडेणऽहियासएज्जा, णो पृयणं तवसा आवहेज्जा।
सहि रुवेहिं असज्जमाणं, सव्वेहि कामेहि विणीय गेहि ॥२७॥ અર્થ : સાધુએ અજ્ઞાત ઘરોમાં જઈને આહાર લઈ સયમનું પાલન કરવું જોઈએ. તપશ્ચર્યા દ્વારા
સત્કાર સન્માનની ઈચ્છા કરવી નહિ મનોજ્ઞ શબ્દ અને રૂપમાં આસકત થવું નહિ સમસ્ત કામોગાની લાલસા તજીને સંયમનું પાલન કરવું જોઈએ.
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
૮૨
मूलम्- सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाइं तितिक्खमाणे ।
अखिले अगिद्वे अणिएयचारी, अभयंकरे भिवखु अणाविलप्पा ॥२८॥ અર્થ : ધર્યવાન સાધુએ સર્વસંગ પરિત્યાગી થઈને સમસ્ત દુખોને સહન કરતાં થકા ગાન,
દર્શન, ચારિત્ર્ય, તપ અને વીર્યથી પરિપૂર્ણ બનવું. તમામ પ્રકારનાં કામગ પ્રત્યે વિરકત ભાવ રાખવો અપ્રતિબદ્ધ વિહારી બનવું. પ્રાણીઓના અભયદાતા થવું. વિષય
કષાયથી નિવૃત થઈ સયમનું પાલન કરવું જોઈએ मूलम्- भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज्ज पावस्स विवेग भिखू ।
दुक्खेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥२९॥ અર્થ : મુનિએ સંયમ નિભાવવા પૂરતું જ આહાર લેવું જોઈએ. પિતાના આત્માને પાપકર્મથી
દૂર રાખવાની ભાવના સેવવી જોઈએ. દુઃખ આવી પડે ત્યારે સમભાવપૂર્વક દુઃખ સહન કરવું અને સ યમમાર્ગમાં અવિચળ રહેવુ જેવી રીતે દ્ધો સ ગ્રામમાં ઊભે રહી
શત્રુઓનો સંહાર કરે છે એ જ પ્રમાણે કર્મશત્રુઓનુ દમન કરવું. मूलम्- अवि हम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतगस्त ।
णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं तिबेमि ॥३०॥ અર્થ : ઉપસર્ગો દ્વારા પીડિત થવાને સમય આવે તે પણ સાધુએ લાકડાનાં પાટિયાની જેમ
રાગદ્વેષથી રહિત થવું અને સમભાવથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવું. પરંતુ સંસાર તરફ, ધરી તૂટેલી ગાડી સમાન એક કદમ પણ ન રાખે અને પિતાને લાગેલ કર્મરૂપી રજને દૂર કરે.
૭ મુ અધ્યયન સમાપ્ત
Page #93
--------------------------------------------------------------------------
________________
८ मुं अध्ययन-(श्री वीर्याधिकार अध्ययन) પૂર્વભૂમિકા – ૭ માં અધ્યયનમાં કુશીલ અને સુશીલ સ્વભાવવાળા સાધુનું કથન કરવામાં આવ્યું છે. આ સુશીલપણું કે કુર્સીલપણું વિયંતરાય કર્મનાં ક્ષય તેમ જ તેના ઉદયથી થાય છે. તેથી વીર્યનું પ્રતિપાદન કરવા માટે અને વીર્યની પ્રતિભા વિકસાવવા માટે અધ્યયનનો પ્રારંભ કરવામાં આવ્યું છે.
मूलम्- दुहा वेयं सुयवसायं, वीरियंति पवुच्चई ।
किं नु वीरस्स वीरत्तं, कहं चेयं पवुच्चई ॥१॥ અર્થ : શ્રી તીર્થ કર દે એ વીર્યનાં બે ભેદ કહ્યા છે. વીર્ય એટલે જીવની શક્તિ વિશેષ જાણવી
વીરપુરૂષનું વીર્ય કેવા પ્રકારે છે અને કેવા પ્રકારે વીર કહેવાય છે તે હવેની ગાથામાં કહેવાશે. (ઓછાવત્તા અશે સર્વ જીવોમાં વીર્ય હોય છે. આ વીર્યને ઉઘાડ આત્માની
સ્વશકિતથી હાય છે.) मूलम्- कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया ।
एतेहिं दोहि ठाणेहि, जेहिं दोसंति मच्चिया ॥२॥ અર્થ: શ્રી સુધમાંસ્વામી જંબુસવામીને કહે છે કે હે જંબુ! વીર્યના બે પ્રકાર છે. (૧) સકર્મક
વીર્ય (૨) અકર્મક વીર્ય. સર્વ મનુષ્ય બે ભેદમાં વ્યવસ્થિત દેખાય છે. કેઈ પ્રવૃત્તિ-પ્રિય કર્મને વીર્ય કહે છે કેઈ ત્યાગરૂપ નિવૃત્તિ ધર્મને (વભાવમાં પ્રવૃત) ને વીર્ય કહે છે, વીર્યા રાયના પશમથી ઉત્પન્ન થયેલાં વીર્ય સ્વભાવિક છે ઔદયિકભાવથી ઉત્પન્ન થયેલું વીર્ય બાળ વીર્ય કહેવાય છે અને સત્યાગથી ઉત્પન્ન થયેલ નિર્મલ ચારિત્ર્યને પંડિત વિર્ય કહે છે સકર્મક વીર્ય સર્વ સસારીને હોય છે અકર્મક વીર્ય જ્ઞાન, દર્શન,
ચારિત્ર્ય અને પરૂપ સ્વસ્વભાવમાં પ્રવૃત્તિવાળાને હોય છે. मूलम्- पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं ।
तभावा देसओ वावि, वालं पंडियमेव वा ॥३॥ અર્થ: શ્રી તીર્થ કર દેએ પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે. પ્રમાદી
જીનું બાળવાર્ય હોય છે. અપ્રમાદી જીવોનુ પડિત વીર્ય હોય છે. (મદ, વિષય, કષાય, નિદા અને ચારિત્ર્ય દૂષિત કરે એવી વિકથા એ પાચેયને પ્રમાદ કર્મ કહે છે પ્રમાદનાં કારણથી જીવ આર ભમાં આસકત થઇ કર્મ બાંધે છે પ્રમાદરહિત પચમહાવ્રતનાં પાલનરૂપ કર્તવ્યમાં કમબ ધનનો અભાવ છે તેથી એ પુરૂષનાં કાર્યો પતિવીર્યવાળા કહેવાય છે
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૪
मूलम् - सत्यमेगे तु
सिक्खता, अतिवायाय पाणिणं ।
एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणो ||४||
અર્થ : કેટલાંક માળવેા પ્રાણીઓનાં વધ માટે શસ્ત્રોને અભ્યાસ કરે છે. કેટલાંક વિનાશકમંત્રના ઉપયાગ કરે છે. આવા કાર્ય કરવાવાળાનુ ખાળવી જવુ. (અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, નીતિશાસ્ત્ર; લાકનીતિ, રાજયનીતિ, કામશાસ્ત્ર, અને પાકશાસ્ત્ર આ માં પ્રાણીઓનાં ઘાત માટે કેટલાંક શીખે છે. તે ખાળવી કહેવાય છે )
मूलम् - माइणो कट्टु माया य, कामभोगे समारभे ।
हंता छेत्ता पगभिता, आयसायानुगाभिणो ॥ ५ ॥
અર્થ : માયા કપટી જીવા કપટ દ્વારા અન્યનાં ધન માઢિ લૂંટીને વિષયસેવન કરે છે. તથા પેાતાનાં સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મનુષ્યે પ્રાણીઓનાં અંગે પાંગનું છેદન ભેદન આદિ કરે છે. (આવા કષાયનાં અવગુણેાથી ભરેલાં જીવ અધમગતિમાં જાય છે.)
मूलम् - मणसा वयसा चेव, कायसा चेव अंतसो ।
आरओ परओ वावि, दुहा वि य असंजया ॥६॥
અધ્યયન ૮
અર્થ : અસયમી જીવો મન, વચન, કાયાથી અથવા કાયામાં શકિત ન હેાય તે મનવચનથી આ લેાક અને પરલેાકના સુખ માટે સ્વયં પ્રાણીઓના ઘાત કરે છે અને અન્યની પાસે પણ જીવેાની ઘાત કરાવે છે (આવી રીતે ભ્રમણાત્મક બુદ્ધિથી અજ્ઞાનીજીવા કર્મબંધન કરે છે, અને પાપાનુષ્ઠાન વડે સસારભાવને સ્થિર કરે છે)
मलम् - वेराइं कुव्वई वेरी, तओ वेरेहि रज्जती ।
पावोवगा य आरंभा, दुक्खणसा च अंतसो ॥७॥
અર્થ : જીહિંસા કરવાવાળા પુરૂષા મૃત્યુ પામનારા જીવાત્માએની સાથે અનેક જન્મનુ વેર માંધે છે આથી એ જ ભવમાં કે આગમી ભવામાં એ મરનાર જીવા ઘાત કરનારા જીવાને મારે છે. આ પ્રકારે વેરની પરપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે તેના વિપાકા દુખરૂપ છે.
मूलम् - संपरायं नियच्छंति, अत्तदुक्कडकारिणो ।
रागदोसस्सिया बाला,
पावं कुव्वंति ते बहुं ॥८॥
અ . સ્વય પાપકરવાવાળા જીવા સસારનાં પરિભ્રમણુરૂપ કખધ કરે છે. રાગદ્વેષથી અજ્ઞાની બહુ પાપ કરે છે. રાગદ્વેષથી યુક્ત મલિન આત્માએ સત્ - અસના વિવેકથી હીન હેાવાથી ખાળકની માક અજ્ઞાની પાપકામાં રત રહે છે. આવા જીવા ખાળવી વાળા જાણવા
मूलम् - एयं सकम्मवीरियं, बालाणं तु पवेदितं ।
इत्तो अकम्मविरियं, पंडियाणं सुणेह मे ॥९॥
અર્થ • અજ્ઞાનીઓનાં, પ્રમાદીએનાં સકવીની વ્યાખ્યા હૈ જંબુ ! તને જણાવી. આ વી
Page #95
--------------------------------------------------------------------------
________________
* મૂયગડંગ સૂત્ર
કહેવાય છે. હવે પંડીતનાં અકર્મ વીર્યની વ્યાખ્યા તને હું જણાવું છું. તે તમે
ધ્યાનથી સાંભળે. मूलम्- दविए बंधणुम्मुकके, सव्वओ छिन्नबंधणे ।
पणोल्ल पावकं कम्म, सल्लं कंतति अंतसो ॥१०॥ અર્થ : મુકિત પામવાને યોગ્ય પુરૂષ સર્વ પ્રકારનાં કર્મનાં બંધનેને છેદીને સર્વ પાપથી નિવૃત
થઈ સર્વ કર્મને ક્ષય કરે છે. રાગ- વેષ રહિત પુરૂષ વિતરાગ કહેવાય છે. આવા પુરૂષ
અકર્મ વીર્ય વાળા હોય છે. मूलम्- नेयाउयं सुयक्खायं, उवादाय समीहए।
भुज्जो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा।।११॥ અથ: સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપને તીર્થકરોએ મોક્ષમાર્ગ કહ્યો છે. વિવેકી પુરૂષ
તે માર્ગનું અવલંબન કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે છે. “બાળ-વિર્ય” વારંવાર દુઃખ દેનારું છે. બાળ છે જેમ જેમ દુઃખ ભોગવે છે તેમ તેમ તેઓનાં અશુભ વિચારેની
પરંપરા વધતી જાય છે. ___मूलम्- ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ।
अणियते अयं वासे, णायएहि सुहीहि य ।।१२॥ અર્થ : ઉત્તમ સ્થાનવાળા ઈદ્ર ચક્રવર્તિ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ, મધ્યમ, અને અધમસ્થાનોને
જીએ જરૂર ત્યાગ કરવો પડશે. એમાં સદેહ નથી જ્ઞાતિજનો, મિત્રજનો કે સ્ત્રી, પુત્ર, પરિવાર આદિની સાથે જે સહવાસ છે તે પણ અનિત્ય છે. (તેથી અહકાર, મમત્વ ને
દૂર કરી ધર્મ આરાધના કરી અમૂલ્ય માનવભવને સફળ બનાવો.) मूलम्- एवमादाय मेहावि, अप्पणो गिद्धिमुद्धरे ।
आरियं उपसंपज्जे, सव्व धम्मकोवियं ॥१३॥ અર્થ: આથી જ્ઞાની પુરૂએ સઘળાં સ્થાને અને સંગને અનિત્ય અને અશાશ્વત જાણે પિતાનું
મમત્વ હઠાવી લેવું. અને સઘળા ધર્મોમાં નિર્દોષ એવા તીર્થ કર દેવે પ્રતિપાદિત કરેલા વીતરાગ માર્ગને સ્વીકાર કર જોઈએ. આજ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન
પ્રતીતિ અને તેમાં રમણતા એ જ આત્માને શુદ્ધ ઉપગ છે.) मूलम्- सह सम्मइए णच्चा, धम्मसारं सुणेत्तु वा ।
समुवट्ठीऐ उ अणवारे, पच्चक्खायपावगे ॥१४॥ અર્થઃ નિર્મળ બુદ્ધિ દ્વારા અથવા સગુરૂ પાસેથી ધર્મ સાંભળીને જ્ઞાન અને શુદ્ધ ઉપયોગરૂપ
ક્રિયાની ઉત્તરોત્તર પ્રાપ્તિ માટે પ્રયત્નવાળા અણગારે સાવધ અનુષ્ઠાનનો ત્યાગ કરે. આવા પ્રયત્નશીલ ચારિત્ર્યવાળા પડિત પુરૂષ પડિતવીર્યથી યુક્ત બની રાગાદિ બંધનોથી મુક્ત થઈ ગુણોની વૃદ્ધિ કરતાં કરતાં પૂર્ણ સ્વરૂપને પામે છે
Page #96
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૮
मूलम्- जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो ।
तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिए ॥१५॥ અર્થઃ વિદ્વાન સાધક કેઈપણ પ્રકારે પોતાનાં આયુષ્યનાં ક્ષય કાળને જાણે ત્યારે તરત જ
સંલેખના રૂપ ધર્મને તેણે ગ્રહણ કરે. આકુળતાને દૂર કરીને જીવનની ઈરછા રહિત બની જવું ભક્ત પરજ્ઞા (અન્નપાણને ત્યાગ) અથવા ઇગીત મરણરૂપ પડિતમરણ
ગ્રહણ કરવું मूलम्- जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाई मेघावी, अज्झप्पेण समाहरे ॥१६॥ અર્થ ? જેમ કાચ પિતાનાં અવયવોને સંકુચિત કરી પિતાનાં દેહમાં સમાવે છે એ પ્રમાણે
વિચક્ષણ મુનિ ધર્મધ્યાનની ભાવનાથી પિતાનાં પાપનો ત્યાગ કરે અને ધર્મ ધ્યાનની ભાવના સાથે, મરણ-કાળ પ્રાપ્ત થતાં (સલેખના)-સમાધિમરણ દ્વારા પડિત મરણથી
શરીરને છોડે. मूलम्- साहरे हत्थपाए य, मणं पंचेदियाणि य ।
पावकं च परीणामं, भासदोसं च तारिसं ॥१७॥ અર્થ: સાધુ પિતાનાં હાથ-પગ આદિ અવયને સંકુચિત કરી દે, તેમ જ પિતાનાં શુભ
ઉપગને સ્થિર રાખે પાંચ ઈદ્રિયો ને મનના વિષયોથી નિવૃત્ત થાય અને ભાષાનાં દો દૂર કરી સંકલ્પ વિકથી રહિત થાય, અનુકુળ પ્રતિકુળ પરિસહોને સહન કરે. આવી રીતે રાગષ છોડી દુર્લભ એવા સયમનાં ચેગને પામી પંડિતમરણનાં ચોગની પ્રતિજ્ઞા
કરતાં અણુસણ અનુષ્ઠાનમાં વિચરે. मूलम्- अणु माणं च मायं च, तं परिन्नाय पंडिए ।
सायागारव णिहुए, उवसंते णिहे चरे ॥१८॥ અર્થ : સંયમમાં ઉપયોગવંત રહેનાર ઉત્તમ સાધુની કોઈ પુજા- સત્કાર કરે તથા ભોગ ઉપભોગનું
આમ ત્રણ કરે તે પણ અહકાર કરે નહિ કષાય કરે નહિ ઉપભોગની તૃષ્ણ રાખે નહિ તપશ્ચર્યા કરી ગર્વ ન કરે કષાયને જીતી જિતેન્દ્રીય બની સચમમાં જાગૃત રહી પંડીતવીર્ય
યુકત થઈ ઉપશાંતપણે વિચરે. मूलम्- पाणे य, णाइवाएज्जा, अदिन्नपि य णायए ।
साइयं ण मुसं वूया, एस धम्मे वुसीमओ ॥१९॥ અર્થ સાધુ કઈ પણ નાના કે મોટા જીનાં પ્રાણની ઘાત કરે નહિ અદત્ત વસ્તુને ગ્રહણ કરે
નહિ માયા-કપટ કરી જૂઠું બોલે નહિ. જિતેન્દ્રીય સાધુને આ શ્રત અને ચારિત્ર્યરૂપ ધર્મ રહેલ છે. તેણે પિતાના આત્માનાં શ્રેયનાં માટે ઉપયોગ રાખી સંયમનું પાલન કરવું.
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम- अतिक्कम्मति वायाए, मणसा वि न पत्थए ।
सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥ અર્થ : સાધુ પંચમહાવ્રતનું ઉલ્લંઘન કરે નહિ અથવા મન, વચન, કાચથી કેઈપણ પ્રાણીને
પીડા દેવાની ઈચ્છા કરે નહિ તેમ જ કેઈને તિરસ્કાર કરે નહિ. ઈદ્રિયનું દમન કરતાં - થકી બાહ્ય અને અત્યંતર રીતે ગુપ્ત રાખી મેક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા જ્ઞાન, દર્શન,
ચારિત્ર્યરૂપ સંયમનું પાલન કરી વિચરે. मूलम- कडं च कज्जमाणं च, आगमिस्सं च पावगं ।
सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥२१॥ અર્થ : જે સાધુ પિતાના આત્માને ગુપ્ત રાખનાર અને જીતેન્દ્રિય છે તે સાધુ પિતે પાપકર્મ કરે
નહિ તેમજ કરાવે નહિ. પણ વર્તમાનમાં થતાં પાપકર્મો અને ભવિષ્યમાં કરવાના પાપક એ સર્વ પાપકાર્યોનું અનુદન પણ કરે નહિ. સ્વય પાપમય વસ્તુને ભોગવે નહિ તેમજ
ભેગવનારને રૂડું માને નહિ. मूलम्- जे याऽबुद्वा महाभागा, वीरा, असमत्तदंसिणो ।
असुढे तेसि परक्कंत, सफलं होइ सव्वसो ॥२२॥ અર્થ : જે પુરૂષ લોકોમાં પૂજનીય, મહા ભાગ્યવાન, સમર્થ શાસ્ત્રને જાણકાર, પડિત, બાહ્ય તપ
કરના એવો પ્રશંસનીય ગણતા હોય પણ જે તે આત્માનાં સ્વસ્વરૂપને જાણતો ન હાય અને સભ્યત્વ રહિત હોય તે તે મિથ્યાત્વી ગણાય છે આવા મિથ્યાત્વનાં સંયમવૃત-તપદાન વિગેરે અશુદ્ધ કહેવાય છે. અને તે સંસાર પરિભ્રમણનાં હેતુ રૂપ થાય છે. પણ સાંસારિક સુખની ઈચ્છા રહિતની ભાવનાથી કરેલ ધર્મક્રિયાઓ આત્મ-ધર્મ પ્રાપ્ત
કરવામાં સહાયભૂત થાય છે मूलम्- जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो ।
सुद्धं तेसि परक्कंत, अफलं होइ सव्वसो ॥२३॥ અર્થ : જે પુરૂષ તત્વનાં સ્વરૂપને જાણકાર હોય, શુદ્ધ બુદ્ધ હેય, આઠ કર્મને ક્ષય કરવામાં
સમર્થ હય, સમ્યક્દષ્ટિ હોય તેનાં સયમ-તપ આદિ સર્વ ધર્મ કિયાઓ નિદાન-રહિત, શુદ્ધ, નિર્મળ અને કમનાં નાશ માટે હોય છે. (સમ્યફ-ષ્ટિની ડીપણ ધર્મક્રિયા નિર્જરાનાં
અર્થે જ હોય છે. તે સંસાર પરિભ્રમણ કરાવતી નથી ) मूलम्- तेसि पि तवो ण सुद्धो, निक्खंता जे महाकुला ।
जन्ने वन्ने वियाणंति, न सिलोगं पवेज्जए ॥२४॥ અર્થ: જે સાધકો મે ટ ઊંચા કુળમાં ઉત્પન્ન થઈ પ્રવર્યા ગ્રહણ કરી પિતાની પૂજા કરાવવા
તપ આદિ અનુષ્ઠાન કરે તો તે તપ આદિ અનુષ્ઠાને ધર્મને લાભ આપતા નથી. અને આત્મ-લાભનાં ફળથી વચિત રહે છે. સાધકે પોતાનાં અનુષ્ઠાનને ગુપ્ત રાખવા. તેમ જ પોતાની પ્રશંસા કરવી નહિ તેમ જ અન્ય પાસે કરાવવી નહિ
Page #98
--------------------------------------------------------------------------
________________
૮.
मूलम् - अपपंडास पाणासि, अप्पं भासेज्ज सुव्वए ।
खंतेऽभिन्निवुडे दंते, वीतगिद्धी सदा जए || २५ ॥
અર્થ : સાધુ સચમયાત્રા માટે તથા પેાતાનાં પ્રાર્થેાના નિભાવ માટે અલ્પ આહાર-પાણી ભગવે અલ્પ એલે. ક્ષમાશીલ રહે લાભ આદિ રહિત થઈ અકષાયી ભાવે રહે જિતેન્દ્રિય ખની વિષય ભાગેામાં અનાસક્ત રહે. નિદ્રા થાડી કરે. સાધના થાડા રાખે. ઉણાદરી આદિ તપ કરતાં યત્નાવત રહી સયમનું પાલન કરે.
मूलम् - झाणजोग समाहट्टु, कार्य विउसेज्ज सव्वसो ।
तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वज्जासि || तिवेमि ॥
અધ્યયન ૮
અર્થ : સાધુ ધ્યાન ચેાગને ગ્રહણ કરીને સર્વાં અશુભ વ્યાપારથી મન, વચન, કાયા ના ચેગને રાકે. પરિસહને સમભાવે સહન કરે આત્મ-હિતનું કારણ જાણી મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સાવધાન રહી સયમનું પાલન કરે એમ હું જખુ ! ભગવાન મહાવીરનાં કથન અનુસાર હું તને કહું છુ
૮ મું અધ્યયન સમાપ્ત
Page #99
--------------------------------------------------------------------------
________________
९ मुं अध्ययन-धर्मनाम પૂર્વભૂમિકા – આઠમાં અધ્યયનમાં બાળવાર્ય અને પંડિતવીર્યનું કથન કરવામાં આવ્યું હતું. પાપકારી ક્રિયા માટે કરેલા પ્રયત્ન “બાળ-વીર્ય” કહેવાય છે. ધર્મ માટે કરવામાં આવનાર પ્રયત્ન પંડિત-વીર્ય” કહેવાય છે. આ “પંડિત-વીર્ય ધર્મ માટે કહેવામાં આવ્યું છે. તે ધર્મ કેવા પ્રકાર હોવો જોઈએ તે ખ્યાન ૯ માં અધ્યયનમાં આવશે. मूलम्- कयरे धम्मे अक्खाए, माहणेण मईमया ।
अंजु धम्मं जहातच्चं, जिणाणं तं सुणेह मे ॥१॥ અર્થ : શ્રી સુધર્માસ્વામીને શ્રી જંબુસ્વામી પૂછે છે કે “પ્રાણીઓને મારો નહિ” તે તથા | દુર્ગતિમાં પડતાં જેને બચાવે એ ધર્મ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ છે
તે તે ધર્મ કેવા પ્રકાર છે? સુધર્મા સ્વામી પ્રત્યુત્તર આપે છે કે રાગ અને દ્વેષને જીતનાર એવા શ્રી જિનેશ્વરને ભાખેલે અને માયા-કપટ રહિતને સરળ ધર્મ હું તને
કહીશ તે તું સાંભળ. मूलम्- माहणा खत्तिया वेस्सा, चंडाला अदु बोक्कसा ।
एसिया वेसिया सुद्दा, जेय आरंभणिस्सिया ॥२॥ मूलम्- परिग्गहनिविट्ठाणं, वेरं तेसि पवड्डई ।
आरंभसंभिया कामा, न ते दुक्ख विमोयगा ॥३॥ અર્થ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, બુકસ, ઐષિક (શિકારી), વૈશિક (વેશ ધારણ કરવાવાળા)
શુદ્ર તથા આરંભમાં આસક્ત રહેનાર જીવ, પરિગ્રહની મમતાવાળે જીવ, જે જે જીવોની ઘાત કરે છે તે તે જીવોની સાથે તેમને વેર બંધન થાય છે. વેર જન્મથી નવા જન્મ ધારણ કરવાં પડે છે જન્મ છે ત્યાં મૃત્યુ જરા, રંગ, આદિ દુખે રહેલાં છે. વેરનાં બંધન જીવહિંસાથી બંધાય છે. વિષય લેપી જી આરંભ સમારંભમાં આસક્ત હોય છે તેથી તેઓ ભવભવની વૃદ્ધિ કરાવનાર દુઃખના હેતુરૂપ આઠ કર્મોથી મુક્ત થઈ શકતાં નથી એમ જાણે આત્માથી છાએ આરંભ અને પરિગ્રહનાં મમત્વથી દૂર રહેવું તે તેમનાં
માટે સુખનું કારણ છે मूलम्- आघायकिच्च माहेळं, नाइओ विसएसिणो ।
अन्ने हरंति तं वित्तं, कम्मी कम्मेहि किच्चती ॥४॥ અર્થ : (પ્રાણુઓનાં દશ પ્રકારનાં પ્રાણોનો નાશ થાય તેને “આઘાત મૃત્યુ” કહે છે. મૃત્યુ બાદ
અગ્નિસંસ્કાર તથા પિતૃપિંડ આદિ ક્રિયાઓને “આઘાત મૃત્યુ કહેવાય છે) આઘાત કૃત્ય ર્યા બાદ વિષય લોલુપી છે એટલે મૃત્યુ પામનારાંના સ્ત્રી, પુત્ર, પુત્રી, બાંધવ આદિ
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૯ ૯૦
સ્વજન, જ્ઞાતિ વર્ગ વિગેરે દુઃખ વડે પ્રાપ્ત કરેલ મૃત્યુ પામનારનાં દ્રવ્યને લઈ જાય છે અને ભાગ પાડી લે છે અને ધન-સંચય કરતાં બાંધેલાં પાપકર્મોને વિપાક પાપકર્મ કરનારને જ ભેગવ પડે છે. આરભ કરવાવાળો પાપી પોતે કરેલાં કર્મોથી દુઃખી દુઃખી થાય છે (પાંચ ઇન્દ્રિયનાં પાંચ પ્રાણ મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોચ્છવાસ અને
આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે મૂત્ર- માથા ઉપર છgar માયા, મન્ના પુત્તા જ રોરસા ,
नालं ते तव ताणाय, लुप्पंतस्ल सकम्मुणा ॥५॥ અર્થ : માતા-પિતા, પુત્રવધૂ, બાંધવ, સ્ત્રી, પુત્ર, અગજાત આદિ સ્વજનો કે જ્ઞાતિવર્ગ પિોતાનાં
કરેલાં કર્મનાં ળરૂપ દુખેથી વર્તમાન ભવમાં કે પરભવમાં દુખેથી પીડાતા તે જીવને કેઈપણ ત્રાણ શરણ થવા સમર્થ નથી આવા જીવનાં દુઃખમાં સ્વજનો ભાગ પણ લઈ
શકતાં નથી આવે પાપી જીવ પોતાનાં જ કરેલાં કર્મોથી દુઃખી થાય છે. मूलम्- एयम→ सपेहाए, परमट्ठाणुगामियं ।
निम्ममो निरहंकारो, चरे भिक्खूजिणाहियं ॥६॥ અર્થ : પૂર્વોક્ત અર્થને વિચારી સાધુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, તરૂપ, ધર્મની આરાધના
કરે. સયમને મુકિત પ્રાપ્ત કરવાવાળુ સમજીને સાધુ પુરૂષેએ આઠ પ્રકારનાં મદ (અહકાર) તથા બાહ્ય પરિગ્રહ અને અલ્ય તર પરિગ્રહ રૂપ પૂજા સત્કાર આદિ સેળ પ્રકારનાં કષા
તથા નવ પ્રકારનાં કષાયને ત્યાગ કરીને સયમ પાળવો. मूलम्- चिच्चा वित्तं च पुत्ते य, पाइओ य परिग्गहं ।
चिच्चाण णंतगं सोयं, निखेक्खो परिव्वए ॥७॥ અર્થ : સાધુએ ધનનો, પુત્ર, જ્ઞાતિજનોને અને પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ તથા રાગ-દ્વેષ
શેકરૂપી અત્યંતર પરિગ્રહને ત્યાગ કરી મેક્ષની પ્રાપ્તિ માટે કોઈ પણ પદાર્થની ઈચ્છા
રાખ્યા વિના આત્મામાં લીન થઈ સંયમનાં અનુષ્ઠાનમાં લાગી જવું : मूलम्- पुढवी आउ अगणी बाऊ, तणरुक्खमबीयगा ।
अडया पोय जराऊ, रससंसेयउब्भिया ॥८॥ અર્થ : સાધુએ તેમ જ સાધકે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તૃણ, વૃક્ષ, બીજ, અંડજ,
પિત જ, જરાયુજ, રસજ, સદન, ઉભી જ આ બધા જીવે છે તેથી યત્નાપૂર્વક તેઓનું રક્ષણ કરવું જોઈએ. (એકેન્દ્રિયનાં પાંચ ભેદમાં સુમ, બાદર બે પ્રકાર છે અને પર્યાપ્ત, અપર્યાપ્ત એવા પણ બે ભેદે સર્વ જીવમાં રહેલા છે તેથી જીવોને જાણવાથી તે જીવોની
દયા પાળી શકાય છે मूलम्- एतेहि हि काएहि, तं विज्जं परिजाणिया ।
___मणसा काय वककेणं, णारंभी ण परिग्गही ॥१॥ અર્થ : પડિત સાધક ઉપરોકત છ પ્રકારનાં છકાયનાં છને જાણીને મન, વચન, કાયાથી તેઓને
Page #101
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
આરંભ ન કરે. તેઓને પરિગ્રહ પણ ન કરે. તેમને પરિતાપ થાય તેવા કાર્યોથી અલગ રહે, સર્વ જીવને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને આરંભ એટલે હિંસાને
ત્યાગ કર ઘટે એ સાધુધર્મને આચાર છે मूलम्- मुसावायं बहिवं च, उग्गहं च अजाइया। .
सत्थादाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥१०॥ અર્થ ? અસત્ય વચન બોલવું, મિથુન સેવવુ, પરિગ્રડ ગ્રહણ કરે, અદત્ત વસ્તુને લેવી તે સર્વ
આ જગતમાં શસ્ત્ર સમાન છે. તથા આઠ પ્રકારનાં કર્મ બંધનનાં કારણરૂપ છે. એમ જાણીને સાધુપુરૂષે પ્રત્યાખ્યાનથી તેને સર્વથા ત્યાગ કરે. અને પંચમહાવ્રત રૂપ સંયમમાં જાગૃત
બનવું. તે આત્મશ્રેયનું કારણ છે. मूलम्- पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि या ।
धूणादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ॥११॥ અર્થ : સાધક માયા, કપટ, લોભ, ધ અને માન એ સર્વ કક્ષાનો ત્યાગ કરે બુદ્ધિમાન પુરૂષ
તેને કર્મબંધનનુ કારણ સમજે છે સાધકની સર્વ ધાર્મિક ક્રિયાઓને માયા-કપટ નામને કષાય નિષ્ફળ બનાવે છે. લેભ આત્માને વિવેકશૂન્ય બનાવે છે. કે જ્ઞાનની હાનિ કરે
છે. એમ જાણે આત્માથી જીવોએ કષાયથી દૂર રહેવું. मूलम- धोयणं रयणं चेव, बत्थीकम्मं विरेयणं ।
वमणंजणं पलीमंथं, तं विज्जं परिजाणिया ॥१२॥ અર્થ: હાથ, પગ, વસ્ત્ર વિગેરેને ધોવા અને રગવા તથા રેચ લે. દવા લઈ વમન કરવું,
આંખમાં અંજન કરવું તથા શરીરની શોભા માટે જે કાંઈ કરવું તે બધા સયમના ઘાતક છે. તેનાં વિપાકે દુઃખરૂપ જાણીને વિદ્વાન મુનિએ તે સર્વ કાર્યનો ત્યાગ કરવો. એ
સાધકને કલ્યાણરૂપ છે. मूलम्- गंधमल्लसिणाणं च, दंतपक्खालणं तहा ।
परिग्गहित्थिकम्मं च, तं विज्जं परिजाणिया ॥१३॥ અર્થ : શરીર કે વસ્ત્રમાં સુગંધી પદાર્થો લગાડવા, ફૂલની માળા પહેરવી, સન્માન કરવું, વિના
કારણે દાંત દેવા, પરિગ્રહ રાખવે, સ્ત્રી સેવન કરવું તથા હસ્ત કર્મ કરવુ તથા વિકારના વિચારેને સેવવા આ બધા કાર્યો સાધકને અશુભ બંધનનાં કારણે જાણવા. આ બધા
અનુષ્ઠાનો જન્મમરણના હેતુ જાણી તેમને તજવા मूलम्- उद्देसियं कीयगडं, पामिच्चं चेव आहडं ।
पूर्व अणेसणिज्जं च, तं विज्जं परिजाणिया ।।१४।। અર્થ : સાધુને દાન આપવાની ભાવનાથી સાધુ માટે બનાવેલ આહાર, વેચાણ લાવેલ તેમ જ
ઉધાર લાવેલ આદિ આધાકમી આહારથી મિશ્ર થયેલ આહાર તથા સામે આવીને સાધુને
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૯ આપવાને આહાર આ સર્વ પ્રકારનાં આહાર દેષયુકત હોવાથી સંસારવૃદ્ધિના કારણે
બને છે તેથી સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કર. मूलम्- आसूणिमक्खिरागं च, गिद्धवधाय कम्मगं ।
उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ॥१५॥ અર્થ : શરીરને પુષ્ટ બનાવવા રસાયણ આદિ આહારને ભેગવ. શભા માટે આંખમાં અંજન
લગાડવું, આસકિત ભાવ રાખ, વારવાર હાથ-પગ ધેવા આ સર્વ કાર્યોને અશુભ બ ધનનાં અને જન્મ-મરણ આદિ દુખોના કારણું જાણું વિચક્ષણ સાધકે તે સર્વને ત્યાગ
કરે તે શ્રેયનુ કારણ છે मूलम- संपसारी कयकिरिए, पसिणायतणाणि य ।
सागारियं च पिडं च, तं विज्ज परिजाणिया ॥१६॥ અર્થ : ગૃહસ્થની સાથે સંસારિક વાતે કરવી નહિ તેમના શારીરિક કાર્યોની પ્રશંસા કરવી, સંસાર
વ્યવહાર સંબંધી પ્રશ્નોતર કરવા, શમ્યાંતરને આહાર ગ્રહણ કરવા વિગેરે પાપનાં બંધનરૂપ
છે. આ બધાને સતાર વૃદ્ધિનાં કારણ જાણી વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે मूलमृ- अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए।
हत्थकम्मं विवायं च, तं विज्ज परिजाणिया ॥१७॥ અર્થ , વિદ્વાન મુનિ જુગાર ખેલવાને, ધન ઉપાર્જનનો, જીવને ઘાત થાય તેવા પાપકાને
અભ્યાસ કરે નહિ અન્યને એવા પ્રકારની શિક્ષા આપે નહિ. ધર્મ વિરૂદ્ધ વાત કરે નહિ કોઈ સાથે વાદવિવાદ કરે નહિ આ બધા કાર્યો કર્મબંધનનાં હેતુરૂપ જાણી અને સંસાર
બંધનનાં કારણરૂપ જાણી તેને ત્યાગ કરે मूलम्- पागहाओ य छत्तं च, णालीयं वालवीयणं ।
परकिरियं अन्नमन्नं च, त विज्जं परिजाणिया ॥१८॥ અર્થ : સાધુએ પગરખાં પહેરવા, છત્રી ઓઢવી, જુગાર રમ, પંખ વિઝવો તથા અન્ય અન્યની
કર્મબંધ થાય તેવી પરસ્પર ક્રિયા કરવી આ બધા જ કાર્યો અશુભ કર્મબંધનનાં હેતુવાળા તથા સસારના પરિભ્રમણ રૂપ જન્મ-મરણ આદિનાં દુખની ઉત્પતિનાં કારણ જાણીને
વિદ્વાન મુનિ તેને ત્યાગ કરે मूलम्- उच्चार पासवणं, हरिएसु ण करे मुणी ।
_ वियडेण वावि साहटु, णायमज्जे कयाइ वि ॥१९॥ અર્થ • સાધુ લીલી વનસ્પતિવાળી જગ્યાએ અગર ત્યાં બીજ વિગેરે પડયાં હોય તેને પણ દૂર
કરીને પણ ઝાડે–પેશાબ કરે નહિ. પરંતુ અચિત ભૂમિને પૂજીને, જીવરહિત સ્થાન તપાસીને, પેશાબ કરે અગર વસરાવે અચેત જળ ઉપરની સચેત વનસ્પતિને દૂર કરીને પણ તે પાણીનુ આચમન કરે નહિ અચિત જળ વાપરી અશુચિની શુદ્ધિ કરે વનસ્પતિનાં જીને પિતાનાં અંગને સ્પર્શ કરવાથી પણ તેને પીડા ઉત્પન્ન થાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- परमत्ते अन्नपाणं ण भंजेज्ज कयाइ वि।
परवत्थं अचेलो वि, तं विज्जं परिजाणिया ॥२०॥ અર્થ : સાધક મુનિ ગૃહસ્થનાં પાત્રમાં ભેજન તેમજ પાણી પીએ નહિ. વસ્ત્ર રહિત હોય તો પણ
ગૃહસ્થનું વસ વાપરે નહિ. કારણ કે ગૃહસ્થનાં ઉપકરણ વાપરવાથી પૂર્વ કર્મ અથવા પશ્ચાતુ
કર્મને દેષ લાગવા સ ભવ છે આથી સંયમની વિરાધના, થવાનો ભય છે मूलम्- आसंदी पलियंके य, णिसिज्जं च गिहंतरे।
संपुच्छेणं सरणं वा, तं विज्जं परिजाणिया ॥२१॥ અર્થ : વિદ્વાન મુનિ ગૃહસ્થના કેઈપણ આસન પર બેસે નહિ. ગૃહસ્થને તેનાં ઘરનાં સમાચાર
પૂછે નહિ. પૂર્વના ગૃહસ્થાશ્રમની તથા કામગની ક્રિડાઓનું સ્મરણ કરે નહિ. આ સર્વ
કાર્ય અનર્થનાં મૂળ છે. અને સંસાર પરિભ્રમણનાં હેતુ જાણે મુનિ તેને ત્યાગ કરે मूलम्- जसं कित्ति सलोयं च, जा य वंदणपूयणा ।।
सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥२२॥ અર્થ : યજ્ઞ, કીર્તિ, સ્લાધા, વદન, પૂજા તથા સંસારનાં તમામ કામ ગે તે બધા સંસાર
પરિભ્રમણના હેતુઓ જાણી વિદ્વાનમુનિ તેને ત્યાગ કરે (બહૂ દાન દેવાથી પ્રસિદ્ધિ થાય તેને કીર્તિ કહેવાય છે કાર્યમાં વિજય મળે તો તેને યશ કહેવાય ઉત્તમ જાતિમાં જન્મ થવો, તપ કરવું, શાસવિદ્યા મેળવી તેને પ્રચાર કરવો તે લાધા કહેવાય આ બધાને
કામગમાં સમાવેશ થાય છે मूलम्- जे णेहं णिव्वहे भिक्खू , अन्नपाणं तहाविहं ।
अणुप्पयाणमन्नेसि, तं विज्जं परिजाणिया ॥२३॥ અર્થ : જે અન્નપાણી લેવાથી મુનિને સંયમ નષ્ટ થાય, તેવા પ્રકારનાં અને પાણી સાધુએ ગ્રહણ
કરવા નહિ કદાચ અશુદ્ધ અન્ન-પાણી ગ્રહણ થઈ ગયા હોય તો તેવા અન્ન-પાનું અન્ય સાધુને આપવા નહિ. તેમ જ પોતે ભેગવવા નહિ કારણકે તે સંસાર ભ્રમણનાં હેતરૂપ
હોવાથી મુનિએ તેને ચગ્ય સ્થળે પરઠવા જોઈએ. मूलम्- एवं उदाह निग्गंथे, महावीरे महामुणी।।
अणंतनाणदंसी से, धम्म देसितवं सुत्तं ॥२४॥ અર્થ : અનંતજ્ઞાન અને દર્શનયુકત બાહ્ય અને અભ્યતર ગ્રથિ રહિત એવા નિગ્રંથ મહામુનિ
ભગવાન મહાવીરે ઉપર પ્રમાણે શ્રત અને ચારિત્ર્યરૂપ ધર્મ પાલનના આચારનો ઉપદેશ આપેલ છે. આ ઉપદેશ સંયમનાં રક્ષણ માટે છે તેમ જ જીવ-આદિ પદાર્થોનું સ્વરૂપ
જાણી પોતાનું તથા પરનું હિત કરવા માટે ઉપદેશ્ય છે. मूलम्- भासमाण न भासेज्जा, णेव बंफेज्ज मम्मयं ।
माइठाणं विवज्जेज्जा, अर्णाचतिय वियागरे ॥२५॥ અર્થ ? જે સાધુ ભાષા સમિતિને અનુરૂપ ભાષા બેલનાર છે વાણીનાં સવ ભેદેને જાણનાર છે
Page #104
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૯
ઉપદેશ આપવાની રેગ્યતાવાળો છે, આ નિપુણ હોવા છતાં આવા મુનિ મીન-ભાવનારૂપ ગુણને પ્રાપ્ત કરે છે. સાધુ માર્મિક વચને બેલે નહિ. કપટી વચન બેલે નહિ. આઘાત
થાય અને ધ્રાસ્ક પડે તેવી ભાષા વાપરે નહિ. मूलम्- तत्थिमा तइया भासा, जं विदित्ताऽणुतप्पती ।
जं छन्नं तं न वत्तब्वं, एसा आणा णियंठिया ॥२६॥ અર્થ : ભાષાના ચાર પ્રકાર છે (૧) સત્ય (૨) અસત્ય (૩) મિશ્ર અને (૪) વ્યવહાર. (સત્ય નહિ,
મૃષા નહિ તે વ્યવહાર ભાષા કહેવાય) આ ચાર પ્રકાર માંહેલી બીજી અને ત્રીજી, અસત્ય અને મિશ્ર સાધુ બોલે નહિ તે અન્ય અશુદ્ધ ભાષા સાધુથી કેમ બોલાય? જે ભાષા બોલવાથી
પશ્ચાતાપ થાય તેવી ભાષા સાધુ બેલે નહિ હિંસાપ્રધાન કે કપટયુક્ત ભાષા વાપરે નહિ. मूलम्- होलावार्य, सहीवायं, गोयावायं च नो वदे।
तुमं तुमं ति अमणुन्नं, सव्वसो तं ण वत्तए ॥२७॥ અર્થ : નિષ્ફર સંબોધનથી સાધુ અન્યને બોલાવે નહિ કેઈને મિત્ર આદિ શબ્દ સંબોધીને બેલાવે
નહિ ખુશામતવાળા ગોત્રનાં સબોધનથી કેઈને બેલાવે નહિ. વડિલેને “તું” શબ્દથી બોલાવે નહિ. અપ્રિય અને અપમાનજનક શબ્દોથી સાધક કેઈને બોલાવે નહિ પણ
વિચારી, પ્રિય, નિર્વઘ અને સત્યભાષી બલવું જોઈએ मूलम्- अकुसीले सथा भिक्खू, णेव संसग्गिय भए ।
सुहरुवा तत्थुवस्सग्गा, पडिबुज्झेज्ज ते विऊ ॥२८॥ આર્થ: સાધુ સદાય દુરાચારીઓની સોબતથી દૂર રહે પિતે સદા સુશીલ રહે કુશીલોની સેબતમાં
શાતારૂપ ઉપસર્ગ ઉત્પન્ન થઈ જાય છે. જેનાથી સયમ નષ્ટ થાય તેવા ઉપસર્ગોને વિદ્વાન મુનિ સમ્યક્ પ્રકારે જાણ સમ્ય પ્રકારે સહન કરે. કુશીલ શરીરની રક્ષા માટે આધાકમી આહાર
આદિ દેશેમાં આસકત હોય છે તેથી સુશીલ સાધુઓએ કુશીલ સાધુની સગત કરવી નહિ मूलम्- नन्नत्थ अंतराएणं, परगेहे, ण णिसीयए।
___ गामकुमारियं किइड, नातिवेलं हसे मुणी ।।२९।। અર્થઃ વૃદ્ધાવસ્થા અથવા રોગના કારણે તેમજ તપનાં કારણે અશકત થયેલ હોય તથા વૃદ્ધાવસ્થાનાં
કારણે અને શિથિલ થયા હોય, આ કારણો સિવાય ભિક્ષુકે ભિક્ષાચારી વિગેરે કાર્યો માટે ગૃહસ્થનાં ઘરમાં બેસવું નહિ ગામનાં બાળકે સાથે રમત રમવી નહિ મર્યાદા બહાર હસવું
નહિ. કામ ઉત્પન્ન થાય તેવા હાસ્ય મુનિ કરે નહિ. मूलम्- अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए ।
चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासए ॥३०॥ અર્થ : મનોજ્ઞ શબ્દ આદિ વિષયમાં મુનિએ અભિલાષાવાળા થવું નહિ તેમાં ઉલ્લાસ ન લાવ.
યત્નાપૂર્વક સંયમની આરાધના કરવી. પરિસહ સહન કરવા: ભિક્ષાચર્યા વિગેરેમાં પ્રમાદ
Page #105
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૯૫ . કરે નહિ ઉપસર્ગ આવે ત્યારે દીન બને નહિ. ઉપસર્ગને નિર્જરાનુ કારણ જાણી પ્રસન્ન
ભાવે તે સહન કરે. मूलम्- हम्ममाणो ण कुप्पेजा, वुच्चमाणो न संजले ।
सुमणे अहियासिज्जा, ण य कोलाहलं करे ॥३१॥ અર્થ છે કે વ્યકિત સાધુને લાકડી આદિનો પ્રહાર કરે, ગાળ આપે, દુર્વચનો બોલે, વચનથી
આકૃષ્ટ કરે. તે પણ સાધુ તેની ઉપર કેધ કરે નહિ મનથી પણ શ્રેષ ન કરે. પ્રસન્નચિત્તથી સહન કરે. તેવા માણસ ઉપર મનથી પણ રાગ દ્વેષ ન કરે. તેમ જ તેને વિપરીત વચન
પણ ન કહે. मूलम्- लद्वे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए ।
आयरियाई सिक्खेज्जा, बुद्वाणं अंतिए सया ॥३२॥ અર્થ: સાધક ભિક્ષુક પ્રાપ્ત થતાં કામોને ગ્રહણ કરવા ઈચ્છા રાખે નહિ તેનું સેવન કરે નહિ.
કદાચ તપના પ્રભાવથી કઈ જાતની લબ્ધિ પ્રાપ્ત થાય તો પણ તેનો ઉપયોગ કરે નહિ. ભેગે માટે નિદાન ન કરે. ગુરૂવાસમાં રહી આચાર્ય પાસે સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય
અને તપ વિગેરે સ્વસ્વરૂપની ક્રિયારૂપ શિક્ષા ગ્રહણ કરી સંયમનું પાલન કરે मूलम्- सुस्सूसमाणो उवासेज्जा, सुप्पन्नं सुतवस्सियं । ..
वीरा जे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया ॥३३॥ અર્થ : શાને સાંભળવાની ઈચ્છાવાળે ભિક્ષુક સાધક-ગીતાર્થ તથા સારા તપસ્વી ગુરુની સેવા
કરીને જ્ઞાનની ઉપાસના કરે. જે પુરૂષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ છે. ધૈર્યવાન તેમ જ જિતેન્દ્રીય છે. આત્મ-પ્રજ્ઞવંત છે તે જ સાધક આત્મ-જ્ઞાન અથવા આત્મ કલ્યાણની ગવેષણ
કરવામાં સમર્થ બને છે. मूलम्- गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा।
ते वीराबंधणुम्मुक्का, नावकंखंति जीवियं ॥३४॥ અર્થ : ગૃહવાસમાં જ્ઞાનપ્રાતિનો માર્ગ મળ દુર્લભ જાણી જે સાધકે પ્રવજ્યા લઈ ઉત્તરોત્તર
ગુણની વૃદ્ધિ કરતાં રહે છે તેવા જ્ઞાની પુરૂષને આશ્રય કરે એગ્ય જાણવો. જે પુરૂ કર્મબંધનથી મુકત છે તે જ પુરૂષ જીનાં આધારરૂપ છે. આવા સાધકે અસંયમી જીવન
ઈચ્છતાં નથી. मूलम्- अगिद्वे सद्दफासेसु, आरंभेसु अणिस्सिए ।
सव्वं तं समयातीतं, जमेतं लवियं वहु ॥३५॥ અર્થ : સાધુ મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ આદિ વિષમાં આસકત ન થાય. પાપકારી કાર્યોથી
દૂર રહે એ ઉપગ સાધકે સતત રાખવું જરૂરી છે. જીવહિંસા તે જ આરભ છે અને જન્મમરણ આદિનાં હેતુરૂપ છે. એમ જાણી આરંભ પરિગ્રહથી સાધકે દૂર રહેવું આ
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૬
અધ્યાયન ૯
અધ્યયનની શરૂઆતથી જે વાતને નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરૂદ્ધ હોવાથી નિષેધ કરવામાં આવ્યે છે.
मूलम् - अइमाणं च मायं च तं परिण्णाय पंडिए ।
गारवाणि य सव्वाणि, णिव्वाणं संधए मुणि ॥ ३६ ॥ |
અર્થ : સાધક ભિક્ષુકે-અતિમાન, માયા, લાભ આદિ કષાયા, સ પ્રકારનાં કામભેાગા, ઇન્દ્રિયેાનાં વિષર્ચા એ બધા તથા આઠ પ્રકારનાં મઢ એ તમામને સંસાર પરિભ્રમણ રૂપ જાણવા. જન્મ, જરા, મરણનાં કારણેા છે તેમ જાણીને તેને તજવા. વળી આ વિષય કષાયે પ્રતિકુળતા, લાભ વિગેરે દુ:ખના હેતુ છે. એમ સમજી મુનિએ તેનેા ત્યાગ કરી મેક્ષ (નર્વાણુ) પ્રાપ્ત કરવા સયમનું શુદ્ધ પાલન કરતાં કરતાં વિચરવુ એ જ સત્ય અને સનાતન માર્ગનુ કારણ છે. આ પ્રમાથે ભગવાન જંબુ પાસેથી જે મે સાંભળ્યું તે હું સ ભવ્ય-જીવાને કહું છું.
૯ સુ* અધ્યયન સમાપ્ત
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦ મું અધ્યયન- (સમાધિ)
પૂર્વભૂમિકા – નવમાં અધ્યયનમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ધર્મની પરિપૂર્ણતા થાય ત્યારે સમાધિ કે શાંતિ થાય તે સમાધિ કે શાંતિનું યથાર્થ વર્ણન દશમા અધ્યયનમાં કરવામાં આવે છે.
मूलम् - आधं मईमं अणुवीय धम्मं, अंजू समाहिं तमिण सुणेह ।
अनि भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु परिव्वज्जा ॥१॥
અર્થ : ભગવાન મહાવીરથી પ્રતિપાદિત કરાયેલ ધર્મનું શ્રવણ હે શિષ્યા ! તમે સાંભળે. ભગવાને સરળ સમાધિ ધર્મનું કથન કરેલ છે આ લેાક સખધી તથા પરલેાક સમધીની આકાંક્ષા – એથી રહિત થઇ સાધુએએ વિચરવુ. પેાતાનાં વ્રત-નિયમાનાં ફળને ઇચ્છવું નહિ. સાધુએ સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્ર્ય-ધને અંગીકાર કરી સયમનું પાલન કરવું
मूलम् - उड्ढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
हत्थेहि पाएह य संजमित्ता, अदिन्नमन्त्रेसु य णो गहेज्जा ॥२॥
અર્થ : ઉર્ધ્વ દિશા, અધે-દિશા, તિી દિશા, વિગેરેમાં જે ત્રસ અને સ્થાવર જીવા રહેલાં છે તેઓને સાધા ભિક્ષુકે તે પ્રાણીઓનાં હાથ અને પગને ખાંધીને અથવા ખીજી કોઈ રીતે તેમની વિરાધના કરવી નહિ. તેમ જ અન્ય વડે નહિ અપાયેલ કોઈ વસ્તુને સાધકે ગ્રહણ કરવી નહિ કારણ કે હિંસા, અસત્ય, અદ્ભુત, મૈથુન અને પરિગ્રહ-મમત્વ એ સ કર્મી ખધનનાં કારણુ છે.
मूलम् - सुक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु ।
आयं न कुज्जा इह जीवियट्ठी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू ॥३॥
અર્થ શ્રુત અને ચારિત્ર્યનું યથાર્થ પાલન કરવાવાળા અને પ્રાસુક આહારથી શરીર નિર્વાહ કરવાવાળા ઉત્તમ તપસ્વી સાધુ જગતના સર્વાં જીવાને પેાતાનાં આત્મા સમાન માની સંયમનું પાલન કરે. આ લેકમાં જે જીવા સચમી જીવનનાં અભિલાષી છે તેએ આશ્રવ ન કરે તથા ધનધાન્ય આદ્ધિ પરિગ્રહને સંચય ન કરે તેમ જીવહિંસા પણ ન કરે
मूलम् - सव्वदिया भिनिव्वुडे पयासु, चरे मुणी सव्वतो विप्पक्के । पासाहि पाणे य पुढोवि सत्ते, दुक्खेण अट्टे परितप्पमाणे ॥४॥
અર્થ:- સાધુપુરૂષ સ્ત્રીઓનાં વિષયમાં અનાસક્ત રહી સ` ઇન્દ્રિયાને વશ રાખી અનેન્દ્રિય ખની, માહ્ય અને અભ્યંતર પરિગ્રહનાં બંધનથી મુક્ત થઇ, દેહનુ મમત્વ ઘટાડી, સંસારના જીવાને દુઃખ ભાગવતા જોઈ, તેનાં દુઃખાના વિચાર કરી, મુનિએ સયમ-પાલનમાં ઉપયાગવત રહેવું. સંચમનું પાલન કરતાં કરતાં ધર્મ આરાધના માટે વિચરવુ .
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૦
૧૦૦ मूलम्- गुत्तो वईए य समाहिपत्तो, लेसं समाहटु परिव्वएज्जा।
गिहं न छाए ण वि छायएज्जा, संमिस्सभावं पयहे पयासु ॥१५॥ અર્થ : જે સાધક વચનથી ગુપ્ત રહે છે, તે ભાવ સમાધિને પ્રાપ્ત જ કરે છે. સાધુએ કૃષ્ણ વિગેરે
ખરાબ લેશ્યાઓને પરિત્યાગ કરી શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરી સંયમનું પાલન કરવું. સાધુ ઘર બનાવે નહિ અને બીજાની પાસે બનાવરાવે પણ નહિ. તેમજ સ્ત્રીઓની સાથે સંસર્ગ પણ ન રાખે. ટિપ્પણીઃ લેશ્યા એટલે આત્માના અધ્યવસાય અથવા ભાવ, કૃષ્ણ, નીલ, કપત ખરાબ
લેશ્યા છે તે, શુકલ, પદમ સારી લેશ્યા છે. मूलम्- जे केइ लोगंमि उ अकिरियआया, अन्नेन पुट्ठा धुयमादिसति ।
आरंभसत्ता गढिया य लोए, धम्म ण जाणति विमोक्खहेउं ॥१६॥ અર્થ? આ સંસારમાં જે લેકે આત્માને કિયા રહિત માને છે એટલે નિષ્કિય સ્વીકારે છે જયારે
બીજા કે તેમને પૂછે ત્યારે મોક્ષ છે તેમ પ્રતિપાદન કરે છે. આવા મેક્ષ અને ધર્મને નહિ જાણવાવાળા અન્ય મતાવલંબી આર ભ સમાર ભમાં જ આસક્ત રહી સંસારને વધાર્યા કરે છે આવા મિથ્યા પ્રતિપાદકે વિષય ભેગમાં મૂછિત હેય છે તેઓ જીવનાં મેક્ષના
કારણ રૂપ શ્રત અને ચારિત્ર્ય ધર્મને વાસ્તવિક રીતે જાણતા નથી मूलय- पुढो य छंदा इह माणवा उ, किरियाकिरियं च पुढो य वायं ।
जायस्स वालस्स पकुव्वदेहं पवई वेरमसंजयरस ॥१७॥ અર્થ ઃ આ લોકમાં મનુષ્યની રૂચિ એટલે કે અભિપ્રાય ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે આત્માની
મુકિત માટે કઈ કિયાવાદને સ્વીકાર કરે છે. આવી રીતે એકાંત મતને વળગી સંસારમાં સુખની અભિલાષાથી જન્મેલા બાળકના શરીરને કાપીને પણ પિતાનુ સુખ ઇચ્છે છે એવા
અસયતનું વેર ભવોભવ વધતું જ જાય છે मूलम्- आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मंदे।
अहो य राओ परितप्पमाणे, अढेसु मूढे अजरामरेव्व ॥१८॥ અર્થ: આરંભમાં ર પ પુરૂષ જ્યારે પોતાનું આયુષ્ય પુરૂં થશે તે જાણતો નથી પરંતુ
તે પુરૂષ વસ્તુઓ ઉપર મમત્વ રાખી જગતનાં પદાર્થોને મેળવવાની આકાંક્ષામાં પાપકર્મ કરતો જ રહે છે. રાત અને દિવસ ચિંતાતુર બની દુઃખનો જ અનુભવ કરે છે ધન-ધાન્ય અને ઉપાર્જનમાં પોતાને અજર અમર માની તેમાં મૂઢ અને મુગ્ધ રહી અશુભ વૃત્તિને
વધારતો જ રહે છે તેને શુભ ભાવ કદિ આવતો નથી. मलम- जहाहि वित्तं पसवो य सवं, जे वधवा जे य पिया य मित्ता।
लालप्पई सेऽवि य एइ मोहं, अन्ने जणा तस्स हरंति वित्तं ॥१९॥ અર્થ : હે ભવ્ય ! ધન, ધાન્ય, સ્વજન, બાંધવ, મિત્ર, પશુ, પક્ષી વિગેરે બધાને જ ત્યાગ કરે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૦૧
જે ખાંધવા, સ્ત્રી, પુત્ર વિગેરે છે તેઓ પણ વારવાર મેાહ ઉત્પન્ન કરે છે. વળી અત્યંત દુ:ખથી મેળવેલ ધન-ધાન્ય આફ્રિ તેના મરણ પછી ખીજા લેાકેા (કુટુખાર્દિ) તેનુ હરણુ કરી લે છે ( એટલે જ્ઞાનીઓએ સ્ત્રી, પુત્ર વિગેરેને લુટારાએ કહેલ છે.)
मूलम् - सोहं जहा खुड्डुमिगा चरंता, दूरे चरंती परिसं कमाणा ।
एवं तु महावि समिक्ख धम्मं दूरेण पावं परिवज्जएज्जा ||२०||
અર્થ : વનમાં વિચરતાં એવા નાના હરણા જેમ સિહ વિગેરે ભયંકર શિકારી પશુએની ખીકથી દૂર દૂર વિચર્યા કરે છે તે જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ! એટલે સાધક ભિક્ષુકા વીતરાગે પ્રરૂપેલ શ્રુત અને ચારિત્ર્ય રૂપ ધર્મના વિચાર કરી પાપકર્મથી દૂર જ રહે છે માટે પાપકર્મના ત્યાગ કરવા.
मूलम् संबुज्झमाणे उ परे मतीमं, पावाउ अप्पाण निवट्टएज्जा । हिप्पसूयाई दुहाई मत्ता, वेराणुबंधीणि महत्भयाणि ॥ २१ ॥
અ' : ધર્મને યથાર્થ સમજવાવાળા સાધક પુરૂષ પાતાનાં આત્માને પાપકર્મથી તે જરૂર નિવૃત્ત કરે હિંસા આદિથી ઉત્પન્ન થવાવાળા કાં વેરની પરંપરાને વધારે છે અને મહાન ભયને ઉત્પન્ન કરવાવાળા તેમજ દુશ્મજનક હોય છે તેએ નરક, નિગેાદ વગેરેમાં પરિભ્રમણ
કરવાવાળા છે.
मूलम् - मुसं न बूया मुणि अत्तगामी, निव्वाणमेयं व सिणं समाहिं ।
सयं न कुज्जा न य कारवेज्जा, करंत मन्नपि य णाणुजाणे ॥२२॥
અર્થ : સાધક મુનિએ તેમ જ વીતરાગ માર્ગમાં ચાલવાવળા સાધકે જૂઠ્ઠું ખેલવુ જ નહિ. અસત્ય ખેલવાના ત્યાગને સંપૂર્ણ ભાવ સમાધિ અને પર પરાએ મેાક્ષ કહેલ છે. સાધુ હિ સા, અસત્ય વચન, અદત્ત, અબ્રહ્ન, પરિગ્રહ વિગેરેનું સેવન કરે નહિ. ખીજાએની પાસે સેવન કરાવે નહિં, તેમ જ દોષાનું સેવન કરતાં હાય એવાઓને ભલા પણુ ન માને તેમ જ આવા પાપકારી કાર્યમાં અનુમેદન ન આપે
मूलम् - सुद्धे सिया जाए न दूसएज्जा, अमुच्छिए ण य अज्झोववन्ने ।
fasi विमुक्के ण य पूयणट्ठी, न सिलोयगामी य परिव्वज्जा || २३ ॥
અર્થ : કઢાચ દોષ વિનાને શુદ્ધ આહાર ઘેાડા કે અપ્રિય મળે તે પણ સાધુએ તેવા શુદ્ધ આહાર ઉપર રાગ-દ્વેષ કરી ચારિત્ર્ય-ધર્મને દુષિત ન કરવે સાધક પુરૂષ આહારમાં મૂર્છિત ન વું તેમ જ ઇષ્ટ આહારની અભિલાષા ન રાખવી સાધક ભિક્ષુક સચમમાં ધીરજ વાળે! બનીને ખાદ્ય અને અભ્ય તર પરિગ્રતુથી વિમુક્ત થાય તેમ જ સાધુએ પેાતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની ઈચ્છા ન કરવી સમ્યક્ પ્રકારે શુદ્ધ સયમનું પાલન કરવું.
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૮
અધ્યયન ૧૦
मूलम्- एएसु वाले य पकुव्वमाणे, आवट्ट कम्मसु पावएसु ।
अतिवायओ कीरइ पावकम्म, निउंजमाणे उ करेइ कम्मं ॥५॥ અર્થ :- અજ્ઞાની જીવો ઈન્દ્રિયોનાં વિષયમાં આસક્ત બની પ્રાણીઓને કષ્ટ આપે છે. સ્વયં હિંસા
કરી તથા અન્ય દ્વારા હિંસા કરાવી પાપકર્મો કરે છે, તેનાં વિપકરૂપે પૃથ્વીકાય આદિ જીમાં વારંવાર ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે (આવા અજ્ઞાનીઓ પોતાનાં-નોકર વિગેરેને
પાપકર્મમાં છે પાપકર્મને સંચય કરે છે ) એમ જાણ સાધકે જીવહિસાથી દૂર રહેવું : मूलम्- आदीणवीत्ती व करेइ पावं, मंता उ एगंतसमाहिमाहु ।
बुद्धे समाहीय रए विवेगे, पाणाइवाया विरए ठियप्पा ॥६॥ અર્થઃ જે પુરૂષ ભિક્ષા માગવા આદિનાં કરૂણાજનક ધંધા કરતા હોય તેઓ પણ અધ્યવસાયની
અશુદ્ધતાને લીધે અશુભ કર્મ બંધન કરે છે એમ જાણું તીર્થકર દેએ ભાવ-સમાધિ રૂપ - અહિંસા પ્રધાન શ્રત-ચારિત્ર્ય ધર્મને ઉપદેશ આપેલ છે જેથી સમાધિના ઈચ્છકે પ્રાણી
તિપાત આદિ સાવધ અનુષ્ઠાનેથી નિવૃત રહી ભાવ સમાધિ રૂપ સયમમાં અનુરક્ત રહેવું. मूलम्- सव्वं जगं तू समयाणुपेही, पियमप्पियं कस्सइ णो करेज्जा ।
उट्ठाय दीणो य पुणो विसन्नो, संपूयणं चेव सिलोयकामी ॥७॥ અર્થ : સાધુ સમસ્ત જગતને સમભાવથી દેખે, કોઈનું પ્રિય કે અપ્રિય કરે નહિ કે સાધક
પ્રવર્જયા ગ્રહણ કરી ઉપસર્ગો પ્રાપ્ત થતાં દીન બની જાય છે અને પ્રવર્જયા છોડી ભ્રષ્ટ
થાય છે વળી કઈ સાધક પુજા તથા પ્રશ સાનાં અભિલાષી બને છે કેઈ કઈ વિષય • - લોલુપ્ત બની સ્ત્રીઓમાં આસકત થઇ ગૃહસ્થ બની જાય છે. તેથી સાધકે સયમમાં
ઉપાગવત રહેવુ. मूलम्- आहाकडं चेव निकाममीणे, नियामचारी य विसण्णमेसी ।
इत्थीसु सत्ते य पुढो य वाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥८॥ અર્થ : જે દીક્ષા લઈને આધા કર્મથી દુષિત એવા આહારની અત્યત ઈચ્છા કરે છે તેમ જ
આધાકમી આહાર માટે ફાંફા માર્યા કરે છે, તેઓ કુશીલ કહેવાય છે. તથા જેએ સ્ત્રીઓમાં આસક્ત રહે છે તથા સ્ત્રીઓનાં વિલાસમાં અજ્ઞાનીઓની માફક મુગ્ધ બની સ્ત્રી
પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તેઓ પાપકર્મનું ઉપાર્જન કરે છે. - मूलम्- वेराणुगिद्धे णिचयं करेइ, इओ चुए स इहमट्ठदुग्गे । .. तम्हा उ मेधावि समिक्ख धम्म, चरे मुणी सव्वउ विप्पमुक्के ॥९॥ . અર્થ જે પુરૂષ પ્રાણીઓની સાથે વેર કરે છે તે પાપકર્મને વધારે જ કરે છે. એ મરીને નરક
વિગેરે દુઃખ આપવાવાળા સ્થાનમાં જન્મ લે છે આ કારણથી બુદ્ધિમાન મુનિએ ધર્મને વિચાર કરી બધા જ બધાથી મુક્ત થઈ સંયમના કાર્યમાં તત્પર રહેવું.
Page #111
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- आयं ण कुज्जा इह जीवियट्ठी, असज्जमाणो य परिव्वएज्जा।
णीसम्मभासी य विणीय गिद्ध, हिंसन्नियं वा ण कहं करेज्जा ॥१०॥ અર્થ : સાધુ પુરૂષે આ લેકમાં લાંબા સમય સુધી જીવન જીવવાની ઈચ્છાથી દ્રવ્ય ઉપાર્જન ન
કરવું. સ્ત્રી–પૂત્ર વિગેરેમાં આસકત બન્યા વિના સંયમમાં જોડાવું. શબ્દાદિ વિષયમાં નહિ બનતાં પૂર્વાપર વિચાર કરીને કથન કરવું; પણ હિંસા સબધી તે ભાષણ
કરવું જ નહિ. मूलम्- आहाकडं वा ण णिकामएज्जा, णिकामयंते य ण संथवेज्जा ।
धुणे उरालं अणुवेहमाणे, चिच्चा ण सोयं अणवेक्खमाणो ॥११॥ અર્થ : મુનિએ આધામી આહારની ઈચ્છા ન કરવી તેમ જ આધા કમની ઈચ્છા કરનારની
સાથે સંબંધ પણ ન રાખો કર્મની નિર્જરા માટે જ ઔદારિક શરીરને બાહ્ય તેમ જ "અત્યંતર તપથી મુનિ કુશ કરે. શરીર આદિની દરકાર કર્યા વિના સુખને ત્યાગ કરીને
” સંયમનું યથાર્થ અનુષ્ઠાન કરે. मूलम्- एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति पासं ।
एसप्प मोक्खो अमुसे वरे वि, अकोहणे सच्चरए तवस्सी ॥१२॥ . અર્થ: સાધકે હંમેશાં એકત્વપણની ભાવના કરવી જોઈએ. હુ એકલે આ છુ અને એક જ
જઈશ એવી ભાવના ભાવવાથી જ સાધુ નિઃસંગતાને પ્રાપ્ત કરી શકે છે. એ વાતને સત્યપણથી સમજે. એકત્વની ભાવના જ ઉત્કૃષ્ટ મોક્ષ છે એ જ ભાવના ભાવ-સમાધિ રૂપ છે. અને એ જ પ્રધાનપણનો વિચાર છે જે મુનિ ફેધ-રહિત તપસ્વી છે એ જે
બધાથી ઉત્તમ કહેવાય છે मूलम्- इत्थीसु या आरय मेहुणाओ, परिग्गहं चेव अकुव्वमाणे ।
उच्चावएसु विसएसु ताई, निस्संसयं भिक्खू समाहिपत्ते ॥१३॥ અર્થ : જે પુરૂષ સ્ત્રીઓની સાથેનાં મૈથુનથી વિરકત હોય છે, પરિગ્રહ કરતો નથી, જે જી
મજ્ઞ અને અમનોજ્ઞ વિષમાં રાગ-દ્વેષવાળા હોતા નથી તે જ એની રક્ષા કરી શકે આવા જ સાધક-ભિક્ષુકે નિઃશંક રીતે પરમ શાંતિ અને પરમ સમાધિને પ્રાપ્ત કરવાવાળા
બને છે मूलम्- अरई रइं य अभिभूय भिक्खू , तणाइफासं तह सीयफासं ।
उण्हं य दंसं चाहियासएज्जा, सुब्भि व दुन्भि व तितिक्खएज्जा ॥१४॥ અર્થ : પરમાર્થને જાણવાવાળા ભિક્ષુકે સંયમમાં અરતિ, અપ્રિતી તથા અસંયમમાં રતિ પ્રિતી ને
ત્યાગ કરે તૃણ વિગેરેનાં સ્પર્શને તથા શીત, ઉષ્ણ અને દંશમશક વિગેરેનાં સ્પર્શને સહન કરવાં તેમજ સુગંધી અને દુર્ગ ધિ પદાર્થોને સહન કરી લેવા (એક સરખા માનવા).
Page #112
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૦
૧૦૨ मूलम्- निक्खम गेहा उ निरावकंखी, कायं विउसेज्ज नियाणछिन्ने। ' ___णो जीवियं णो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के । तिबेमि ॥२४॥ અર્થ ? સાધુએ દીક્ષિત થઈને પિતાના જીવન પ્રત્યે નિષ્કામ રહેવું. એટલે જીવન વધે કે ઘટે,
મરણ તુરંત આવે કે લાંબા સમયે આવે તેવી ઈચ્છા પણ રાખવી નહિ. અનઅપેક્ષિત જીવનવાળા થવુ, શરીર પરની મમતા, શારીરિક સંસ્કાર તથા ચિકિત્સા કર્યા વિના સાધક શરીરનો ત્યાગ કરે પિતે કરેલા તપનાં ફળની ઈચ્છા ન કરે. સંસારથી વિમુખ બનીને જીવન-મરણની આકાંક્ષા રાખ્યા વિના સંયમનાં અનુષ્ઠાનમાં પ્રવૃત રહે તેમ જ પૂર્ણ વૈરાગ્યની સ્થિતિમાં તત્પર રહે
૧૦ મું અધ્યયન સમાપ્ત
Page #113
--------------------------------------------------------------------------
________________
११ सुं अध्ययन-मोक्ष मार्ग
પર્વભૂમિકા – દશમાં અધ્યયનમાં સમ્યક દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્ય, ચારિત્ર્ય અને “સમ્યક તપ રૂપ સંચમ અને ધર્મન્સમાધિને ઉપદેશ આપવામાં આવેલ છે “સમાધિથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરવાવાળુ આ અગીયારમાં અધ્યયનનું ચિતન કરવામા આવેલ છે. मूलम्- कयरे मग्गे अक्खाये, माहणेणं मईमया ।
जं मग्गं उज्जु पावित्ता, ओहं तरइ दुत्तरं ॥१॥ અર્થ “મા હણ” “મા હણે એ પ્રમાણેને અહિંસાનો ઉપદેશ આપવાવાળા ભગવાન મહાવીરે
કયા પ્રકારનો મોક્ષ માર્ગ કહ્યો છે? કે સરળ એવા એ માર્ગને આશ્રય લઈને જીવ દુષ્કર
એવા સ સારને તરી જાય! અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરે मूलम्- तं मग्गं णुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं ।
जाणासि जं जहा भिक्खू , तं णो बूहि महामुणी ॥२॥ અર્થ : જંબુ સ્વામી ફરીથી સુધર્મા સ્વામીને વિનવે છે કે હે મહામુનિ ! સઘળા દુઃખથી મુકત
કરવાવાળા શુદ્ધ અને અનુત્તર એવા માર્ગને આપ જે રીતે જાણે છે તે રીતે અમને
કહેવા કૃપા કરો - નવું છે કે દુન્નિા , રેવા મહુવા રાજુલા
तेसिं तु कयरं मग्गं, आइक्खेज्जा कहाहि णो ॥३॥ અર્થ : જંબુસ્વામી સુધમાં સ્વામીને વિનતી કરે છે કે હે મુનિવર ! જે કઈ દેવ અથવા મનુષ્ય
અમારી પાસે આવીને અમને પૂછે કે મોક્ષનો માર્ગ કયે છે? તે હુ તેઓને કો માર્ગ
બતાવું? અર્થાત્ તેવા માર્ગને ઉપદેશ અમને સંભળાવો મૂત્ર- નવું વો છેgછી , રેવા કુવા રાસ !
तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेह मे ॥४॥ અર્થ : શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને પ્રત્યુતર આપે છે કે હે જબુ ! જે કઈ દેવ અથવા માનવ
તમને સાચા મોક્ષ માર્ગનાં સબ ધમાં પૂછે તો તેને આ માર્ગ બતાવશો. હું તમને તે
શ્રેષ્ઠ અને સત્ય મોક્ષમાર્ગનું કથન કરૂં છું. मूलम् आणुपुत्वेण महाघोरं, कासवेण पवेइयं ।
जमादाय इओ पुन्वं, समुदं ववहारिणो ॥५॥ અર્થ : કાશ્યપ શેત્રવાળા ભગવાન મહાવીરે પ્રરૂપિત કરેલ અત્યંત કઠિન માર્ગનું હું તમને
અનુક્રમે કથન કરૂ છુ. જેમ વ્યાપારી લેકે વાહનમાં બેસીને પિતાના વ્યાપાર માટે સમદ્રને
Page #114
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૧
તરીને પાર ઉતરે છે તેવી રીતે ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલા આ માર્ગનું અવલખન લઈને અગાઉ ઘણાં જીવા અપાર અને દુષ્કર એવા આ સંસાર સાગરને તરી ગયા છે. मूलम् - अर्त्तारंसु तरंगे, तरिस्संति अणागया ।
૧૦૪
तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणहे मे ॥६॥ અર્થ : હે જખુ ! જે માર્ગે ચાલીને ભૂતકાળમાં અનેક
જીવે આ ભયંકર અને દુઃખી સંસારને પાર પામ્યા છે, વર્તમાન કાળે પણ આ માર્ગને અનુસરી ઘણાં જીવે! આ સંસારને તરી જાય છે અને ભાવિમાં પણ આ વિકટ સસારને પાર પામશે. ભગવાન તીર્થંકરના સ્વયંમુખેથી જે પ્રમાણે મે શ્રવણુ કર્યું છે તે પ્રમાણે હું તમને કહીશ તે તમે મારી પાસેથી સાંભળે. मूलम् - पुढवीजीवा पुढो सत्ता, आउ जीवा तहाऽगणी ।
वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा ॥७॥
અર્થ : પૃથ્વી અથવા પૃથ્વીના આશ્રયે રહેલાં જીવા પૃથક પૃથક્ છે. તેવી રીતે પાણીનાં જીવા અને પાણીના આશ્રયે રહેલાં જીવા પણ જુદા જુદા પ્રકારનાં છે. પ્રત્યેક શરીર હાવાનાં કારણે તેમનુ પૃથક્ પૃથક્ અસ્તિત્વ છે. અગ્નિકાય તથા વાઉકાયનાં જીવા વળી તૃણુ, વૃક્ષ, ખીજ, સ્કંધ, પાંદડા વિગેરેનાં જીવા પણ પૃથ્ય પૃથક્ સત્તાવાળા છે
मूलम्- अहावरा तसा पाणा एवं छक्काय आहिया ।
एतावए जीवकाए णावरे कोइ विज्जई ॥८॥
અર્થ : ઉપર એકેન્દ્રિય જીવેાની જાતિ ગણાવી તે ઉપરાંત તેનાથી જૂદા ત્રઞકાય વાળા જીવા પણુ છે આ જીવા એઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય વાળા છે. આ બધાને છ જીવનીકાય' કહેવાય છે આટલી જ જીવ રાશિ છે આનાથી અન્ય કાઈ પણ ભેદ જીવનાં હાતાં નથી અર્થાત્ આ સિવાય કોઈ ‘જીવનીકાય' નથી
मूलम् - सव्वाहि अणुजुत्तीहि, मइमं पडिलेहिया ।
सव्वे अकंतदुक्खा य, अतो सव्वे न हिंसया ॥९॥
અર્થ : બુદ્ધિમાન પુરૂષાએ બધી જ યુકિતએથી પૃથ્વીકાય વિગેરે જીવાના વિચાર કરીને, તેનાં અવ્યકત અને વ્યકત ભાવેશને યથાર્થ સમજીને એવે સિદ્ધાંત પ્રતિ-પાઢિત કર્યા છે કે હું જગતના જીવા! બધા જ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે દરેક પ્રાણી સુખને ઇચ્છે છે તેથી કાઈપણ પ્રાણીની મન, વચન, કાયાથી હિંસા કે વિરાધના કરવી નહિ. मूलम् - अवं खु णाणिणो सारं जं न हिसइ कंचण ।
अहिंसा समयं चेव एयावंतं विजाणिया ॥ १० ॥
અર્થ : જીવનાં યથાર્થ સ્વરૂપને અને તેમની વિરાધનાથી તથા પાપકર્મને યથાર્થપણે ઓળખીને જ્ઞાનીજનાએ ખતાવ્યુ છે કે પ્રાણાતિપાત ( જીવ હિંંસા ) થી નિવૃત
થવુ તે જ સાર છે
અને તે જ પ્રધાન-ધર્મ છે, અહિંસા પ્રતિપાદન કરવાવાળા શાસના પણ એ જ સાર છે. કે કાઈપણ પ્રાણીની હિંસા ન કરવી હિંસાવાળા શાÀા પણ એ જ આ જ રીતે વર્ણવે છે.
સિદ્ધાંતને થૂળપણે
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- उढं अहे य तिरियं, जे केइ तसथावरा ।
सम्वत्थ विरंति कुज्जा, संति निव्वाणमाहियं ॥११॥ અર્થ : ઉંચી-નીચી અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહેલા છે તે
તમામની હિંસાથી સર્વત્ર અને સર્વ પ્રકારે નિવૃત થવું જોઈએ. આ રીતે જીવને શાંતિમય
એક્ષપ્રાપ્તિ કહી છે. કારણકે વિરતિયુકત પુરૂષથી કેઈ ડરતું નથી. मूलम्- पभूदोसे निराकिच्चा, ण विरुज्झेज्ज केणई ।
मणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥१२॥ અર્થ : ઈન્દ્રિય દમનમાં જેની શકિત રહેલી છે એવા શકિતશાળી સાધકે મિથ્યાત્વ, અવિરતી,
કષાય અને રોગ તથા પ્રમાદ વિગેરે દેને દૂર કરી કોઈપણ પ્રાણી સાથે મન, વચન,
કાયાથી જીવન પર્યત વિરોધ ન કરે. मूलम्- संवुडे स महापन्ने, धीरे दत्तेसणं चरे।
एसणासमिए णिच्चं, वज्जयंते अणेसणं ॥१३॥ અર્થ ઃ આશ્રવ દ્વાર (પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મન) થી આવતાં પાપે શેકવાવાળા મહાપ્રજ્ઞાવંત
અને ધીર એવા ભિક્ષકે પિતાને આપવામાં આવેલ નિર્દોષ આહાર જ ગ્રહણ કર જે મુનિ સાધક સદેષ આહારનો ત્યાગ કરે છે અને નિર્દોષ આહારને ગ્રહણ કરે છે તે સાચે
બુદ્ધિમાન અને વીર છે मूलम्- भूयाइं च समारब्भ तमुद्दिस्सा य जं कडं ।
तारिसं तु ण गिण्हेज्जा, अन्नपाणं सुसंजए ॥१४॥ અર્થ : જે આહાર પ્રાણીઓનો આરંભ સમારંભ કરીને અથવા તેમને પીડા ઉપજાવીને તૈયાર કરવામાં
આવ્યું હોય અથવા સાધુને માટે જ આહાર તૈયાર કર્યો હોય એવા અન્ન પાણીને ઉત્તમ
સાધુ ગ્રહણ ન કરે (અવો આહાર ગ્રહણ ન કરવાથી સંયમનું યથાર્થ પાલન થાય છે.) मूलम्- पूईकम्मं न सेविज्जा, एस धम्मे वुसीमओ।
जं किंचि अभिकखेज्जा, सव्वसो तं न कप्पए ॥१५॥ અર્થ : સાધક ભિક્ષુકે જે આહારમાં આધકમી એટલે દેષિત આહારને એક કણિયે પણ જે
ભળેલો હોય છે તેવા આહારનું પણ સેવન ન કરવું જોઈએ શુદ્ધ સંયમનું પાલન કરવાવાળા સાધુને એ જ ધર્મ છે કદાચ શુદ્ધ આહારમાં પણ જે અશુદ્ધ-પણાની આશંકા
રહેતી હોય તે તે આહાર પણ સાધુને ગ્રહણ કરવા ચોગ્ય નથી મૂ-કૃત જાણુનાના, સાવરે નિર્વાણ
ठाणाई संति सड्ढीणं, गामेसु नगरेसु वा ॥१६॥ અર્થ : કોઈ કોઈ ગામ અને નગરોમાં ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહ વસે છે. આવા ગામ
અને નગરમાં સાધુએ પોતાના નિવાસ પણ કરે છે ત્યાં સાધુ પુરૂષે ખાસ ખ્યાલ રાખવે
Page #116
--------------------------------------------------------------------------
________________
અદયયન ૧૧
૧૦૬
કે પોતે આત્મગુપ્ત અને જિતેન્દ્રિય છે તેથી તે ગામ કે નગરમાં જે કોઈ પ્રકારનાં જીવની હિસા થતી હોય તે તે વિરાધના કરવાવાળા મનુષ્યોની અનુમોદના કરવી નહિ. ટિપ્પણું - આવા નાના ગામમાં વાવ, સરોવર વિગેરે હોય છે અને તે વાવ સરેવર
બનાવીએ તે ઠીક કે કેમ? એવું સાધુને પૂછવામાં આવે છે તે વખતે આગ્રહ
કે ભયથી સાધુએ અનુદના આપવી નહિ. मूलम्- तहा गिरं समारब्भ, अत्थि पुण्णं ति णो वए ।
अहवा पत्थि पुण्णं ति, एवमेयं महन्भयं ।।१७।। અર્થ : આવા ગામ નગરમાં અજ્ઞાન મનુષ્ય, સાધક ભિક્ષુકને પૂછવા આવે છે કે હે મુનિ! કૂવા
ખે દવામાં કે સરોવર બનાવવામાં કે દાનશાળા ખોલવામાં પુણ્ય છે કે નહિ? આવા પ્રકારનાં વાકાને સાંભળી સાધુએ “પુણ્ય છે એમ ન કહેવુ અને “પુણ્ય નથી એમ પણ ન
કહેવુ કારણ હા કે ના બને અનર્થકારી અને ભયકારી છે. मूलम्- दाणट्ठया य जे पाणा, हम्मति तसथावरा ।
तेसि सारक्खणट्ठाए, तम्हा अत्थी त्ति णो वए।॥१८॥ અર્થ : અન્નદાન અથવા જળનુ દાન આપવા માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણી મારવામાં આવે
છે તે જીવોની રક્ષા માટે સાધુપુરુષે “પુણ્ય” છે કે નહિ તેમ કહેવું ન જોઈએ. ટિપ્પણું – પુણ્ય છે તેવું વિધાન કરવાથી ત્રસ અને સ્થાવર જીવોની વિરાધનામાં ભાગીદાર
થવુ પડે છે આવા કાર્ય ગૃહસ્થને યોગ્ય છે मूलम्- जेसि तं उवकप्पंति, अन्नपाणं तहाविहं ।
तेसि लाभतरायत्ति, तम्हा णत्थि त्ति णो वए ॥१९॥ અર્થ જે પ્રાણીઓને દાન આપવા માટે અનેક પ્રકારનાં અન્નજળ તૈયાર થતાં હોય તો તે જીવને
અન્નપાણીના લાભની અંતરય ન થાય તે કારણે આવા દાનમાં પુણ્ય નથી એ પ્રમાણે સાધક ભિક્ષુકે બેલવું નહિ, પરંતુ મૌન રહેવું કારણ અન્ન-પણ બનાવવામાં છકાય આરભ થાય છે. વળી આહારાદિ ઈછાવાળા જીવોને અતરાય પણ થાય છે માટે સાધુએ
મૌન રહેવુ. मूलम्- जे ये दाणं पसंसंति, वहमिच्छति पाणिणं ।
जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करंति ते ॥२०॥ અર્થ : જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ પ્રાણીનાં વધનું સમર્થન કરે છે અને જેઓ દાનને
નિષેધ કરે છે તેઓ અન્ય જીવોની આજીવિકાનુ છેદન કરે છે. આવા પ્રસંગે મુનિએ મૌન રહેવુ જે દાનની હા પાડે તે પ્રાણીઓના વધામાં ભાગીદાર થાય છે અને ના પાડે તે અન્ય પ્રાણીઓને આહાર મળવામાં અંતરાય રૂપ થાય છે માટે ગીતાથી મુનિએ મૌન રહેવું જ ગ્ય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૭
“યગડાંગ સૂત્ર मूलम्- दुहओ वि ते ण भासंति, अत्थि वा नत्थि वा पुणो ।
आयं रयस्स हेच्चा णं, निव्वाणं पाउणंति ते ॥२१॥ અર્થ :- આવી પરિસ્થિતિમાં સાધુએ દાન કરવાથી પુણ્ય થાય છે અને દાન નહિ કરવાથી પુણ્ય
નથી થતું આ બન્ને પ્રકારની વાત સાધુએ કહેવી ન જોઈએ જેઓ બન્ને પ્રકારનાં કર્મનાં
આશ્રવને ત્યાગ કરી મૌન ધારણ કરે છે તે મેક્ષને પ્રાપ્ત થાય છે मूलम्- निव्वाणं परमं बुद्धा, णक्खत्ताणं व चंदिमा ।
तम्हा सया जए दंते, निव्वाणं संधए मुणी ॥२२॥ અર્થ - જેમ નક્ષત્રોમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે નિર્વાણને માનવાવાળા પુરૂષે જ સર્વ
પુરૂષમાં ઉત્તમ છે આ કારણથી યત્નશીલ અને સદાજિતેન્દ્રીય બની મુનિએ મોક્ષનું
સાધન કરવુ मूलम् - वुज्झमाणाणं पाणाणं, किच्चंताणं सकम्मणा ।
आघाइ साहु तं दोवं, पतिद्वैसा पवुच्चई ॥२३॥ અર્થ - મિથ્યાત્વ, કષાય વિગેરેની ધારામાં વહી જતા અને પિતાનાં કરેલાં કર્મોના ઉદય વખતે
પીતા પામતાં અને દુઃખથી વલવલાટ કરતાં પ્રાણીઓ માટે શ્રી તીર્થ કોએ જેને માર્ગરૂપ દ્વિીપ બતાવેલ છે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય તથા સમ્યક્ તપ વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે. એમ જ્ઞાનીજને કહે છે
ટિપ્પણી દુખી જેને મેક્ષ માર્ગ જ ત્રાણારણ છે અને મોક્ષની પ્રાપ્તિ જ પ્રતિરૂપ છે. मूलम्- आयगुत्ते सया दंते, छिन्नसोए अणासवे ।
जे धम्म सुद्धमक्खाइ, पडिपुन्नमणेलिसं ॥२४॥ અર્થ : જેઓ આત્માને પાપથી બચાવવાવાળા છે તથા પાપ અને પુણ્ય બને લાગણીઓથી ગોપન
કરવાવાળા છે અને સ્વરૂપમાં સ્થિત થવા માટે ઈન્દ્રિયોને સદાય વશમાં રાખવાવાળા છે વળી આઝવદ્વાને જે રોકવાવાળા છે તે જ સાધક મુનિ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મનું કથન કરે છે (આવાજ મુનિ જીવને ‘દ્વીપ સમાન છે અને આવા સાધક મુનિઓ જ
અને ચારિત્ર્ય ધર્મનું કથન કરે છે.) मूलम्- तमेव अविजाणता, अबुद्धा बुद्धमाणिणो ।
बुद्धा मो त्ति य मन्नता, अंते एए समाहिए ॥२५।। અર્થ : યથાર્થ શ્રત અને ચરિત્ર્ય ધર્મને નહિ જાણવાળા અજ્ઞાની હોવા છતાં પિતાને જ્ઞાની માને
છે તેઓ ભાવ-સમાધિથી ઘણું દૂર રહે છે. વળી ઘણું લેકે અભિમાન અને નિર્દોષપણાના ઓઠા નીચે એમ બેલે છે કે અમે અજ્ઞાની છીએ એવા લેકે પણ ભાવ-સમાધિથી ઘણાં જ દૂર રહે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અધ્યયન ૧૧ मूलम्- ते य बीओदगं चेव, तमुद्दिस्सा य जं कडं ।
भोच्चा झाणं झियायंति, अखेयन्ना ऽसमाहिया ॥२६॥ અર્થ : જીવ-અજીવ વિગેરે તને પારમાર્થિક પણુથી નહિ જાણતા એવા પૂકત અને સન્યાસીઓ
સચેત આહાર-પાછું લે છે તેમજ તેમને ઉદ્દેશીને તેમના ભક્તોએ બનાવેલ આહાર વિગેરેને તેઓ ઉપભેગ કરે છે. વળી આવા આહાર માટે તેઓ રાત-દિવસ ચિતવન (આર્તધ્યાનરૌદ્રધ્યાન) કરે છે વળી ધનની તેમને કામનાઓ હોય છે આવા કહેવાતા સાધુઓ સમાધિના
માગથી ઘણાં જ દૂર છે. मूलम्- जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही।
મછેલi fણયાયંતિ, શા તે ફુરસાદ રહી અર્થ ? જેવી રીતે ઢંક, કંક, કુશળ, જળયુગ અને સિખી નામનાં પ્રાણીઓ જળને આશ્રયે રહેવાવાળા
માછલીઓની પ્રાપ્તિ માટે જ એક ધ્યાન કરીને ઉભા રહે છે તેવી રીતે આવા દડીક વિગેરે કહેવાતાં સાધુઓ સસારના ભેગનાં માટે જ રાત-દિવસ અશુભ ધ્યાનમાં લીન રહે છે. જેમ આવા જળચર પ્રાણુઓનું ધ્યાન અધમ છે તેવી રીતે આવા કહેવાતા સાધુઓનું
યાન પણ આર્ત અને રૌદ્રરૂપ હોવાથી અધમ છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छाइट्ठी अणारिया ।
विसएसणं झियायंति, कंका वा कलुसाहमा ॥२८॥ અર્થ ? આ જ પ્રમાણે કઈ કઈ મિથ્યાષ્ટિ અનાર્ય શ્રમણ વિષયની લાલસા માટે તથા કામગની
પ્રાપ્તિ માટે ધ્યાન કરતાં હોય છે. તેઓ કંક પક્ષીની જેમ કલુષિત તથા અધમ હોય છે ટિપ્પણીઃ જેમ કંક પક્ષીઓ આર્ત અને શૈદ્ર સ્થાન ધરે છે તે પ્રમાણે મિથ્યા દષ્ટિવાળા
અને આરંભ પરિગ્રહની ઈચ્છાવાળા શ્રમણે પણ કામગની ઈચ્છાને લીધે
આવું અધમ ધ્યાન ધરે છે. मूलम्- सुद्धं मग्गं विराहित्ता, इह मेगे उ दुम्मई ।
____ उम्मग्गगता दुक्खं, घायेमसंति तं तहा ॥२९॥ અર્થઃ આ લોકમાં કઈ કઈ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષ પિતપોતાના દર્શનમાં અનુરક્ત હોવાના કારણે
શુદ્ધ માર્ગને દુષિત કરીને ઉજૂ-માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ સંસારમાં દુઃખ અને નાશને જ નેતરે છે. ટિપ્પણીઃ આ લેકમાં મેક્ષ માર્ગની પ્રરૂપણામાં કઈ કઈ સાવધ વ્યાપારનો સ્વીકાર કરી
તેમજ મહામોહથી વ્યાકુળ થઈ, શુદ્ધ અથોત સ શય-વિપરીત અને અન્ અધ્યવસાય વિગેરે દેથી રહિત એવા સમ્યક મેક્ષ માર્ગની વિરાધના કરે છે. આવા દુર્ગતિ શ્રમણે સત્ય ધર્મની વિરાધનાના કારણે દુઃખ અને નાશને જ પ્રાપ્ત થાય છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- जहा आसविणि नावं, जाइ अंधो दुरुहिया ।
इच्छई पारमागंतुं अंतरा य विसीयइ ॥३०॥ અર્થ: જેવી રીતે કોઈ જન્મથી અંધ થયેલ પુરૂષ છિદ્રોવાળી નૌકામાં બેસીને કિનારા પર
પહોંચવાની ઈચ્છા રાખે છે પરંતુ તે વચમાં જ ડૂબી જાય છે. કેમકે તેનું સાધન દોષવાળું હોવાથી કાર્ય સિદ્ધ કરવામાં અસમર્થ હોય છે-તેવી જ રીતે શાક્ય વિગેરે શમણે શુદ્ધ સાધનના અભાવે અનર્થને જ પ્રાપ્ત થાય છે, કેમકે અહિંસા અને અપરિગ્રહરૂપ ધર્મ
તેમની પાસે નથી) मूलम्- एव तु समणा एगे, मिच्छद्दिट्ठी अणारिया।
सोयं कसिणमावन्ना आगंतारो महब्भयं ॥३१॥ અર્થ : એ જ રીતે કઈ કઈ મિથ્યાષ્ટિ અનાર્ય શ્રમણ આવી રીતે આશ્રવને પ્રાપ્ત
કરીને મહાન ભયને પ્રાપ્ત કરવાવાળા થાય છે. मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं ।
तरे सोयं महाघोरं, अत्तत्ताए परिव्वए ॥३२॥ અર્થઃ કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલ આ આત્માન. વીતરાગ સ્વરૂપને પ્રાપ્ત
કરીને જે મહાર એવા સંસાર-સાગરને પાર કરે અને આત્માને ચાર ગતિમાં જતાં રક્ષવા માટે સાધક જી સંયમનું પાલન કરે. ટિપ્પણી -શ્રત અને ચારિત્ર્યરૂપ અહિંસા અને અપરિગ્રહરૂપ ધર્મના પાલનથી જ જન્મ
મરણના ચકરાવાનો નાશ થાય છે. એમ સમજી સંયમ પાળવે. मूलम्- विरए गामधम्मेहिं जे केई जगई जगा।
तेसि अत्तुवमायाए, थामं कुव्वं परिव्वए ॥३३॥ અર્થ : સાધક ભિક્ષુક પાંચ ઇન્દ્રિયનાં શબ્દાદિક વિષથી નિવૃત્ત બને અને આવો વિરકત પુરુષ
જગતનાં તમામ પ્રાણીઓને પિતાના આત્મા સરખા સમજીને તેને દુઃખ ન ઉપજાવે. તેમની રક્ષા માટે સાધક પરાક્રમશીલ બની યત્નાપૂર્વક સંયમનું પાલન કરે. ટિપ્પણું – જે સઘળાં પ્રાણીઓને પિતાનાં સમાન ગણવામાં આવે તો સાધકના રાગ
નષ્ટ થાય છે. मूलम्- अइमाणं च मायं च, तं परिन्नाय पंडिए।
सव्वमेयं णिराकिच्या, णिव्वाणं संघए मुणी ॥३४॥ અર્થ : પતિ મુનિ, અતિ માન, કેધ તથા માયા અને લેભ એમ ચાર કષાયને જ સંસારનાં
મહાકારણ માની તે બધાને ત્યાગ કરે અને મોક્ષની આરાધના કરે. (આ ચાર ક્યાયે ચારિત્ર્યને નાશ કરનાર છે તેમ જ તેઓ સંસારવૃદ્ધિનું કારણ છે.)
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અધ્યયન ૧૧ मूलम्- संधले साहु धम्मं च, पावधम्म गिराकरे ।
उवहाणवीरिए भिक्खू , कोहं माणं ण पत्थए ॥३५॥ અર્થ : તીવ્ર તપ કરવામાં શકિતમાન સાધુ શ્રત અને ચારિત્ર્ય ધમની આરાધના કરે. દશ પ્રકારનાં
યતિ ધર્મની ઉત્પત્તિ કરે. પ્રાણાતિપાત વિગેરે પાપરૂપ ધર્મને ત્યાગ કરે, આવા સાધકે કષાયની મનથી પણ ઈચ્છા કરવી નહિ ટિપ્પણું – પાપરૂપ અનુષ્ઠાનો ત્યાગ કરવાથી તપ કરવામાં સાધકનું બળ, વીર્ય-પરાક્રમ
ફેરવી શકાય છે. मूलम्- जे य बुद्धा अइक्कंता, जे य बुद्धा अणागया ।
संती तेसि पइट्ठाणं भूयाणं जगती जहा ॥३६॥ અર્થ : જે જ્ઞાની પુરૂષ ભૂતકાળમાં થઈ ગયા છે અને ભાવિમાં થશે તે બધાને આધાર
અહિસાના સિદ્ધાંત પર રહેલો છે, અર્થાત્ મેક્ષ એટલે “પરમ શાંતિ” જેમ પ્રાણીઓને
માટે પૃથ્વી આધારરૂપ છે તેમ આ જીવનમાં સુખનો આધ ૨ શાતિ જ છે-કષાયનો ઉપશમ છે मूलम्- अह णं वयमावन्नं फासा उच्चावया फुसे ।
ण तेसु विणिहणेज्जा, वाएण वि महागिरी ॥३७॥ અર્થ : ભાવ માર્ગ એટલે પરમ વીતરાગ સ્વરૂપને ધર્મ અંગીકાર કર્યા પછી સાધુધર્મને પ્રાપ્ત
કરવાવાળા મુનિને કદાચ તીવ્ર અથવા મદ એમ અનેક પ્રકારનાં પરિસહો અને ઉપસર્ગો આવી પડે તે પણ મુનિએ તેનાથી પરાજીત ન થવું, અર્થાત્ ચલિત ન થવુ. જેમ સખત વાવાઝોડાથી પણ મેરૂપર્વત ચલિત થતો નથી તેમ સાધક ભિક્ષુ કે સાધુ ધર્મથી ચલિત ન
થતાં સ્થિર રહેવુ. मूलम्- संवुडे से महापन्ने धीरे दत्तेसण चरे ।
निव्वुडे कालमाकरवी, एवं केवलिणो मयं ॥ तिमि ॥३८॥ અર્થ : પૂર્વ પ્રકારે સ્થિત થયેલ મુનિ સવરયુકત તથા સમ્યક જ્ઞાનથી સંપન્ન થઈને વળી
વૈર્યશીલ બનીને અન્ય દ્વારા આપવામાં આવેલ નિર્દોષ આહારને જ ગ્રહણ કરે. આવી રીતે શાંત ચિત્ત બનીને પડિત મરણની ઈચ્છા કર્યા કરે આ પડિત મરણની આકાંક્ષાવાળે મુનિ કષાયોની નિવૃત્તિથી શાંત થયેલ હોય છે આ સર્વ કથન સર્વ જ્ઞાનીનાં મત અનુસાર છે. આ સર્વ વીતરાગ કથનમાં અમારી કઈ કલ્પના નથી ટિણી – સુધમાં સ્વામી જબુસ્વામીને કહે છે, કે તમોએ માર્ગનાં સંબંધમાં જે પ્રશ્ન
કર્યો હતો તેને ઉત્તર શ્રી તીર્થ કરનાં મત પ્રમાણે તમને આપેલ છે જે પ્રમાણે મેક્ષ માર્ગ” નામનું અધ્યયન જેવું મેં સાંભળ્યું હતું તેવું મેં તને કહ્યું છે.
૧૧ મું અધ્યયન સમાપ્ત
Page #121
--------------------------------------------------------------------------
________________
१२ मुं अध्ययन (समवसरण) પૂર્વભૂમિકા – અગિયારમાં અધ્યયનમા મેક્ષ માર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે જ્યાં સુમાર્ગ હોય ત્યાં જગતમાં તેની સાથે કુમાર્ગો પણ વહી રહ્યા છે. તેથી પ્રસંગોપાત કુમાર્ગોનું પણ શ્રવણ કરાવવામાં આવેલ છે. જગતમાં તમાર્ગથી વિપરીત પ્રરૂપણ કરવાવાળા કુદષ્ટિ પુરૂષે પણ જવામાં આવે છે. આ કુમાર્ગનું વર્ણન ૧૨મા અધ્યયનમાં કરવામાં આવશે. જે કુમાર્ગને યથાર્થ જાણી શકાય તો જ તેને પ્રતિકાર કરી સામું નિરાકરણ મેળવી શકાય. માટે સાધકે કુમાર્ગનું સ્વરૂપ કેવી રીતે સંસારમાં પ્રવર્તી રહ્યું છે તેને અવશ્ય સમજી લેવું જોઈએ मूलम्- चतारी समोसरणाणिमाणि, पावादुया जाइं पुढो वयंति ।
किरियं अकिरियं विणयंति, तइयं अन्नाणमासु चउत्थमेव ।।१।। અર્થ : અન્ય દર્શનીચે જે એકાંતરૂપથી માની રહેલાં છે, તે સિધાંત એ છે કે કિયાવાદ,
અકિયાવાદ, વિનયવાદ, અજ્ઞાનવાદ આ ચારેય અલગ અલગ સિદ્ધાંતની માન્યતાવાળા છે જે ફકત ક્રિયાને જ માને છે તે કિયાવાદી છે. આ તેનુ સમવસરણ છે બીજે વર્ગ જીવ આદિ પદાર્થ તેમ જ કિયા નથી, તેમ માનવાવાળા અકિયાવાદી છે વિનયથી જ આત્મહિત થાય છે, તેમ માનવાવાળા વિનયવાદી છે અજ્ઞાનથી જ આત્મ-હિત થાય છે તેમ માનવાવાળા
અજ્ઞાનવાદી છે આ ચારેય મતો એકાંતવાદી રૂપ હાઈ મિસ્યારૂપ છે. मूलंम्- अण्णाणिया ता कुसला वि संता, असंथुया णो वितिगिच्छतिन्ना ।
अकोविया आहु अकोविएहिं, अणाणुवीइत्तु मुसं वयंति ॥२॥ અર્થ : અજ્ઞાનવાદી પિતાને નિપૂણ માને છે “અજ્ઞાનને જ કલ્યાણનું સાધન માને છે. વસ્ત
તવનો વિચાર નહિ હોવાથી તે મિસ્યા ભાષણ કરે છે અજ્ઞાની શિષ્યોને પણ આ મિથ્યા ઉપદેશ આપે છે. તેઓ કહે છે, કે જગતમાં સર્વજ્ઞ છે જ નહિ આવી રીતે અજ્ઞાનીઓ જગતને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. આ રીતે પોતે તથા તેને અનુસરનારાઓ
સંસારમાં ડૂબે છે मूलम्- सच्चं असच्चं इति चितयता, असाहु साह त्ति उदाहरंता ।
जे मे जणा वेणइया अणेगे, पुट्ठा वि भाव विणइंसु णामं ॥३॥ અર્થ : વિનયવાદીઓ સત્યને અસત્ય, અસાધુને સાધુ બતાવે છે અને જે કઈ તેને પૂછે તો તેઓ
કહે છે, કે વિજ્યથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે (ખાલી વદન માત્રની ક્રિયાથી જ સાધુપણ માને છે, તેઓ ધર્મની યથાર્થ પરીક્ષા કરી શકતા નથી વિનયવાદીના બત્રીસ ભેદ છે. સર્વ કાર્યની સિદ્ધિ માટે વિનયની જ શિક્ષા આપે છે. આ રીતે એકાંત મતવાળા વિનયવાદીઓ મિથ્યાદષ્ટિ છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૨
मूलम् - अणोवसंखा इति ते उदाहू, अट्ठे स ओभासइ अम्ह एवं । लवावसंकीय अणागएहि, णो किरियमाहंसु अकिरियवादी ||४||
અર્થ : વસ્તુતત્ત્વના સ્વરૂપને નહિ જાણનાર વિનયવાદીએ વિનયથી જ પ્રયેાજનની સિદ્ધિ દેખે છે. વિનયવાદીઓની માક કખ ધનની આશંકાવ'ળા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યકાળને માનતા હૈ।વાથી વર્તમાનકાળના નિષેધ કરીને ક્રિયાને પ્રતિબંધ (નકાર) કરે છે. (લેકાયતિક આત્માના અસ્તિત્વને જ માનતા નથી. બૌદ્ધ લાકે સ પદાર્થોને ક્ષણિક માને છે. આ બધા મિથ્યાવવાદીઓ છે.)
ટિપ્પણી :- આ પતીર્થિકા વિગેરેનાં મતમાં અતિત, અનાગત ક્ષણ્ણાની સાથે વર્તમાનકાળનાં સંખ ધને સભન નથી. તેથી તેએ ક્રિયાને નિષેધ કરે છે.
અધ્યયન ૧૨
मूलम् - सम्मिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होई अणाणुवाई |
इमं दुक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥ ५ ॥
અર્થ : ઉપર જણાવેલા નાસ્તિકે પદાર્થાના નિષેધ કરે છે અને પછી અન્ય રીતે પદાથે નાં અસ્તિત્વને સ્વીકાર કરે છે. આવી રીતે સ્યાદ્-વાદીઓનાં વચનના અનુવાદ કરવામાં અસમર્થ બનતાં મૌન ધારણ કરે છે. તે કાઇવાર પદાર્થોનું અસ્તિત્વ કહે છે, કેાઇવાર નાસ્તિત્વ કહે છે અને કહે છે અમારે પક્ષ અવિરાધી છે. સ્યાદ્વાદીઓના વિરોધ ખતાવવા વાકય છળના પણ ઉપયાગ કરે છે.
मूलम् - ते एवमक्खति अबुज्झमाणा, विरूवरूवाणि अकिरियवाई |
जे मायइत्ता वहवे मणूसा, भवंति संसारमणोवदग्गं ॥ ६ ॥
અર્થાં : બુદ્ધિથી હિન એવાં અક્રિયાવાદી વસ્તુ સ્વરૂપને નહિં જાણવાથી ઘણાં પ્રકારનાં કુશાસ્ત્રાની પ્રરૂપણા કરે છે અને એ શાસ્ત્રાના કથનને ગ્રહણ કરી ઘણાં જ મનુષ્યે અનંતકાળ સુધી સસાર સાગરમાં જન્મ મરણુ રૂપ ભ્રમણ કરતા રહે છે અને દુઃખીની પરંપરા ભાગવ્યા જ કરે છે.
मूलम् - णाइच्चो उएइ ण अत्थमेइ, ण चंदिमा वढई हायई वा ।
सलिला ण संदंति व वंति वाया, वंझो नियतो कसिणे हु लोए ॥७॥
અર્થ : સર્વ શૂન્યતાવાદીએ કહે છે કે સૂર્ય ઉગને
નથી; તેમ જ આથમતા નથી; ચદ્રમા શુકલ કૃષ્ણ પક્ષમાં વૃદ્ધિ હાનિ કરતા નથી; નદીનાં પાણી વહેતાં પણ નથી; વાયુ વાતે નથી; આખું' જગત જૂઠુ અને અભાવરૂપ છે; સ માયા રૂપ, સ્વપ્નરૂપ અને ઇન્દ્રજાળ સમાન મિથ્યા છે (આવી રીતે વસ્તુઓ પ્રત્યક્ષ દેખાવ છતાં શૂન્યવાદીએ તેઓને નિષેધ કરે છે). मूलम्- जहाहि अंधे सह जोतिणा वि, रुवाइ णो पस्सति हीणणेत्ते ।
संतंपि ते एवमकिरियवाई, किरियं ण पस्संति निरुद्धपन्ना ॥८॥
અર્થ : જેમ અધપુરૂષ દીપક હોવા છતાં તેમ જ અન્ય પદ્યાર્થી વિદ્યમાન હેાવા છતાં પાતે નેત્રહીન હાવાથી પઢાર્થીને દેખી શકતા નથી એવી રીતે હિનબુદ્ધિવાળા અને જેનું જ્ઞાન રૂધાયેલ
Page #123
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ સૂત્ર
૧૧૩ છે તેવા શૂન્યતાવાદ વાળા પ્રત્યક્ષ પદાર્થોની બદલાતી પર્યાયરૂપ ક્રિયાઓને દેખી શકતા
નથી. તેથી, તેઓ મિથ્યાત્વભાવમાં જ રહી સંસાર પરિભ્રમણ કરે છે. मूलम्- संवच्छर सुविणं लक्खणं च, निमित्तदेहं च उप्पाइयं च ।
अटुंगमेयं वहवे अहित्ता, लोगंसि जाणंति अणागताई ॥९॥ અર્થ: આ જગતમાં ઘણું પુરૂષે જતિષ શાસે, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ચિહ્નશાસ્ત્ર
તથા ઉલ્કાપાત, ભૂકંપ, ભૂતકાળ, ભવિષ્યકાળની વાતો જાણી શકે છે. આકાશ ગર્જના, સુખદુઃખ આદિનાં શાસ્ત્ર ભણને જે ભવિષ્યકાળ કહેવામાં આવતું હોય તે શૂન્યવાદની
માન્યતા માની શકાય નહિ. मूलम्- केई निमित्ता तहिया भवंति, केसिंचि वं विप्पडिएत्ति णाणं ।
ते विज्जभावं अणहिज्जमाणा, आहंसु विज्जा परिमोक्खमेव ॥१०॥ અર્થ : કેઈ નિમિત્ત સત્ય અને વિપરીત પણ હોય છે. એમ જાણી અક્રિયાવાદીઓ વિદ્યાનું
અધ્યયન કરતા નથી અને વિદ્યાના ત્યાગને કલ્યાણકારી માને છે (શૂન્યતાવાદીઓ પિતાના
દુરાગ્રહને કારણે સત્ય હકીકત જાણી શકતાં નથી) मूलम्- ते एवमक्खंति समिच्च लोगं, तहा तहा समणा साहणा य ।
सयं कडं णन्नकडं च दुक्खं, आहंसु विज्जाचरणं पमोक्खं ॥११॥ અર્થ: કઈ કઈ શ્રમણ અને બ્રાહ્મણ જગતને કહે છે, કે પિતાનાં કર્મ અનુસાર જીવોને ફળ
ભેગવવાનાં હોય છે અને ક્રિયા પ્રમાણે જ ફળ હોય છે. દુઃખ જીવે પોતે જ પેદા કરેલ છે. અન્ય દ્વારા કરાયેલ નથી તેથી તેઓ જ્ઞાન સિવાય ફકત તપ અને સંયમની આરાધના કરવાથી જ મોક્ષ માને છે. આ પ્રમાણે ફક્ત ક્રિયાને જ મહત્ત્વ આપે છે, પરંતુ તીર્થકર દેવ જ્ઞાન અને ક્રિયા બનેને મોક્ષનું કારણ કહે છે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી,
તેમજ એકલા જ્ઞાનથી પણ મેક્ષ થતો નથી. જ્ઞાન અને ક્રિયા અને મોક્ષના અનિવાર્ય કારણ છે. मूलम्- ते चक्खुलोगंसिह णायगा उ, मग्गाणुसासंति हितं पयाणं ।
तहा तहा सासयमाह लोए, जंसी पया माणव संपगाढा ॥१२॥ અર્થ : તીર્થકર આદિ જ્ઞાની પુરૂષ જગતમાં ચડ્યુસમાન છે, જગતનાં નાયક છે પ્રાણીઓને
હિતકારી ઉપદેશ આપે છે જેવી રીતે લેક શાશ્વત છે તેવી રીતે તેને શાશ્વત કહેલ છે.
હે માનવ! આ આખો લેક નરક, તિર્યંચ અને મનુષ્ય તેમ જ દેવપણાથી વ્યવસ્થિત છે. मूलम्- जे रक्खसा वा जमलोइया वा, जे वा सुरा गंधव्वा य काया ।
आगासगामी य पुढो सिया जे, पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ અર્થ: વ્યંતરે, અસૂરકુમા, પરમાધામીઓ, દેવે, જ્યોતિષી દે, ગંધ, પૃથ્વીકાય આદિ
છે, પક્ષી, વાયુ ય આદિ છે, બેઈન્દ્રિય આદિ છે, મનુષ્ય, નારકી વિગેરે સર્વ જી પિતપોતાનાં કરેલાં કર્મથી કર્મ અનુસાર ભિન્ન ભિન્ન ગતિઓમાં અહટ યંત્રની માફક વારંવાર ઉત્પન્ન થઈ, જન્મ અને મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૨
૧૧૪
मूलम्- जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं ।
जंसी विसन्ना विसयंगणाहिं, दुहओ वि लोयं अणुसंचरंति ॥१४॥ અર્થઃ આ સંસાર સ્વયભૂ રમણ સમુદ્રની માફક અપાર છે અને પાર કરવો અશક્ય છે એમ શ્રી
તીર્થકર અને ગણધરોએ કહેલ છે. એવા ગહન આ સંસારને દુષ્કર સમજે. જે સંસારમાં જીવો વિષયે અને સ્ત્રીઓમાં આસક્ત થયેલાં છે તે જી ત્રમ, સ્થાવર, ભૂચર, બેચર
આદિ થઈને લોકમાં પરિભ્રમણ કરતા રહે છે मूलम्- न कम्मुणा कम्म खति बाला, अकम्मुणा कम्म खवेति धीरा।
मेघाविणो लोभनयावतीता, संतोसिणो नो पकरेति पावं ॥१५॥ અર્થ : કર્મથી જ કર્મને નાશ થાય છે તેમ માનવાવાળા અજ્ઞાનીઓ સાવધ કર્મથી કમને ક્ષય
કરાવી શક્તા નથી પાપ કરવાથી પાપ નાશ ન થાય. ધીરપુરુષે આ ને રોકીને જ કર્મનો ક્ષય કરે છે તેથી બુદ્ધિમાન પુરુષો પરિગ્રહથી દૂર રહી લેભ અને મદથી રહિત
બની સતીષ ધારણ કરી પાપકર્મ કરતા નથી. मूलम्- ते तीय उप्पमन्नमणागयाइं, लोगस्स जाणंति तहागयाई ।
तारो अन्स अणन्न णेया, बुद्धा हु ते अंतकडा भवंति ॥१६॥ અર્થ : વીતરાગ પુરુષ, જીવોની ત્રણેય કાળની પર્યાયને યથાર્થરૂપે જાણતાં હોવાથી તેઓ સર્વ
જીવોના નેતા છે. તેમના નેતા કેઈ નથી સ્વયં બુદ્ધ છે લેકના સ્વરૂપને યથાર્થ જાણી શકે છે તેથી જ્ઞાની છ સંસારને અંત કરે છે (કષાયોને સર્વથા ક્ષય થવાથી
વીતરાગપણું પ્રાપ્ત થાય છે.) मूलम्- ते णेव कुव्वंति ण कारवंति, भूयाहिसंकाइ दुगंछमाणा ।
सया जया विप्पणमंति धीरा, विष्णत्तिवीरा य हवंति एगे ॥१७॥ અર્થ - પ્રત્યક્ષ જ્ઞાનીઓ પાપકર્મની નિદા કરતા થકી પ્રાણીઓના ઘાતના ભયથી પિતે સ્વય પાપ
કરતાં નથી તેમ જ બીજા પાસે કરાવતા નથી વળી અનમેદના પણ આપતા નથી આવા ધીર પુરુષે યત્નાવાન થઈ સયમનું અનુષ્ઠાન કરે છે અન્ય મતાવલબીઓ સંયમના જ્ઞાનમાં તે તેઓ કુશળ હોય છે પરંતુ જ્ઞાનમાત્રથી તેઓ સતોષી થાય છે પણ સમજણપૂર્વકનું
સયમ–આચરણ કરતાં નથી. मूलम्- डहरे य पाणे वुड्ढे य पाणे, ते आत्तो पासइ सव्वलोए।
उन्देहती लोगमिणं महंतं, बुद्धेऽपमत्तेसु परिव्वएज्जा ॥१८॥ અર્થ : ભગવાન તીર્થ કર કહે છે, કે આ જગતમાં નાના પૃથ્વીકાય આદિ તથા કુંથવા-કીડી વિગેરે
પ્રાણીઓ છે, તેમ જ મોટા હાથી વિગેરે બાદર પ્રાણીઓ પણ છે. એ બધાને સાધકે પિતાના સમાન ગણવા જોઈએ. આખુ જગત કર્મને વશીભૂત હેવાથી તેને દુઃખરૂપ જાણીને તવસ મુનિઓ સંયમનું પાલન કરવામાં યત્નસહિત વિચરે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- जे आयओ परओ वावि णच्चा, अलमप्पणो होइ अलं परेसिं।।
तं जोइभूयं च सया वसेज्जा, जे पाउकुज्जा अणुवोइ धम्मं ॥१९॥ અર્થ : જે જીવાત્માઓ અરિહંત વિગેરેના ઉપદેશથી ધર્મના તત્તવને જાણીને પિતાને ઉદ્ધાર
કરવામાં સમર્થ થાય છે તેવા પ્રકાશવાળા મુનિની સમિપ દરેક સાધકે નિવાસ કરવો
અને તેવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. मूलम्- अत्ताण जो जाणाइ जो य लोगं, गइं च जो जाणइ णागई च ।
जो सासयं जाण असासयं च, जाइं च मरणं च जणोववायं ॥२०॥ અર્થ : જે કઈ આત્માને જાણે છે, લેક તથા અલકને જાણે છે, પરલોક ગમન રૂપ ગતિને તથા
અનાગતિને જાણે છે તથા સર્વ વસ્તુસમૂહને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય જાણે છે. તથા જીવાદિની ઉત્પતિ અને લયને જાણે છે એ જ પુરુષે કિયાવાદને
ઉપદેશ કરવાને ચગ્ય છે. मूलम- अहोऽवि सत्ताणं विउट्टणं च, जो आसवं जाणइ संवरं च ।
दुक्खं च जो जाणइ निज्जरं च, सो भासिउ मरिहइ किरियवायं ॥२१॥ અર્થ ? જે પુરુષ પ્રાણીઓની એટલે નરક વિગેરેની પીડાને જાણે છે. આશ્રવને સવરને ઓળખે
છે. અશાનારૂપ દુઃખ તથા શબ્દથી સુખને તથા નિર્જરાને જાણે છે તથા આશ્રવને રોકવારૂપ ઉપાય એટલે હિંસાની વિરતિ, વીતરાગપણું અને સમ્યક્ દર્શન તેમ જ કેગના નિરોધને જાણે છે જન્મ, જરા, રેગથી ઉત્પન્ન થવાવાળી શારીરિક પીડાને જાણે છે એવા તત્વવેત્તા
મુનિઓ જ કિયાવાડને ઉપદેશ આપવા સમર્થ છે. मूलम्- सद्देसु रूवेसु असज्जमाणो, गंधेतु रसेतु अदुस्सभाणे।
णो जीवियं णो मरणाभिकरवी, आयाणगुत्ते वलया विमुक्के ।त्तिवेमि ॥२२॥ અર્થ : મનેઝ શબ્દમાં અને રૂપમાં આસક્ત ન થનાર અને અમને જ્ઞ શબ્દને રૂપમાં દેષ ન કરનાર
દુર્ગધ અને સુગ ધમાં એકરૂપ રહેનાર, મનજ્ઞ અને અમનેઝ સ્પર્શમાં રાગ દ્વેષ ન કરનાર મુનિએ જન્મ મરણની આકાંક્ષા ન કરવી, તેમ જ કષાય, કપટ અને વિકારરહિત થઈ સંયમયુકત બની વિચરવું જોઈએ આવા સાધક મુનિએ નિષ્કપટ ભાવથી ત્રણેય ગાથી સંયમનું પાલન કરવું.
૧૨ મું અધ્યયન સમાપ્ત
Page #126
--------------------------------------------------------------------------
________________
१३ मुं अध्ययन (यथातथ्य नाम) પૂર્વભૂમિકા –“સમવસરણ” નામનું ૧૨ મું અધ્યયન પૂરું થયું. “સમવસરણ” એટલે પરવાદીએનાં એકાંત કથન. પરવાદીઓમાં કઈ મોક્ષ તત્વને માટે એકલી બાહ્ય ક્રિયાને જ માને છે કઈ જગતમાં બધુ શૂન્ય છે. કાંઈ કરવા જેવું નથી એમ માની અક્રિય રહી અક્રિયાવાદને માને છે. કઈ એકલા વિનયને જ માને છે. કેઈ “અજ્ઞાત્ ” માત્ર રહેવાથી એક્ષપ્રાપ્તિ થાય છે તેમ માને છે આવા આવા પુરતીર્થના મતોને જૂઠા બતાવી તેનું ચગ્ય નિરાકરણ હવેનાં આ અધ્યયનમાં કરવામાં આવે છે. જે નિરાકરણ ને “યથાત” તરવથી પ્રતિપાદિત કરવામાં આવશે તેથી આ અધ્યયનને “યથાતથ્ય” અધ્યયન કહેવામાં આવે છે. मूलम्- आहत्तहीयं तु पवेयइस्सं, नाणप्पकारं पुरिसस्स जायं ।
सओ य धम्म अरुभो असोलं, ति अति करिस्सामिपाउं ॥१॥ અર્થ શ્રી સુધર્મ સ્વામી શ્રી જંબુસ્વામી વિગેરે શિષ્ય વર્ગને કહે છે કે સત્ તત્વ (સત્ દેવ,
સત્ ધર્મ, સત્ ગુરુ) નું વર્ણન તથા જીનાં સારા-નરસા ગુણે, તેમ જ ઉત્તમ સાધુઓનાં શિલ- ચારિત્ર્ય, તેમ જ કુસાધુનાં કુશીલપણને, વળી મેક્ષ અને બધનનાં રહસ્યને હું હવે પ્રગટ કરીશ (રાગ-દ્વેષ ભાવને વલય કહેવાય છે. સદેવ ગુરુ શાસ્ત્રને “યથાતથ્ય કહેવાય છે અને પરમાર્થ છે તે યથાતથ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રૂપ ધર્મ છે તેનું યથાતથ્ય પાલન કરવાથી શાતિ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે સમ્યક્રશન તે ધર્મને પાયે છે. તે ઉપશમ, ક્ષાયક અને ક્ષાપશમિક રૂપે છે નવ તત્ત્વને યથાતથ્ય–ને જાણી કષાયોને નિગ્રહ કરી મોક્ષ માર્ગ પ્રગટાવે તે સાધક સંસારમાંથી મુકત બની શકે છે
તે જ સાધુ ધર્મ છે. અને પરમ કલ્યાણનો માર્ગ છે) मूलम्- अहो य राओ य समुद्विाह, तहागएहि पडिलभ धम्म ।
समाहिमाघातमजोसयंता, सत्थारमेवं फरुसं वयंति ॥२॥ અર્થ : દિવસ-રાત્રી મોક્ષ સાધનના ઉત્તમ અનુષ્ઠાન કરવામાં પ્રવૃત રહીને તથા તીર્થકર દેવના
ધર્મને પ્રાપ્ત કરી જે છ વીતરાગ પ્રણિત સમાધિ માર્ગ રૂપ ચારિત્ર્યનું સેવન નથી કરતાં તે શ્રી તીર્થ કર દેવની નિંદા કરે છે સત્યમાર્ગનો લોપ કરી કુમાર્ગની પ્રરૂપણ કરે છે (શિથિલ આચાર્યો જે જ્ઞાનીઓનાં અવર્ણવાદ બોલે તે ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં
દુખે ભેગવે છે માટે વિતરાગ ધર્મના વિરાધક થવુ નહિ.) मूलम्- विसोहियं ते अणुकायंते, जे आत्तभावेण वियागरेज्जा।
अट्ठाणिए होंति बहुगुणाणं, जे णाणसंकाइ मुसं वएज्जा ॥३॥ અર્થ : સર્વ દેથી રહિત એવા વીતરાગ ધર્મની જે કઈ વિપરીત પ્રરૂપણા કરી, પિતાની ઈચ્છા
અનુસાર વીતરાગના કથનથી વિરુદ્ધ શાનાં અર્થ કરે છે, વળી વીતરાગ માર્ગમાં શકા
Page #127
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૧૭ લાવી મિથ્યા ભાષણ કરે છે તેવા સાધકે સતમ ગુણોના ભાજન બની શકતા નથી (કદાગ્રહને લીધે વસ્તુને સત્યપણે સમજવા છતાં વિવેક–શૂન્ય થઈ વિપરીત પણે વર્તે તો
તે સંસાર પરિભ્રમણ કરે છે) मूलम्- जे यावि पुट्ठा पलिउंचयंति, आयाणमट्ठः खलु वंचयित्ता ।
असाहुणो ते इह साहुमाणी, मायण्णि एसंति अणंतधायं ॥४॥ અર્થ : જે માયાવી સાધકને તેમનાં ગુરુનું નામ જે કઈ પૂછે તે આ અભિમાની સાધક
પોતાનાં અહંભાવનાં કારણે ગુરુનાં નામને છુપાવી કેઈ અન્ય વિદ્વાન આચાર્યનાં નામને આગળ ધરે છે આવા માયાવી સાધકે મોક્ષથી વંચિત રહે છે. વળી પિતામાં સાધુ તરીકેના ગુણે નહિ હોવા છતાં પોતે પોતાને સાધુ માને છે આવા માયાવી સાધુઓ અનંત
સંસારમાં રખડે છે. मूलम्- जे कोहणे होइ जगभासी, विओसियं ज उ उदीरएज्जा।
अंधेव से दंडपहं गहाय, अविओसिए घासइ पावकम्मी ॥५॥ અર્થ : જે પુરુષ કષાયેનાં ફળને જાણતો નથી તેથી સદાય કેધ કરી અન્ય વ્યકિતઓનાં દે
પ્રકટ કરી પરની નિંદા કરે છે તેમજ શાંત થયેલા કેલેશેને ફરી ઉત્પન્ન કરે છે. આવા પાપી જી જેમ અંધ મનુષ્ય માર્ગને અજાણ હોવાથી લાકડીનાં ટેકે ટેકે ઉનમાર્ગને પામી દુઃખી થાય છે તેમ આવા કેધી મનુષ્ય તેમજ સાધકો દુઃખી થાય છે તેથી આત્માથી સાધકેએ કષાયથી –કલેશથી – સદા દૂર રહેવું ઉપશાંત ભાવે રહી સયમનું
પાલન કરવું.) मूलम्- जे विग्गहीए अन्नायभासी, न से समे होइ अझंझपत्ते ।
ओवायकारी य हरीमणे य, एगंतदिट्ठी य अमाइरूवे ॥६॥ અર્થ : પરમાર્થ તત્તવના જ્ઞાનથી રહિત એવો પુરુષ સદાય કલેષ કરનાર તથા અન્યાયથી ભાષણ
કરનાર હોવાથી તે સમાધિને પામી શકતા નથી. આ પુરુષ કલેશરહિત નહિ હોવાથી આમ-હિત પણ કરી શકતો નથી જેથી એવા સાધકે જન્મ મરણનાં દુઃખ ભેગવે છે પરંતુ જે સાધક ગુરુની આજ્ઞાએ ચાલનાર, પાપકર્મથી લજજા પામનાર. જીવ આદિ તોમાં
શ્રદ્ધા રાખનાર, અમારી હોય તે સમાધિને પ્રાપ્ત કરી શકે છે मूलम्- से पेसले सुहमे पुरिसजाए, जच्चन्निए चेव सुउज्जुयारे ।
बहुं पि अणुसासिए जे तहच्चा, समेहु से होइ अझंझपत्ते ॥७॥ અર્થ : સાધકને પ્રમાદને લીધે કઈ દેષ ઉત્પન્ન થયે હોય અને તેને શિખામણ પ્રાપ્ત થતાં
પ્રસન્ન ચિત્ત દોષને ખમાવે, ધ ન કરે, એ સુક્ષ્મદશી પુરુષાથી જાતવંત, સરળ સાધક, સંયમનું પાલન કરતો થકે નિષ્કપટી બની સમભાવપૂર્વક રહે છે તેવા સાધકે વીતરાગ પુરુષોની સમાન માનવા ચગ્ય ગણવા (જે સાધકને પિતાને દોષ સમજાય તે જ સમાધિને પ્રાપ્ત કરી શકે)
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૮.
અધ્યયન ૧૩. मुलम्- जे आवि अप्पं वसुमं ति मत्ता, संखाय वायं अपरिक्ख कुज्जा ।
तवेण वाहं सहिउ त्ति मत्ता, अण्णं जणं पस्सइ बिंबभूयं ॥८॥ અર્થ: ઘણું કરીને તપસ્વીઓમાં તપને ગર્વ હોય છે જે કઈ હલકા માનસવાળો સાધક પિતાને
સંયમી તથા તપસ્વી માનીને પિતાની જાતની પ્રશંસા કરતા હોય અને પિતાની મેળે એમ માનતે હેય કે હું મૂળ ગુણ તથા ઉત્તરગુણ સહિત સંયમનું પાલન કરું છું. મારા સમાન અન્ય કોઈ સંયમી નથી અને હું તપમાં શ્રેષ્ઠ છું, વળી અન્ય સંયમી અને જ્ઞાનીઓ તથા તપસ્વીઓને ચંદ્રના બિંબ સમાન નકલી અને કૃત્રિમ માને તેવા સાધકને
અભિમાની અને અવિવેકી જાણવા. मूलम्- एगंतकूडेण उ से पलेइ, ण विज्जई मोणपयंसि गोत्ते ।
जे माणणद्वेण विउक्कसेज्जा, वसुमन्नतरेण अबुज्झमाणो ॥९॥ અર્થ : પૂર્વોક્ત અહંકારી સાધુ મોહ અને માયામાં ફસાઈને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે
તથા સંયમમાં આગમના આધારરૂપ થઈ શકતું નથી. જે પુરુષ સર્વજ્ઞનાં મતમાં સયમ, જ્ઞાન આદિ ગુણને મદ કરે છે એ પુરુષ પરમાર્થને ન જાણ થકે પિતાના આત્માને
સત્કાર અને માનાદિથી નીચે પાડે છે અને કેઈપણ સમયે સસારથી મુક્ત થઈ શકતું નથી. मूलम्- जे माहणो खत्तिए जायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा।
जे पव्वइए परदत्तभोइ, गोत्ते ण जे थब्भइ माणबद्ध ॥१०॥ અર્થ - જે કઈ જાતિથી ભલે બ્રાહ્મણ હય, ક્ષત્રિય હોય, ક્ષત્રિયથી વિશેષ જાતને હોય, વળી
બીજી કઈ પણ ક્ષત્રિયની વિશેષ જાતિને હોય પણ તે પુરુષ દીક્ષા ધારણ કરીને ભિક્ષાના નિર્દોષ આહારનું ભક્ષણ કરે, સંયમનું પાલન કરે, વળી સંસાર અવસ્થાનાં કુળ અને જતિનું અભિમાન કે મદ કરે નહિ તે જ પુરુષ સર્વજ્ઞ પ્રણિત માર્ગનું અનુકરણ કરવાવાળા કહેવાય છે. [દીક્ષા ગ્રહણ કર્યા પછી કુળ કે શેત્રનાં અભિમાન નહિ રાખતાં સમ ચેતન્ય
વાળા થવું જોઈએ) मूलम्- न तस्स जाई व कुलं व ताणं, णण्णत्थ विज्जाचरणं सुचिणं ।
णिक्खम्म से सेवइगा. उम्मं, ण से पारए होइ विमोयणाए ॥११॥ અર્થ - મન્મત પુરુષને જાતિમઠ અથવા કુળમદ સસારથી બચાવી શકતાં નથી. તેથી સમ્યક્ જ્ઞાન,
દર્શન અને ચારિત્ર્ય સિવાય અન્ય કોઈપણ જીવનું રક્ષણ કરનાર નથી, છતાં જાતિ અને કુળ અભિમાનવાળા છે દીક્ષા ગ્રહણ કર્યા છતાં નિશ્ચિત કર્મનું સેવન કરે છે. ગૃહસ્થનાં કાર્યો ઘરે કરાવે છે, જાતિ વિગેરેને મદ કરે છે એવા જ આઠ કર્મને ક્ષય કરવા સમર્થ
થતાં નથી પણ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. मूलम्- णिक्किचणे भिक्खू सुलूहजीवी, जे गारवं होई सिलोगकामी ।
आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परियासुवेइ ॥१२॥ અર્થ :- જે સાધુ દ્રવ્ય આદિ બાહ્ય પદાર્થ તથા ઉપકરણ સિવાય કિંચિત માત્ર પરિગ્રહ રાખતો
Page #129
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ-સૂત્ર
૧૧૯ નથી અને ભિક્ષાચયથી લૂખા સૂકા આહારથી નિર્વાહ કરતે હોય પણ તે માન, પ્રતિષ્ઠા અને પ્રશંસાની પ્રાતિ ઈચ્છતો હોય તે સાધક શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને જાણતો નથી અને બાહ્ય પરિગ્રહનાં ત્યાગને જ આજીવિકાનુ સાધન બનાવી, વારંવાર સંસારમાં
પરિભ્રમણ કરે છે. मूलम्- जे भासवं भिक्खू सुसाहुवाई, पडिहाणवं होइ विसारए य ।
आगाढपणे सुविभावियप्पा, अन्नं जणं पन्नया परिहवेज्जा ॥१३॥ અર્થ : જે સાધુ ભાષાના જાણકાર હોય, મધુર બલવાવાળા હય, પ્રતિભાવાળા હોય, વિશારદ
હેય, સત્ય તત્વમાં કુશળ હોય, ધર્મભાવનાથી વાસિત હોય, એવાં ગુણવાન હોય તે ઉત્તમ સાધુ કહેવાય છે. પરંતુ આવા ગુણેનાં અભિમાનથી અન્ય સાધુઓની નિંદા કે તિરસ્કાર કરતાં હોય, પિતાની બુદ્ધિ પ્રતિભાથી બીજાને અપમાનિત કરતા હોય એવા
ઉપરોકત ગુણો હોય છતાં તે સાધુ નથી પરંતુ સાધુનાં આભાસરૂપ છે. તેમ માનવું. मूलम्- एवं ण से होइ समाहिपत्ते, जे पन्नयं भिक्खू विउकसेज्जा।
अहवाऽवि जे लाभमयावलित्ते, अन्नं जणं खिसति. बालपन्ने ॥१४॥ અર્થ : પૂર્વોકત પ્રકારથી જે કઈ સાધુ પિતે બુદ્ધિમાન હોવા છતાં બીજાનું અપમાન કરે તે સાધુ
મોક્ષ માર્ગમાં જઈ શક્તો નથી વળી આવા સાધુને કદાચ લાભાંતરાય કર્મના ક્ષપશમથી આહાર આદિ સહેજે પ્રાપ્ત થતાં હોય અને તે લાભનાં મદથી ઉન્નમત બની અન્ય સાધુઓની નિંદા કરતો હોય તો આવા અજ્ઞાની ભૂખ સાધક સમાધિરૂપ મોક્ષ માર્ગને પામી શકતો
નથી તેમ જ ધર્મને આરાધક થઈ શકતો નથી मूलम्- पन्नामयं चेव तवोमयं च, णिन्नामए गोयमयं च भिक्ख ।
__ आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से ॥१५॥ અર્થ ? જે કોઈ સાધુ બુદ્ધિમત, તપમ, ગોત્રમદ, આજિવિકા મદ એ ચારેય મદને ત્યાગ કરે
તો તે પતિપદને પામે છે અને સર્વ મુનિવૃદમાં સર્વોત્તમ ગણાય છે (મદથી જવા પતિત થાય છે. મદ છે તે કષાય છે કષાય એ જ સસાર છે અને સંસાર છે તે દુઃખમય
છે. એમ જાણી સાધકે મદનો પરિત્યાગ કરી આત્મ ઉપગ રાખી સયમનું પાલન કરવું.) मूलम- एयाइं मयाई विगिच धीरा, ण ताणि सेवंति सुधीरधम्मा।
ते सव्वगोत्तावगया महेसी, उच्च अगोत्तं च गई वयंति ॥१६॥ અર્થ : ધીર સાધક પ્રકન મદનાં સ્થાનેથી અલગ રહે, સદુ-ધર્મ સંપન્ન સાધુ હોય તે ગોત્ર
અદિના મદને કરે નહિ, એમ કરવાવાળા પુરુષ તીર્થકર દ્વારા પ્રતિપાદિત કરેલ ધર્મનું પાલન કરવાવાળો છે. આ મદ રહિત થયેલ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રૂપ ધર્મનું આરાધન કરી સર્વ કર્મોનો ક્ષય કરી ઉચ્ચ-નીચ ગોત્ર રહિત તપથી ઉત્તમ એવી મોક્ષ ગતિને પામે છે એમ જાણુને સાધકે મદનો ત્યાગ કરવો
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૦
मूलम् - भिक्खू सुयच्चे तह दिट्ठधम्मे, गामं च णगरं च अणुप्पविस्सा |
से एसणं जाणमणेसणं च अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥ १७ ॥
અધ્યયન ૧૩
અર્થ : ઉત્તમ લેશ્યાવાળા, મઢના સ્થાનેથી રહિત શ્રુત અને ચારિત્ર્ય ધર્મને જાણનાર, ગામ અને નગરમાં ગયા. થકા દોષિત અને નિર્દેષિતપણાને જાણનાર એવા સાધકે આસકિત રહિત ખની, નિર્દોષ આહાર-પાણીને ગ્રહણ કરે અને સચમ નિભાવ માટે મર્યાતિ ભેાજન કરી સંયમનુ પાલન કરે તેવા સાધકને ભગવાને ચેાગ્ય સાધુ કહ્યા છે.
मूलम् - अरइं च रइं च अभिभूयं भिक्खू, वहूजणे वा तह एगचारी ।
एगंतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गइरागइ य ॥१८॥
અર્થ : સાધુ સંયમ પાળતાં અસંયમ ભાવમાં રૂચિ ન કરે; એટલે આ ન માને, સંયમ ભાવમાં અરૂચિ ન કરે, અન્ય સાધુની સાથે રહેતા હેાય કે એકલા વિચરતાં હાય પરંતુ સચમને ખાધક થાય એવા ભાષણ ન કરે. તે એકત્વ ભાવનાની વૃદ્ધિ કરવા માટે વિચારે કે તમામ જીવા પરલેાકમાં એકલા જ જાય છે અને એકલાં જ ખીજી ગતિમાંથી આંવીને અહી જન્મ ધારણ કરે છે એમ જાણી સચમમાં જાગૃત મની એકલા વિચરવું
मूलम् - सयं समेच्या अदुवा वि सोच्चा, भासेज्ज धम्मं हिययं पयाणं ।
जे गरहिया सणियाणपओगा ण ताणि सेवंति सुधीरधम्मा ॥१९॥
અ : સાધક ધર્મનાં સ્વરૂપને સ્વયં જાણી અથવા આચાર્ય આદિ પાસેથી સાંભળીને જીવાનાં હિતના માટે હિતકારી ધર્મના ઉપદેશ આપે સાધુ પુરુષા માટે સત્કાર, સન્માન, પુજા આદિ નિન્દ્રિત કાર્યાં ગણાય છે. સાધક આવા સાંસારિક લાભાર્થે કાઇપણ કાર્યાં કરે નહિ તથા ઉપદેશ પણ ન આપે.
मूलम् - केसिचि तककाई अबुज्झ भावं, खुद्दं पि गच्छेज्ज असहाणे |
आउस्स कलाइयारं बधाए, लद्धाणुमाणे च परे अट्ठे ॥२०॥
અર્થ : શ્રોતાનાં અભિપ્રાય જાણ્યાં વિનાં ઉપદેશ આપવાથી લાભના બદલે કેાઈ વખત ઉપદેશકને હાનિ થઈ જાય છે. શ્રોતાજન કદાચ પોતાનાં ધનુ અપમાન થાય છે તેમ સમજે તા તે ઉપદેશકને વ્યથા પહાંચાડે છે. અગર આયુષ્યને હાનિ પહોંચાડે છે. કદાચ આયુષ્યના ઘાત કરી ટૂંકું જીવન પણ કરી નાંખે છે. એમ જાણીને ઉપદેશ દેતા પહેલાં શ્રોતાનાં અભિપ્રાયને અનુમાન આદિથી જાણી લેવા.
मूलम् - कम्मं च छंदं च विगच धीरे, विणइज्ज उ सव्वओ आयभावं ।
रूहि लुप्पति भयावहेहि, विज्जं गहाय तसथावरेह ॥२१॥
અર્થ : ઉત્તમ બુદ્ધિમાન સાધુ ધર્મોપદેશ સમયે સાંભળનારાંનાં કાર્યાં, અભિપ્રાય વિગેરે જાણી લે. સભાને અનુરૂપ તિરસ્કાર રહિત સમભાવથી ધર્મના ઉપદેશ આપે અને શ્રોતાનાં મિથ્યાત્વ આદિ ભાવાને દૂર કરાવે. તેમ જ વિષય આકિત દૂર કરાવવા માટે સ્ત્રીઓનાં રૂપ, એનાં સસ, તેમની સાથે વાર્તાલાપ વિગેરે જીવને સંસારમાં રખડાવનાર છે; તેવા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ગાંગ સૂત્ર
ઉપદેશ આપી સ્ત્રી–સ સર્ગથી દૂર રહેવા સમજાવે. અને ત્રાસ-સ્થાવર જીવનું કલ્યાણ થાય
તે ઉપદેશ આપે. मूलम्- न पूयणं चेव सिलोयकामी, पियमप्पियं कस्सइ णो करेज्जा ।
सचे अणटे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ॥२२॥ અથ : સાધક પિતાની પૂજા, લાવાની ઈચ્છા કર્યા વિના ધર્મોપદેશ આપે. કેઈ પણ પ્રાણીને
પ્રિય અથવા અપ્રિય લાગે તેવું આચરણ ન કરે. સર્વ અનર્થોને ત્યાગ કરી વિશુદ્ધ ધર્મને
ઉપદેશ દે. વળી અનાકુળ થઈ કષાય રહિત બની આ ભિક્ષુક સયમનું પાલન કરે. मूलमू- आहत्तहीयं समुपेहमाणे, सवेहिं पाणेहिं णिहाय दंडं ।
णो जीवियं णो मरणाहिक्खी, परिव्वएज्जा वलयाविमुकके ॥ त्तिबेमि ॥२३॥ અર્થ : સાધક મુનિ શ્રત ચારિત્ર્ય રૂપ સત્ય ધર્મનાં સ્વરૂપને યથાત જાણી, સર્વ પ્રાણી માત્રની
હિંસાને ત્યાગ કરીને અમારંભી અને અપરિગ્રહી બને, અસંયમી જીવનની કદાપિ પણ ઈચ્છા કરે નહિ. રેગેનાં દુઃખેથી દુઃખી થાય છતાં પણ મરણને ઈડે નહિ જીવન અને મરણ બને ને સરખા જાણ, જીવવુ તે સારું કે મરણ આવે તો ઠીક એમ પણ છે નહિ; પણ કષાય આદિ મહા-મેહનીય કર્મથી મુકત થઈ સયમનું અનુષ્ઠાન કરે
૧૩ મું અધ્યયન સમાપ્ત
Page #132
--------------------------------------------------------------------------
________________
१४ मुंअध्ययन (ग्रन्थनाम) પૂર્વભૂમિકા – “યથાતથ્ય' નામનું તેરમુ અધ્યયન સમાપ્ત થયું. હવે “ગ્રથનામનું ચૌદમું અધ્યયન શરૂ કરવામાં આવે છે તેમાં અધ્યયનમાં યથાતથ્ય એટલે સમ્યક ચારિત્ર્ય કેવુ હોય તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. આવુ નિર્મળ અને પવિત્ર ચારિત્ર્યની પ્રાપ્તિ બાહ્ય ગ્રંથી અને અભ્યતર ગ્રંથીનાં ત્યાગ વિના થઈ શકે નહિ બાહ્યગ્રથી એટલે નવ પ્રકારનાં બાહ્મપરિગ્રહનો ત્યાગ અને આંતર પરિગ્રહ એટલે વિકાર વાસના, કષાય આદિનુ મંદપણું કરી તેને ક્ષય કરે તે આ
થી ખ્યાન ચૌદમાં અધ્યયમાં વર્ણવવામાં આવશે मूलम- गंधं विहाय इह सिक्खमाणो उट्ठाय सुवभचेरं वसेज्जा ।
ओवायकारी विणयं सुसिक्खे जे छेय विष्पमायं न कुज्जा ॥१॥ અર્થ : સાધક આલેકનાં પરિગ્રહને છોડી, શિક્ષા ગ્રહણ કરી, દિક્ષા લઈને ઉત્સાહપૂર્વક બ્રહ્મચર્યનું
પાલન કરે તથા આચાર્યની આજ્ઞાનું પાલન કરતાં થકા વિનયને પણ શીખે આવી રીતે સંયમપાલન કરવામાં કદી પણ પ્રમાદ કરે નહિ (આવા સાધકે ધન્યવાદને પાત્ર બને છે, વળી સમસ્ત કર્મોનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે જન્મ મરણનો નાશ કરવા માટે
આઠ પ્રવચન માતાનુ બ્રહ્મચારીએ પાલન કરવું જોઈએ) मूलम्- जहा दियापोयमपत्तजातं सावासगा पविडं मन्नमाणा ।
तमचाइयं तरुणमपत्तजातं ढंकाइ अव्वत्तगय हरेज्जा ॥२॥ અર્થ : જેમ પક્ષીનાં નાનાં બચ્ચાને પૂરી પાળે આવ્યા પહેલાં પોતાના સ્થાનથી ઊડી અન્ય સ્થાને
જવાની ઈચ્છા થાય, પણ ઉડવામાં અસમર્થ હોવાથી પાંખ ફફડાવતાં દેખીને ઢક આદિ અન્ય માંસાહારી પક્ષીઓ તે બચ્ચાને પકડી લઈ મારી નાખે છે તેમ એકલાં વિચરતા સાધુ સયમથી ભ્રષ્ટ બને છે (જેથી સાધુએ પિતાની પૂર્ણ શકિત ખીલવ્યા સિવાય પોતાના
સમૂહમાંથી બહાર એકલા વિચારવાની ઈચ્છા કરવી નહિ) मूलम्- एवं तु सेहंपि अपुट्टधम्म निस्सरियं वुसिमं मन्नमाणा ।
दियस्स छायं व अपत्तजायं हरिसु णं पावधम्मा अणेगे ॥३॥ અર્થ : જેમ પ રહિત પક્ષીનાં બચ્ચાને માંસાહારી પક્ષી પકડી તેને નાશ કરે છે એ પ્રમાણે
ધર્મમાં અપ્રવીણ એવા નવદિક્ષિતને સમુદાયમાંથી એકલાં બહાર નિકળેલ જોઈને કેટલાંક પાખડીઓ તેને પ્રલોભન આપી સયમ ધર્મથી તેને ભ્રષ્ટ કરે છે (વયથી અને જ્ઞાનથી
જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી સાધકે ગુરુવાસમાં રહેવુ ચોગ્ય છે) मूलम्- ओसाणमिच्छे मणुए तमाहि अणोसिए णंतर्कारति नच्चा।
ओभासमाणे दवियस्स वित्त ण णिक्कसे बहिया आसुपन्नो ॥४॥ અર્થ : જે પુરુ ગુરૂકુળમાં નિવાસ કરતા નથી તે પુરૂષે પોતાના કર્મોનો નાશ કરી શકતાં નથી
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૩
સૂયગડીંગ સૂત્ર
એમ જાણી સાધક પુરુષ સદ્યા ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઇચ્છા રાખે અને મુકિતને ચેગ્ય પુરુષનાં આચરણના સ્વીકાર કરે ગચ્છ બહાર ન જાય (ગુરુનાં નિવાસમાં રહેવાથી સત્સંગના જોગ અને, પ્રમાદ ન થાય, શ ંકાને ફ્ેસલે થાય, સ્વચ્છંદ તૂટી જાય અને સચમ તથા જ્ઞાનની વૃદ્ધિ થાય.)
मूलम् - जे ट्ठाणओ य सयणासणे य परक्कमे यादि सुसाहु जुत्ते ।
समिति गुत्तीय आयपत्रे वियागरिते च पुढो वएज्जा ॥५॥
અર્થી : ગુરુના સમુહમાં નિવાસ કરનાર સાધુ શયન, સ્થાન, આસન વિગેરેમાં અપ્રમાદપણે રહી શકે છે સૌંયમમાં ઉત્તમ સાધુની માફ્ક આચરણ કરી શકે છે. પેાતે મિતિ અને ગુપ્તિમાં નિપૂણ મનીને અન્ય સાધકોને સમિતિ ગુપ્તિરૂપ આચારને ઉપદેશ આપી શકે છે આવે સાધકને આચાર છે અને તે આચાર ગુરુ સમીપે રહેવાથી વૃદ્ધિને પામી શકે છે मूलम् - सद्दागि सोच्चा अदु भेरवाणि अणासवे ते परिव्वज्जा |
निद्दं च भिक्खू न पमायं कुज्जा, कहं कहं वा वितिगिच्छति ॥ ६ ॥
અર્થ : સાધુ ઈરિયા સમિતિ યુકત હાઇ મધૂર શબ્દો તથા ભયંકર શબ્દો સાંભળીને તેમાં રાગ દ્વેષ કરે નહિ મધ્યસ્થવ્રુતિ ધારણ કરે, નિદ્વારૂપ પ્રમાદ સેવે નહિ કોઈ વિષયમાં શંકા થાય તે ગુરુને પૂછીને નિવારણ કરે. આ પ્રમાણે કરવાથી સયમનાં અનુષ્ઠાનમાં તત્પર થઈ શકાય છે અને વ્યાકુળતારૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે.
मूलम् - डहरेण वज्रेणऽणुसासिए उ राइणिएणावि समव्वणं ।
सम्मं तयं थिरतो णाभिगच्छे णिज्जंतए वावि अपारए से ॥७॥
અર્થ : કાઈ સાધક પેાતાનાં પ્રમાદને લીધે ભૂલ થાય ત્યારે તેનાથી નાની વયનાં, અગર સમાન વયનાં, અગર મેાટી વયનાં, પ્રવજ્યામાં શ્રેષ્ઠ એવા સાધકા તરફથી તેની ભૂલ સુધારવા શિખામણનાં વચને કહેવામાં આવે તે તે શિખામણને નહિ સ્વીકારતાં તેની ઉપર ક્રોધ કરે તેા તેવા સાધકે સચમપાલનથી ભ્રષ્ટ થઈ સંસારમાં પરભમણ કરે છે. અને સસારને પાર કરવામાં અસમ અને છે. (માટે સાધકે સંયમપાલનમાં કોઇ ક્ષતિ થઈ જાય તે સતત જાગૃત મની અહમ્ ભાવ ત્યાગી, શિખામણ આપનારના ઉપકાર માની, પ્રાયશ્ચિત લઇ વિશુદ્ધ ખનવુ જોઇએ.)
मूलम् - विउट्टितेणं समयाणुसिट्टे डहरेण बुड्ढेण उ चोइए च ।
अच्चुट्टियाए घडदासिए वा आगारिणं वा समयाणुसिट्टे ||८||
અર્થ : વીતરાગ શાસ્ત્ર વિરૂદ્ધ કાર્ય કરનારને ગૃહસ્થે તેમ જ અન્ય તિર્થીઓ તથા સામાન્ય કામ કરવાવાળી દાસી તેમ જ સાધકથી નાની ઉંમરનાં અથવા મેટી ઉંમરના કાઇ સાધુ જો સાધુના આચાર વિરૂદ્ધ કાર્ય કરનાર સાધક સાધુને ઉત્તમ આચાર પાળવાની શિખામણ આપે તે તે સાધક શિખામણ આપનાર ઉપર ક્રોધ કરે નહિ. પરંતુ તેના ઉપકાર માની આત્મહિતનું કારણ જાણી શિખામણના સ્વીકાર કરે
Page #134
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૪
વ૨૪
मूलम्- ण तेसु कुज्झे ण य पवहेज्जा, ण यावि किंची फरुसं वएज्जा।
तहा करिस्सति पडिसुणेज्जा, सेयं खु भेयं ण पमायं कुज्जा ॥९॥ અર્થઃ પૂર્વોક્ત પ્રકારે અન્ય વ્યક્તિ દ્વારા શિખામણ પ્રાપ્ત થતાં તે શિક્ષા આપનાર વ્યકિત પ્રત્યે
સાધકે કેધ કરવો નહિ વળી તેને દુઃખ ઉત્પન્ન થાય તેવું વર્તન પણ કરવું નહિ તેમજ કર્કશ વચન પણ બલવુ નહિ પરંતુ પ્રત્યુત્તર એવી રીતે આપ કે તમે જે કહો છો તે વ્યાજબી છે મારા હિતની વાત છે એમ કહી પરમાર્થને વિચાર કરી આપેલ
શિખામણનો સ્વીકાર કરવો मूलम्- वणंसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं ।
तेणा वि मझं इणमेव सेयं, ज मे बुहा समणुसासयंति ॥१०॥ અર્થ : જેમ જંગલમાં માર્ગ ભૂલેલાને માર્ગનો જાણકાર માર્ગ બતાવે છે અને તે માર્ગ બતાવનાર
ઉપર માર્ગ ભૂવનાર પુરૂષ પ્રસન્ન થાય છે એવી રીતે ઉત્તમ માર્ગની શિક્ષા દેનાર પુરૂષ ઉપર સાધકે પ્રસન્ન થવું જોઈએ આ ઉપદેશ મને કલ્યાણકારી છે એમ માની તેને ઉપકાર માનવે જોઈએ (એ પ્રકારે સસાર અટવીમાં ભૂલેલાને બહાર કાઢી શાતિના માર્ગરૂપ મોક્ષને
બતાવનારના ઉપકાર માન) मूलम्- अह तेण सूढेण अमूढगस्स, कायब्व पूया सविसेसजुत्ता ।
एओवमं तत्थ उदाहु वीरे, अणुगम्म अत्थं उवणेइ सम्मं ॥११॥ અર્થ : જેમ માર્ગ ભૂલેલો પુરૂષ માર્ગ બતાવનાર વ્યકિતનો ઉપકાર માની તેને સત્કાર કરે છે
તેવી જ રીતે સચમ ધર્મમાં ભૂલ કરનાર સાધુએ સન્માર્ગની શિખામણ આપનાર પુરૂષને સત્કાર કરે જોઈએ આવા પ્રકારનું કથન શ્રી વીર પ્રભુએ પ્રરૂપ્યું છે. (હર કઈ સાધક વ્યકિતએ મોક્ષ માર્ગથી પિતે જે દૂર થઈ જાય અને અન્ય વ્યકિત તેને મોક્ષ માગે રે
તે તેને ઉપકાર માનવો) मूलम्- णेया जहा अंधकारंसि राओ, मग्गं ण जाणइ अपस्समाणे ।
से सूरियस्स अन्नग्गमेणं, मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥ અર્થ : જેમ કેઈ પુરૂષ અંધારી રાત્રિમાં અધિકારનાં કારણે માર્ગ નહિ દેખાતે હોવાથી માર્ગને
જાણી શકતો નથી પણ સૂર્યોદય થતાં અને પ્રકાશ ફેલાવો થતાં માર્ગને જાણ લે છે તેમ વીતરાગ દેવના ઉપદેશથી અધકારમાં પડેલો જીવ સન્માર્ગને જાણી લે છે. (અટવરૂપ અધકારમાં રમાઈ ગયેલ આત્માઓને જ્યારે યથાતથ્ય સદગુરૂના ઉપદેશથી જિન માર્ગ
જણાય છે. ત્યારે તેઓ જ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરી શકે છે. मूलम्- एवं तु सेहे वि अपुट्ठधम्मे धम्मं न जाणाइ अबुज्झमाणे ।
से कोविए जिणवयणेण पच्छा सूरोदए पासइ चक्खुणेव ।।१३।। અર્થ : એ પ્રકારે કઈ દષ્ટા અધકારયુક્ત રાત્રીમાં માર્ગને જોઈ શકો નથી. પરંતુ સૂર્યને ઉદય
થતાં અધિકાર દુર થવાથી જેમ પદાર્થોને તેમ જ માર્ગોને જોઈ શકે છે તે રીતે નવિન
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૫
સૂયગડાંગ સૂત્ર
સાધક ધર્મમાં નિપૂણ ન હોવાથી ધર્મના સ્વરૂપને જાણતો નથી. પરંતુ પર પરાએ પુરૂષાથી જિન વચનને સશુરૂ દ્વારા પ્રાપ્ત કરવાથી મોક્ષના સ્વરૂપને બરાબર જાણી લે છે
અને મોક્ષમાર્ગને જ્ઞાતા બને છે मूलम्- उड्ढे अहेयं तिरियं दिसासु, तसा य जे थावरा जे य पाणा ।
सया जए तेसु परिव्वएज्जा, मणप्पओसं अविकंपमाणे ।।१४।। અર્થ : ઉપર-નીચે તથા તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે તેના
ઉપર સાધકે થોડે પણ વેષ ન કરતાં તેની ઉપર અનુકપા લાવવી જોઈએ. તે જીવોની દયા પાળતા થકા સયમ ભાવમાં વિચલિત ન થવું જોઈએ આર ભ–પરિગ્રહ રહિત બનવું
જોઈએ. એ શ્રી વિતરાગ દેવને ઉપદેશ છે. मूलम- कालेण पुच्छे समियं पयासु, आइक्खमाणो दवियस्स वित्तं ।
तं सोयकारी पुढो पवेसे, संखाइमं केवलियं समाहि ॥१५॥ અર્થ : સાધુ અવસરને જોઇ સદાચારી અને સમ્યક જ્ઞાનવાળા આચાર્યને જીના સંબંધમાં પ્રશ્ન
પૂછે, મોક્ષગમન માટે સર્વસે પ્રરૂપેલા સયમ અનુષ્ઠાનને બતાવવાવાળા આચાર્યને સાધુ સત્કાર કરે; વળી એ આચાર્યોનાં ઉપદેશને આચાર્યની આજ્ઞાનું પાલન કરવાવાળો શિષ્ય
એકાંતભાવથી પિતાનાં અતઃકરણમાં ધારણ કરે मूलम्- अस्स सुठिच्चा तिविहेण तायी, एएसु या संति निरोहमाहु ।
ते एवमक्खंति तिलोगदंसी ण भुज्ज मेयंति पमायसंगं ॥१६॥ અથ : સાધુ ગુરૂનાં ઉપદેશ હૃદયમાં સ્થાપિત કરી મન, વચન, કાયાથી છ કાય જીવોની રક્ષા
કરે આઠ પ્રવચન માતાના સમ્યક્ પાલનથી પિતાને તથા અન્ય જીવને શાંતિને લાભ થાય છે તેમ શ્રી ભગવતે કહેલું છે. ત્રિલેકશી પુરૂષ કહે છે કે સાધુએ એક ક્ષણ પણ પ્રમાદ
સેવો નહિ. એટલે પાંચ ઈન્દ્રિયેનાં વિષયેથી સદા દૂર રહેવું मूलम्- निसम्म से भिक्खु समीहियटुं, पडिभाणवं होइ विसारए य ।
आवाणमट्ठी बोदाणमोणं उवेच्च सुद्धेण उवेइ मोक्खं ।।१७।। અર્થ : ગુરૂકુળમાં નિવાસ કરનાર સાધુ સાધુનાં આચાર સાંભળી આત્માના ઈષ્ટરૂપ મોક્ષને જાણી
તે સાધક બુદ્ધિમાન તથા સિદ્ધાંતને વકતા બને છે. આવો સાધક સમ્યક જ્ઞાન વડે તપ અને સ યમને પ્રાપ્ત કરી શુદ્ધ આહાર વડે નિવાહ કરતાં થકા આરંભ પરિગ્રહ સહિત બની, સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે (આવા સાધકે સાત આઠ ભવથી વધારે
ભ્રમણ કરે નહિ) मूलम- संखाइ धम्म च वियागरंति, बुद्धा हु ते अंतकरा भवंति ।
ते पारगा दोण्ह वि मोयणाए, संसोधियं पण्हमुदाहरंति ॥१८॥ અર્થ: ગુરૂકુળ નિવાસ કરનાર સાધુ સબુદ્ધિથી ધર્મના સ્વરૂપને જાણે અન્યને ધર્મને ઉપદેશ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અધ્યયન ૧૪ કરી શકે છે ત્રણ કાળનાં સ્વરૂપને જાણનાર પુરૂષ પૂર્વકર્મને નાશ કરી શકે છે. આ વિતરાગ વચનામાં પ્રણિત પુરૂષ પણ પિતાને તથા અન્યને સંસારમાંથી મુક્ત કરાવી શકે
છે સાધક પુરૂષ પ્રશ્નોના ઉત્તર આગમ અનુસાર વિચાર કરીને આપે છે. मूलम्- णो छायए णोऽवि य लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च ।
___ण यावि पन्ने परिहास कुज्जा, ण याऽऽसियावाय विचागरेज्जा ।।१९।। અર્થ : સાધુ પ્રશ્નોના જવાબ દેતી વખતે શાસ્ત્રોનાં યોગ્ય અર્થને છુપાવે નહિ. બીજાના ગુણેને
પણ છુપાવે નહિ વળી બીજા સિદ્ધાંતને આધાર લઈ શાસ્ત્રની વ્યાખ્યા કરે નહિ. હું માટે વિદ્વાન છું એવા પ્રકારનું મિથ્યાભિમાન કરે નહિ પિતાનાં ગુણોની પ્રશંસા કરે નહિ તેમજ અન્યના ગુણને દૂષિત ન કરે કઈ પ્રસંગે શ્રોતા પદાર્થમાં સ્વરૂપને તથા ભાને ન સમજે તે તેમની મશ્કરી કરે નહિ તેમજ કોઈ વ્યક્તિને સાધક મુનિ
આશીર્વાદ આપે નહિ मूलम्- भूयाभिसकाइ दुगुंछमाणे ण णिव्वहे मंतपदेण गोयं ।
ण किचिमिच्छे मणुए पयासु असाहु धम्माणि ण संवएज्जा ॥२०॥ અર્થ : પ્રાણીઓના વિનાશની શંકાથી કઈ વ્યક્તિને આશીર્વાદ આપે નહિ મંત્ર વિદ્યાને પ્રયોગ
કરી પોતાના સયમને બગાડે નહિ વળી આવો સાધક ઉપદેશ આપતાં શ્રોતાજને પાસેથી કઈ પણ વસ્તુની ઈચ્છા રાખે નહિ વળી સાધુને ચગ્ય નહિ એવા ધર્મનો ઉપદેશ પણ
કરે નહિ (વાણીનું રક્ષણ કરવું તેને ગેત્ર કહે છે અને મૌનને વાક સંયમ કહે છે) मूलम्- हासं पि णो संधइ पावधम्मे, ओए तहीयं फरुसं वियाणे ।
णो तुच्छए णो य विकत्थइज्जा, अणाइले या अकसाइ भिक्खू ॥२१॥ અર્થ : જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય તેવું સાધક બોલે નહિ તેમ જ તેવી ચેષ્ટા પણ કરે નહિ
મન, વચન-કાયાથી પાપરૂપ કર્મનો ત્યાગ કરે વળી પાપમય ધર્મને હાસ્ય આદિ વડે પણ કહે નહિ. અન્યને દુખ ઉત્પન્ન થાય તેવા વચને સાધક બોલે નહિ વળી આ સાધુ પૂજા, અત્કાર પામીને અભિમાન કરે નહિ સાધક મુનિ આકુળતાથી તેમ જ લેભ આદિ
કષાથી દૂર રહે मूलम्- संकेज्जयाऽसकितभाव भिक्खू विभज्जवायं च वियागरेज्जा ।
भासादुगं धम्मसमुहिहि वियागरेज्जा समया सुपन्ने ॥२२॥ અર્થ : શાસ્ત્રના કઠિન વિષયમાં શક રહિત હોય તે પણ સાધુ નિશ્ચય ભાષા ન બેલે અને
સ્યાદવાદ યુકત વાણીનું કથન કરે ધમાં ચરણ કરવામાં પ્રવૃત રહેનાર અન્ય સાધુઓની સાથે ત્ય ભાષા તથા વ્યવહાર ભાષા બોલે. ધનવાન તેમ જ દરિદ્ર શ્રેતાવર્ગને ધર્મ ઉપદેશ આપતી વખતે નિપક્ષપાત પણે સાધક વર્તન કરે પોતાના અનુભવથી પદાર્થોને સ્પષ્ટતાપૂર્વક સમજાવે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૭.
સૂયગડાંગ સૂત્ર मूलम्- अणुगच्छमाणे वितहं विजाणे तहा तहा साहु अकक्कसेणं ।
न कत्थइ भासं विहिंसइज्जा निरुद्धगं वावि न दोहइज्जा ॥२३॥ અર્થ : સત્ય અને વ્યવહાર ભાષાનો આશ્રય લઈ ધર્મની વ્યાખ્યા કરતાં સાધુના કથનને કઈ ઠીક
ઠીક સમજી શકે છે તથા કોઈ મંદ બુદ્ધિવાળા વિપરીત સમજે છે તે તે વખતે સાધુ કેમળ શબ્દોથી સમજાવવાનો પ્રયત્ન કરે પરંતુ તેને અનાદર કરી શ્રેતાની ભાષાની નિદા કરે નહિ તથા તેનું ચિત્ત દુખાવે નહિ કેઈ વાકયેના અર્થ ટૂંકા હોય તો શબ્દોનો આડંબર કરી તેને વિસ્તૃત કરે નહિ. પણ સરળ ભાષામાં શ્રેતાઓને સમજાવે.
मूलम्- समालवेज्जा पडिपुन्न भासी निसामिया समिया अट्ठदंसी ।
अणाइ सुद्धं वयण भिउंजे अभिसंघए पावविवेगं भिक्खू ॥२४॥ અર્થ : કઈ અર્થ સક્ષેપમાં સમજાવી શકવા ચોગ્ય ન હોય તો તેને સાધક વિસ્તાર પૂર્વક
સમજાવે. સાધક ગુરૂ પાસેથી સારી રીતે વ્યાખ્યા સાંભળી ગુરૂની આજ્ઞા પ્રમાણે પાપને વિવેક રાખી નિર્દોષ અને શુદ્ધ વચન બેલે. સમ્યક્રશનવાળે સાધુ સર્વજ્ઞ પ્રણિત માર્ગ પ્રમાણે પૂર્વાપરનાં વિરોધ સિવાય શુદ્ધ અને સાત્વિક વચન ઉચ્ચારે છતાં માન
પૂજાની ઈચ્છા કરે નહિ मूलम्- अहा तुइयाइं सुसिक्खएज्जा जइज्जया णाइवेलं वएज्जा ।
से दिट्ठिमं दिहिण लूसएज्जा से जाणइ भासिउं तं समाहि ॥२५॥ અર્થ: સાધુ પુરૂષ તીર્થ કરના વચનો સમ્યક પ્રકારે અભ્યાસ કરે તે વચનોને સમજવામાં
યથાગ્ય પ્રયત્ન કરે તેમના ઉપદેશ અનુસાર મર્યાદાનું ઉલ્લંઘન કર્યા સિવાય વધારે ઓછું કે વિપરીતપણાની પ્રરૂપણ કરે નહિ. સમ્યફદષ્ટિ સાધુ પિતાનાં સમ્યક દર્શનને કઈ રીતે દૂષિત ન કરે, આ સાધુ પુરૂષ સર્વજ્ઞની ભાવ પમાધિને યથાયોગ્ય જાણી શકે છે. આ ત્રણ નિશ્ચય રત્ન ભાવ સમાધિ રૂપ છે.
मूलम्- अलूसए णो पच्छन्न भासी णो सुत्तमत्थं च करेज्ज ताई ।
सत्थारभत्ती अणुवीय वायं सुयं च सम्म पडिवाययंति ॥२६॥ અર્થ : સાધુ આગમનાં અર્થને દૂષિત બનાવે નહિ. શાસ્ત્ર સિદ્ધાંતને ગેપ નહિ છૂપાવે પણ
નહિ. પ્રાણીઓની રક્ષા કરનાર સાધુ શાસ્ત્ર અને તેના અર્થની વિપરીત પ્રરૂપણ ન કરે. શિક્ષા દેનાર ગુરૂ ઉપરને પૂજ્ય ભાવ કાયમ રાખી ગુરૂએ જેમ કહ્યું હોય તેવા પ્રકારે સૂત્રનો અર્થ કરે કોઈ ગુપ્ત સિદ્ધાંત એગ્ય શ્રેતા સિવાય કોઈની પાસે પ્રકટ કરે નહિ.
Page #138
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧૫
૧૩૦
मूलम्- भूहि न विरुज्झज्जा, एस धम्मे बुसीमओ ।
बुसिमं जगं परिन्नाय, अस्सिं जीवित भावणा ॥४॥ અર્થ: કોઇપણ પ્રાણીઓની સાથે મનુષ્યએ તેમ જ સાધક ભિક્ષુકે વેર-વિરોધ કરે નહિ આ
સનાતન ધર્મ છે તમામ જીવોને સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેવું જગતનું સ્વરૂપ જાણીને સાધુઓએ આર ભ અને સમારભ જે વેર બ ધનનું કારણ છે તેને તજી સંસાર પરિભ્રમણનાં દુઃખને યથાર્થ સમજી, સર્વ જીવોની સાથે મૈત્રી ભાવના રાખી સંયમનું
પાલન કરવું मूलम्- भावणाजोगसुद्धप्या, जले णावा व आहिया ।
नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउट्टइ ॥५॥ અર્થ : પચીસ પ્રકારની તથા બાર પ્રકારની ભાવનાયુકત જેનો આત્મા શુદ્ધ થયેલ છે એવા સાધક
પુરુષને જળમાં નાવા સમાન કહેલ છે. સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા અને આવા સાધકે આધારભૂત છે. જેમ નાવ કિનારે જતાં ચાલવાની પ્રવૃત્તિથી મુકત થઈ સ્થિર થાય છે અને સઘળા ઉપદ્રવથી બચી જઈ વિશ્રામને ચગ્ય થાય છે તેમ ભાવના વેગથી શુદ્ધ થયેલ જીવાત્મા સર્વ શારીરિક અને માનસિક દુખેથી મુકત થઈ જાય છે અનંત અવ્યાબાધ
સુખનો અનુભવ કરે છે. मूलम्- तिउट्टइ उ मेहावी जाणं लोमंसि पावगं ।
तुटुंति पावकम्माणि नवं कम्ममकुवओ ।।६।। અર્થ: લેકમાં જે પડિત સાધકે પાપકર્મના સ્વરૂપને જાણવાવાળા છે તેઓ સર્વ પુણ્ય અને પાપનાં
બધનથી મુકત થઈ શકે છે નવિન કર્મોને બાંધતા નથી તેમજ પૂર્વ સંચિત કર્મનો નાશ
કરી, સસાર સાગરને તરી જઈ શાશ્વત સિદ્ધ અનતા સુખને પ્રાપ્ત કરી લે છે मूलम्- अकुव्वओ णव नत्थि कम्मं णाम विजाणइ ।
विन्नाय से महावीरे जण जाई ण मिज्जइ ॥७॥ અર્થ : જે સાધક કર્મ બંધન થાય તેવા કાર્યો કરતા નથી તે સાધકને નવા કર્મ બાંધાતા નથી.
કારણકે આવા સાધકે આઠ કર્મનાં સ્વરૂપને જાણનારા હોઈ નવું બંધન નહિ કરતાં જૂના કર્મને ખપાવી જન્મ, જરા અને મૃત્યુ રહિત થઈ મુકત બની જાય છે. અને જે આ
સંસારમાં ફરીને જન્મ લેતું નથી અને મરતો પણ નથી मूलम्- ण मिज्जई महावीरे जस्स नत्थि पुरे कड ।
वाउव्व जाल मच्चेति पियालोगंसि इथिओ ॥८॥ અર્થ : જેણે ઘાતી કર્મોનો એટલે જે કર્મે આત્માનાં ગુણોનો ઘાત કરે છે અર્થાત્ આત્મસ્વરૂપ
પ્રકટ થવા દેતાં નથી તેવા કર્મોને જેણે ક્ષય કર્યો છે તેવા પુરુષે મહાવીર કહેવાય છે આવા પુરૂષોને જન્મ-મરણ, રૂપ ભ્રમણ રહેતું નથી વળી જેમ વાયુ અગ્નિની જવાળાને ઓળંગી જાય છે તેમ મહા પુરુષે સમસ્ત કામ-વિકારથી રહિત હોવાથી ગમે તેવી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સૂયગડાંગ સૂત્ર
રૂપવંત સ્ત્રીઓને વશ થતાં નથી એમ જાણીને સાધકે પણ વિકારનો નાશ કરવા માટે
સ્ત્રી સેવનથી દૂર રહેવું જોઈએ. मूलम्- इथिओ जे ण सेवंति आइमोक्खा हु ते जणा।
ते जणा बंधणुम्मुकका नावकखंति जीवियं ॥९॥ અર્થ : જે સાધકે સ્ત્રી સેવન કરતાં નથી તે સાધકે સર્વ પ્રથમ મેક્ષને પ્રાપ્ત કરે છે. વળી
આવા સાધકે સમસ્ત બંધનથી રહિત થવાની ઈચ્છાવાળા હોવાથી અસંયમ જીવનને ઈચ્છતા નથી (સ્ત્રી સેવનના વિપાકે ઘણાં દુઃખકારક હોય છે. વળી સ્ત્રી સંગત સંસાર વૃદ્ધિને માર્ગ છે. જે જે વિકારથી છૂટયા છે તેઓએ મોક્ષને શીધ્રપણે પ્રાપ્ત કર્યો છે. સાધકે એ સ્ત્રી સહવાસથી દૂર રહેવું એ આત્મકલ્યાણનો માર્ગ છે સ્ત્રી જાતિ દોષિત નથી, પણ જીવને પિતાને જ વિકાર દોષિત છે. સ્ત્રી જાતિ ઉપર આરોપ મૂક તે
પુરુષની નબળાઈ છે). मूलम्- जीवियं पिट्टओ किच्चा अंतं पावंति कम्मुणं ।
कम्मुणा संमुही भूया जे मग्गमणुसासई ॥१०॥ અર્થ:- જે સાધક અસંયમી જીવનથી દૂર રહે છે (નિરપેક્ષપણે જીવન જીવે છે) વળી જે સાધકે
સંયમી જીવનમાં રત હોય છે તે જ્ઞાનાવરણિય આદિ કર્મોનો નાશ કરી શકે છે જે સાધકે નિરવદ્ય અને ઉત્તમ અનુષ્ઠાન કરવાવાળા હોય છે તે મોક્ષ સન્મુખ થઈ મોક્ષ માર્ગને
ઉપદેશ આપે છે. આવા સાધકે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે मूलम्- अणुसासणं पुढो पाणी वसुमं पूयणासु ते ।
अणासए जए दंते दढे आरयमेहुणे ।।११।। અર્થ : ધર્મનો ઉપદેશ ભિન્ન ભિન્ન જમાં ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે પૂજા સત્કારની
ઈચ્છા ન રાખવાવાળા સયમી અને ઇન્દ્રિયનુ દમન કરનાર તથા મૈથુનને જીતનાર પુરુષ
મોક્ષગમન કરવાને ગ્ય કહેવાય છે मूलम- णीवारे व ण लीएज्जा छिन्नसोए अणाविले ।
अणाउले सया दंते संधि पत्ते अणेलिसं ॥१२॥ અર્થ - જેમ કબૂતરને બધનમાં ફસાવવા માટે અનાજના કણ વેચવામાં આવે છે અને તે જીવને
કણો પ્રાપ્ત થતાં લેભમાં ફસાય છે એ પ્રકારે અસંયમી જી સ્ત્રી સેવનના પ્રલોભનથી તેઓના અધનમાં પડીને બાળમરણથી મરે છે તેથી જ મુનિએ તેમાં આસક્ત થવું નહિ. (એમ જાણી બુદ્ધિમાન સાધક ઈન્દ્રિયાને વશ રાખી વિષયભાગમાં પ્રવૃત્ત થતાં નથી આવા
પુરૂષે જ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે ) અને તેજ પુરુષ અનુપમ ભાવસમાધિ પ્રાપ્ત કરે છે. मूलम्- अणेलिस्स खेयन्ने ण विरुज्झिज्ज केणइ ।
मणसा वयसा चेव कायसा चेव चक्खुमं ॥९३॥ અર્થ :- અનુપમ સંયમના માર્ગને જાણવાવાળે પુરુષ મન, વચન, કાયાથી કોઈની સાથે વિરોધ કરે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અધ્યયન ૧૪ मूलम्- से सुद्धसुत्ते उवहाणवं च धम्म च जे विदइ तत्थ तत्थ ।
आदेज्जवक्के कुसले वियत्ते स अरिहइ भासिउं तं समाहि ॥त्तिबेमि ॥२७॥ અર્થ : જે સાધુ સૂત્રના ઉચ્ચારણ કરવામાં કુશળ તથા શાસ્ત્રનાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગને
જાણવામાં પ્રવીણ હાય વળી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તપનું અનુષ્ઠાન કરવાવાળા હોય એવા પુરૂષનાં વાક્યો જ સર્વને માન્ય હોય છે અને આવા જ પુરૂષેનાં વાક્ય ગ્રાહ્ય છે. અર્થ કરવામાં નિપૂણ તથા વિના વિચાર કાર્ય નહિ કરવાવાળા સાધુપુરૂષે જ સર્વએ પ્રકપેલ ભાવ-સમાધિનું પ્રતિપાદન કરી શકે છે શ્રત અને ચારિત્ર્ય ધર્મને આવા જ પુરૂષે યથાતથ્ય ગ્રહણ કરી શકે છે (શાએ જ્યાં જ્યાં આજ્ઞા, અર્થ, હેતુ તથા શ્રધ્ધાથી માનવાનું કહ્યું હોય તે તે રીતે સાધક મુનિ સમ્યક શ્રદ્ધાથી તેને સ્વીકારી વીતરાગની આજ્ઞાનું પાલન કરે આ પ્રકારને માર્ગ જ સાધકને માટે કલ્યાણરૂપ છે
૧૪ મું અધ્યયન સમાપ્ત
-
-
-
-
-
:
-
Page #141
--------------------------------------------------------------------------
________________
१५ मुं अध्ययन (आदाननाम)
(આદાનીય સ્વરૂપ નિરૂપણુ) પૂર્વભૂમિકા – ચૌદમું અધ્યયન અહીં સમાપ્ત થાય છે હવે પંદરમાં અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયનની સાથે આ અધ્યયનને સંબધ નીચે પ્રમાણે છે.
ચૌદમા અધ્યયનમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું હતું અને સાધક ભિક્ષુકે સૂત્ર અને તેને અર્થ કેવી રીતે જાણ તેમ જ તાજનેને કેવી રીતે સંબોધવા તેનું યથાર્થ ખ્યાન આપ્યું હતું. બાહ્ય અને અભ્યતર પરિગ્રહને ત્યાગ જે મુનિને યથાર્થ હોય તે મુનિ મોક્ષ માર્ગને સાધક અને દીર્ઘ ચરિત્ર એટલે “યથાખ્યાત ચારિત્રવાળા (દીર્ઘ ચારિત્ર્યવાળા) થઈ શકે છે. તેનું પ્રતિપાદન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે યથાખ્યાત ચરિત્રવાળા મુનિ સર્વજ્ઞ અને વીતરાગ હોય છે તે કેવા હોય? તેનું વર્ણન આ અધ્યયનમાં કહેવામાં આવશે. मूलम्- जमतीतं पडुपन्नं, आगमिस्सं य णायओ।
सव्वं मन्नति तं ताई, दंसगावरणंतए ॥१॥ અર્થ ? જે પદાર્થ ભૂતકાળમાં જે અવસ્થામાં હતા તેને તથા વર્તમાનકાળનાં પદાર્થોની જે પર્યા
છે તથા ભવિષ્યકાળમાં જે અવસ્થાઓ થશે તે સર્વેને દ્રવ્ય અને પર્યાયથી જીવ તથા અજીવ પદાર્થોનાં જાણવાવાળા તથા છ કાય જીવનાં રક્ષક, સર્વના હિત ચિંતક વળી
દર્શનાવરણીય આદિ સર્વ કર્મોનાં અંત કરવાવાળા કેવળજ્ઞાની જીવોનાં નેતા છે. मूलम्- अंतए वितिगिच्छाए, जे जाणति अणेलिस ।
__ अणेलिसस्स अक्खाया, ण से होइ तहिं हि ॥२॥ અર્થ : સંશયને દૂર કરનારાં પુરુષ સર્વથી વધારે પદાર્થોનાં સ્વરૂપનાં જાણકાર હોય છે. જેઓ
કેવળજ્ઞાની છે અને જેણે ચાર ઘાતકમનો ક્ષય કરેલ છે વળી મિથ્યાજ્ઞાનને અંત કરવાવાળા છે તેવા અરિહંત દેવે જ ત્રણેય કાળની વસ્તુની અવસ્થાને જાણનાર અને
વસ્તુનાં તત્વને બતાવનાર છે. આવા પુરુષો અન્ય દર્શનેમાં હોતાં નથી. मूलम्- हि तहिं सुयक्खायं, से य सच्चे सुआहिए।
___सया सच्चेण संपन्ने, मित्ति भएहि कप्पए ॥३॥ અર્થ : જે તીર્થકર દેવોએ જીવ આદિ તત્વનો ઉપદેશ રૂડી રીતે કરેલ છે અને તે ઉપદેશ સમસ્ત
જીવોને હિતકર હોવાથી યથાર્થ છે તેમ જ સુભાષિત પણ છે તેથી મુનિઓએ સદા સમસ્ત જી સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. ક્યાંય પણ જીવોની વિરાધનાની ઈચ્છા ન કરે (આરંભ અને પરિગ્રહની મમતા છૂટયા સિવાય સર્વ જીવોની સાથે મૈત્રીભાવ પ્રાપ્ત થઈ શકતે નથી)
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અધ્યયન ૧૫
નહિ. આ સાધક સંયમ ધર્મનાં પાલનમાં નિપુણ છે. સંયમ સમાન અન્ય કે ઉત્તમ
પદાર્થ નથી આવે પુરુષ પરમાર્થ દષ્ટા અને તત્વદશી છે. मूलम्- से हु चक्खू मणुस्साणं जे कंखाए य अंतए ।
अंतेण खुरो वहई चककं अंतेण लोट्टई ॥१४॥ અર્થ - જે સાધકને ઈન્દ્રિયોનાં વિષયોને ભોગવવાની ઈચ્છા નથી તે પુરુષ મનુષ્યને નેત્રની માફક
મોક્ષ માર્ગ બતાવવાવાળો છે જેમ છશે ધાર વડે પિતાનું કાર્ય કરે છે અને પિડુ તેનાં છેલા ભાગથી કાર્ય સાધક બને છે તેવી રીતે કષાયસ્વરૂપ મેહનીય કર્મને અંત પણ સંસાર પરિભ્રમણનાં અંતરૂપે કાર્ય કરે છે અર્થાત્ જે મેહનીય કર્મને ક્ષય કરે છે તે જ
સાધક જન્મમરણને અત કરે છે. मूलम्- अंताणि धीरा सेवंति तेण अंतकरा इह ।
इह माणुस्सए ठाणे धम्ममाराहिउं णरा ॥१५॥ અર્થ : વિષય સુખેની ઈચ્છારહિત સાધુ પુરુષે અંતપ્રાંત આહારનું સેવન કરનારા હોય છે.
આવા સાધકે દેહ-મમત્વથી રહિત થઈ સંસારને ક્ષય કરે છે. આવા સાધકે જ મનુષ્ય ધર્મઆરાધના કરી સંસાર સમુદ્રને તરે છે. આવા પુરુષે જ ધર્મ આરાધનાને ચોગ્ય કહેવાય છે. ટિપ્પણી – અતપ્રાંત આહાર એટલે રસકસ વિનાનો ભૂખે સૂકકે આહાર. મનુષ્યભવ
સિવાય અન્ય ગતિમાં મોણ પ્રાપ્ત થઈ શકતો નથી, પણ સમ્યક્રર્શન પ્રાપ્ત થઈ
શકે છે જે મોક્ષમાર્ગ છે. मूलम्- णिट्ठियट्ठा व देवा वा उत्तरीए इयं सुयं ।
सुयं च मेयमेगेसि अमणुस्सेसु णो तहा ॥१६॥ અર્થ : કેત્તર જિન શાસનમાં એવું સાંભળવામાં આવ્યું છે, કે ધર્મઆરાધનને ચોગ્ય મનુષ્ય
સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપની આરાધના કરીને કૃતકૃત્ય થઈને મોક્ષગામી થાય છે. કદાચ કોઈ આવા સાધકને કર્મો બાકી હોવાનાં કારણે સુધર્મ વિગેરે વિમાનમાં દેવપણે
ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મનુષ્યભવ પામી મેક્ષમાં જાય છે. मूलम्- अंत करंति दुक्खाणं इहमेगेसि आहियं ।
आघायं पुण एगेसिं दुल्लभेऽयं समुस्सए ॥१७॥ અર્થ : કેઈ અન્ય મતવાળાનું કહેવું છે કે દેવ જ અશેષ દુખને અંત કરે છે. પણ એ
સંભવ નથી. વીતરાગ કથન છે કે મનુષ્ય જ શારીરિક અને માનસિક દુખેને નાશ કરી શકે છે. તેનાથી ભિન્ન કેઈ અન્ય પ્રાણી તેમ કરી શક્યું નથી. કારણ કે અન્ય ગતિમાં વિતરાગ ધર્મ શ્રવણુ કરવો પણ દુર્લભ છે. તો પછી મોક્ષ પ્રાપ્ત કરવાની વાત જ કયાં રહી?
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- इओ विद्धंसमाणस्स पुणो संबोहि दुल्लहा ।
दुल्लहाओ तहच्चाओ जे धम्मढे वियागरे ॥१८॥ અર્થ : જે જીવ ધર્મઆરાધના કર્યા વિના મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક
બેય પ્રાપ્ત થ દુર્લભ જાણવે. કેમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ યોગ્ય આત્માના શુદ્ધ પરિણામ થવા તે અતિ કઠિન છે વળી ધર્મની પ્રાપ્તિને ચોગ્ય શુભ લેશ્યાનુ ઉત્પન્ન થવું
ઘણું કઠણ છે. (અનુકપા, વિનય, સરળતા, અમત્સર ભાવે વડે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે) मूलम्- जे धम्म सुद्धमक्खंति पडिपुन्न मणोलिसं ।
अणेलिसस्स जं ठाणं तस्स जम्मकहा कओ ॥१९॥ અર્થ : જે સાધક પૂર્ણ અને સર્વોતમ શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે અને તે જ પ્રમાણે સંયમ
આચરણ કરે છે તે જ પુરુષ સર્વ દુખેથી રહિત સિદ્ધગતિ રૂપ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી તેને ફરીથી સંસારમાં જન્મ લેવાની કે તેનું મૃત્યુ થવાની વાત જ કયાં રહી! અર્થાત્
જન્મ-મરણને નાશ જ કરે છે. मूलम्- कओ कयाइ मेहावी उप्पज्जति तहा गया।
तहागया अप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा ॥२०॥ અર્થ: આ જગતમાં ફરી નહિ આવવા માટે પાંચમી ગતિરૂપ સિદ્ધ દશાને પ્રાપ્ત થયે જ્ઞાની
પુરુષે કયા કારણે જન્મ લઈ આ સંસારમાં ઉત્પન્ન થાય? અર્થાત્ ન થાય કારણ કે આવા છ નિદાનરહિત થઈ ગયા છે. દ્રવ્ય કર્મ ને ભાવકર્મના અંકુરને પણ નાશ કરી નાંખે છે તેથી જન્મ ધારણ કરવાનાં કારણે રહ્યા નથી. તીર્થ કર દેવે, ગણધર અને મહર્ષિ
જગતનાં સર્વોતમ નેત્રરૂપ છે. मूलम्- अणुत्तरे य ठाणे से कासवेण पवेइए।
जे किच्चा णिन्वुडा एगे निट्ठ पावंति पंडिया ॥२१॥ અર્થ : કાશ્યપ શેત્રી ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરવાનું સ્થાન
સયમ છે. સંયમનું પાલન કરી પાપભીરુ અને બુદ્ધિમાન મુનિ સસારનાં ચક્રનો અંત કરે
છે. આવા મહાપુરુષ કષાયરૂપ અગ્નિને ઓલવી શિતળ થયા છે. मूलम्- पंडिए वीरियं लद्धं निग्धा याय पवत्तगं ।
धुणे पुवकडं कम्मं णवं वाऽवि णं कुव्वइ ॥२२॥ અર્થ : બુદ્ધિમાન સાધક હોય અને ઉપાદેયને વિવેક રાખી કર્મને ક્ષય કરવામાં સમર્થ બને છે
વળી પડિત વીર્યને પ્રાપ્ત કરી જૂના કર્મોને નાશ કરવાની સાથે નવિન કર્મોનુ બધન પણ કરતાં નથી. આથી નવા આયુષ્યને બંધ અટકી જતાં એ જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી આત્માના અનંત સિદ્ધત્વરૂપી સુખને પ્રાપ્ત કરે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અધ્યયન ૧૫
मूलम्- ण कुव्वती महावीरे अणुपुवकउं रयं ।
रयसा संमुही भूया कम्मं हेच्चाण जं भयं ॥२३॥ અર્થ : જેમ અન્ય મનુષ્ય પૂર્વકૃત પાપનાં ઉદયથી તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને
અશુભ ભેગ દ્વારા નવા નાં બધન કરે છે તેવા કર્મો સમર્થ સાધકે કરતાં નથી. કર્મોને વિદ્યારણ કરવામાં અને નવા કર્મોનાં બંધન નહિ થવામાં સંયમ પાલન શ્રેષ્ઠ છે. તપશ્ચર્યાથી પૂર્વકર્મને ક્ષય કરી શકાય છે એમ જાણી ઉપયોગવંત સાધકે આશ્રવ દ્વારને
પ્રથમ રોકી–આત્માના શુદ્ધ ઉપગરૂપ સયમ પાલનમાં વિચરવું. मूलम्- जं मयं सव्वसाहणं तं मयं सल्लकत्तणं ।
__ साहइत्ताणं तं तिन्ना देवा वा अर्भावसु ते ॥२४॥ અર્થ : સયમનું પાલન કરી ઘણું જ શલ્યનું છેદન કરી સંસાર સાગરને તરી ગયા છે. સયમ
ત્રણ શલ્ય (મિથ્યાત્વ, કપટ, નિદાન) ને છેદનારુ છે સંયમ પાલન કરતાં શેષકર્મ રહી જવાના કારણે એટલે આત્માને શુદ્ધ ઉપગ નહિ કરવાના કારણે આવા સાધકે વૈમાનિક
દેવોમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી મનુષ્યભવમા આવી પુરુષાર્થ કરી મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. मूलम्- अर्भावसु पुरा वीरा आगमिस्सा वि सुव्वया ।
दुन्निबोहस्स मग्गस्स अंतं पाउकरा तिन्ने । तिबेमि ॥२५॥ અર્થ : ભૂતકાળમાં દણ વીરપુરુષે કર્મનું વિહાર કરવામાં સમર્થ થઈ ગયા ભવિષ્યમાં પણ
સર્વવિરતિ રૂપ મુનિઓ મેક્ષને પામશે વર્તમાન કાળે પણ ઘણાં મુનિઓ છે કે જે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રની આરાધનાથી ઘણું જ ભૂતકાળમાં મોક્ષ પામ્યા છે. વર્તમાનમાં પામે છે. ભાવિમાં પણ પામશે. (સમ્યક જ્ઞાન દર્શન-ચરિત્ર એટલે આત્માને એક અ શરૂપ શુદ્ધ ઉપગ. આ ઉપગ જેમ જેમ આત્મામાં કરે તેમ તેમ ચારિત્ર્યની વૃદ્ધિ થઈ આત્મરમણતા વૃદ્ધિને પામે.)
૧૫ મું અધ્યયન સમાપ્ત
K
Page #145
--------------------------------------------------------------------------
________________
१६ मुं अध्ययन (गाथानाम) પૂર્વભૂમિકા – આ સોળમાં અધ્યયનને સંબંધ અગાઉના અધ્યયનમાં રહેલા અધિકારો સાથે જણાવાશે. પૂર્વોક્ત અધ્યયનમાં વિધિનિષેધ બતાવેલ છે. તે વિધાન અનુસાર જે કઈ પુરુષ આચરણ કરે તો તે સાધુ સાધક કે મુનિ બની શકે છે (૧) પ્રથમ અધ્યયનમાં સ્વસમય એટલે સ્વશાસ અને પરસમય એટલે પરશાસ્ત્રોનાં જ્ઞાનથી જીવો
સમ્યત્વ ગુણથી યુક્ત થાય છે (૨) બીજા અધ્યયનમાં કર્મનુ વિધારણ કરવાવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય આદિથી આઠ પ્રકારનાં
કર્મોને ક્ષય કરનાર જીવ સાધુ બને છે. (૩) ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરનાર પુરુષ સાધુ
બની આત્મ કલ્યાણ સાધી શકે છે. (૪) ચેથા અધ્યયનમાં સ્ત્રી (વિકાર) પરિસહનાં દુઃખને જીતવાવાળો જ સાધુ બની સંસાર
પરિભ્રમણનાં દુઃખને અંત લાવી શકે છે. (૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે નરકના દુઃખોને સાંભળી નરકમાં
લઈ જવાવાળા અશુભ કર્મોને જે ત્યાગ કરી દે છે તે જ સાધુ છે. (૬) છ અધ્યયનમાં ભગવંત મહાવીરને અનેક ઉપમા આપી અને સ્તુતિ કરવામાં આવેલ છે. (૭) સાતમા અધ્યયનમાં કુશીલનાં દોષે જાણી તેને ત્યાગ કરી, સુશીલ સાધુની પાસે રહીને
તેમની સેવા કરતાં તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરતાં કુશી નાં દે નાશ પામે છે અને
સુશીલ થઈ શકાય છે માટે સાધકે સુસાધુના સમાગમમાં રહેવું ગ્ય છે. (૮) આઠમાં અધ્યયનમાં મોક્ષાથી પુરુષેએ બાલવીર્યને ત્યાગ કરી પડિત વીર્ય મેળવવા
ઉદ્યમવંત થવુ અપ્રમત ભાવે સયમ પાલન કરી આત્મરમણતા રૂપ ચારિત્ર્ય પ્રગટ કરવું (૯) નવમા અધ્યયનમાં એ પ્રકારે વર્ણન કરેલ છે કે શાસ્ત્રમાં કહેલ ક્ષમા આદિ દશ પ્રકારનાં
ધર્મોનું યથાવત પાલન કરતાં થકા જી સસારમાંથી મુક્ત થઈ શકે છે. (૧૦) દશમાં અધ્યયનમાં સંપૂર્ણ સમાધિયુકત પુરુષ મોક્ષને લાયક બની શકે છે. (૧૧) અગિયારમા અધ્યયનમાં એવું પ્રતિપાદિત કરેલ છે કે સમ્યકદર્શક, જ્ઞાન તથા ચારિત્ર્યરૂપ
ઉત્તમ માર્ગને પ્રાપ્ત થયેલ સાધક સર્વ કલેશેનો નાશ કરે છે. (૧૨) બારમા અધ્યયનમાં એવું જણાવવામાં આવ્યું છે કે અન્ય તીથીઓનાં ગુણદોષનો વિચાર
કરવાથી તેઓનાં સાવદ્ય અનુષ્ઠાને સંસાર પરિભ્રમણ કરાવે છે. એમ જીવને શ્રદ્ધા થાય છે તેથી વીતરાગી દર્શન વિરુદ્ધનાં એટલે પરસમયનાં શામાં શ્રદ્ધા નહિ કરતાં વીતરાગ પરિણીત શા (સ્વસમય)માં સ્થિર થવાથી જન્મ મરણને ચાવો નાશ પામે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અધ્યયન ૧૬
(૧૩) તેરમા અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવે છે કે જે સાધુ પિતાના શિષ્યના ગુણ અને
દોને જાણી શકે તેમ જ પિતે સ્વય સદગુણામાં રહી શકે. તેવા જ સાધુ આત્મકલ્યાણ સાધી શકે છે ચૌદમા અધ્યયનમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેમનું ચિત્ત પ્રશસ્ત ભાવે અને લેશ્યાએથી યુકત હોય તથા આત્મકલ્યાણ રૂપ નિશ્ચયપણે જ્ઞાન-દર્શન-ચારિત્ર્યની એક્તારૂપ
અનુભવ કરતો હોય તે જ સાધક અશાંતિ રહિત બની શકે છે. (૧૫) પંદરમા અધ્યયનમાં બતાવેલ સર્વ અને એ ઉપદેશ છે કે અર્થ અને ભાવોને
આચરણમાં મૂકવાથી સાધક, મુનિ બની, મેક્ષ સાધવાવાળો થાય અને દીર્ઘ ચારિત્ર્યવાળો બને
(૧૪)
આ પ્રમાણે પૂર્વોકત પદર અધ્યયનમાં જે જે વિષયનુ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ પ્રતિપાદન અહી યા “ગાથા' નામનાં સોળમા અધ્યયનમાં સંક્ષિપ્તથી કહેવામાં આવશે સાધુધર્મ આરંભ અને પરિગ્રહ રહિત છે તે ઉપરાંત ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ વર્ણવેલ છે તેનું પણ યથાતથ્ય પાલન કરવાનું કહે છે (આ દશ ધર્મે ગ્રહસ્થને પણ અમુક અંશે અમલમાં મૂકવાના રહે છે) તે ઉપરથી ક્યા સાધકને “શિક્ષક શ્રમણ, માહણ કે નિગ્રંથ કહી શકાય તે સુયગડાંગ સૂત્રનાં બીજા શ્રત ધમાં હવે પછી સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે
मूलम्- अहाह भगवं एवं से दंते दविए वोसटकाएत्ति वच्चे माहणेत्ति वा १ समणेत्ति वा २
भिक्खुत्ति वा ३ गिग्गंथे त्ति वा ४ पडिआह भंते । कहं नु दंते दविए वोसटकाएत्ति वच्चे माहणेत्ति वा समणेत्ति वा भिक्खूत्ति वा णिग्गंथेति वा? तं नो बूही महामुणी! इतिविरए सव्वपावकम्भेहि पिज्जदोसकलह० अब्भक्खाण० पेसुन्न० परपरिवाय० अरतिरति० मायामोस० मिच्छादसण सल्लविरए सहिए समिए सया जए, णो कुज्झे, णो કાળી, મારુત્તિ વચ્ચે શા
અર્થ : શ્રમણ ભગવાન મહાવીરે ઉપદેશ્ય છે કે જે પુરુષ ઈન્દ્રિયનુ દમન કરનાર, મોક્ષને અભિલાષી
મમત્વને ત્યાગ કરનાર સાધક હોય તેને માહણ, શ્રમણ, ભિક્ષુક તથા નિર્ચ થ કહેવાય છે, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે પૂજ્ય! આ ચારેય નામવાળા સાધકનાં ગુણ ભિન્ન ભિન્ન કરી બતાવે. પ્રસગના પ્રત્યુત્તરમાં ભગવાન રમાવે છે કે અઢાર પાપસ્થાનકેથી જે પુરુષે નિવૃત્ત થયા હોય, આઠ પ્રવચન માતારૂપ સદ્વર્તનથી ચુકત હોય, સમ્યકજ્ઞાન આદિ પ્રાપ્ત કરેલ હોય, અકેધી તથા અભિમાનરહિત હોય તે સાધુને “માહણ કહેવાય છે દ્રવ” ને અર્થ સંયમ છે જે ઈન્દ્રિય અને મનને દમન કરે છે તે “વીક' કહેવાય છે જેણે નાન વિગેરે શારીરિક સંસ્કારોને ત્યાગ કર્યો છે તે “શ્રુતકૃષ્ટ કાય” કહેવાય છે. ત્રસ અને સ્થાવર જેને જે ન હણે તેઓ “માહણ કહેવાય છે નવ વાડ વિશુદ્ધ જે બ્રહ્મચર્યને ધારણ કરે તે બ્રાહ્મણ કહેવાય છે બાર પ્રકારની તપશ્ચર્યા કરે તે “શ્રમણ કહેવાય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
મૂયગડગ સૂત્ર
૧૩૭ मूलम्- एत्यवि समणे अणिस्सिए, अणियाणे, आदाणं च, अतिवायं च, मुसावायं च, बहिद्धं च,
कोहं च, माणं च, मायं च, लोहं च, पिज्जं च, दोसं च, इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरते पाणाइवाया सिआ दंते, दविए
वोसटुकाए समणोत्ति वच्चे ॥२॥ અર્થ : વળી ઉપરોકત સર્વ ગુણે સહિત શરીરનાં મમત્વરહિત સાંસારિક સુખોની ઈચ્છારહિત
તેમજ અઢાર પ્રકારનાં પાપ ગણાવ્યા છે કે જે કર્મબંધનનાં હેતુઓ છે તે દોષથી જે સાધક નિવૃત્ત હોય તે “શ્રમણ” કહેવાય છે. તદ્દઉપરાંત જે સાધક અપ્રતિબધ વિહારી તેમજ ક્રિયાની ફળાકાંક્ષા રહિત હોય, તેમજ ઈન્દ્રિયને દમન કરવાવાળો હોય, વળી શરીરની દરેક પ્રકારની સુશ્રુષતાથી રહિત હોય, હેય-રેય અને ઉપાદેયના તત્ત્વનુ જેને
યથાયોગ્ય જ્ઞાન વર્તતું હોય તે જ “શમણ” કહી શકાય. मूलम्- एत्थ वि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्टकाए संविधुणीय विरूवरूवे परी
सहोवसग्गे अज्झप्पजोग सुद्धादाणे उवट्ठिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खू त्ति वच्चे॥३॥ અર્થ : જે પુરુષ નિર્વઘ ભિક્ષા ગ્રહણ કરે છે તે ભિક્ષુક કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોને ભેદવામાં
જે ઉદ્યમવંત છે તે પણ ભિક્ષુક છે. પૂવૉકત સર્વ ગુણે સહિત “માહણ” અને “શ્રમણનાં જે જે ગુણે કહ્યા તે સર્વગુણ અભિમાન રહિત, વિનયયુકત, નમ્રતાવાળા, જિતેન્દ્રિય, મોક્ષને યોગ્ય, શરીરના મમત્વરહિત હોય તે જ ભિક્ષુક કહેવાય છે વળી વિવિધ પ્રકારનાં ઉપસર્ગોને સમભાવે સહન કરનાર હોય તે પણ ભિક્ષુક છે. નિર્મળ, શુદ્ધ, ચરિત્રવાન અને આપાગી સાધક ભિક્ષુક” કહેવાય. તેમ જ સંસારને અસાર જાણનાર અન્ય પાસેથી
પ્રાપ્ત થયેલી નિર્દોષ આહારને ભોગવનાર એવા આચારવાળા સાધુને “ભિક્ષુક” કહેવાય છે. मूलम्- एत्थवि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिन्नसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते
विऊ दुहओवि सोयपलिच्छिन्ने णो पूयासक्कारलाभट्ठी धम्मट्ठी धर्मावऊ णियागपडिवो समियं चरे दंते दविए वोसट्टकाए निग्गंथे त्ति वच्चे ॥४॥ से एवमेव जाणह जमहं भयं
तारो॥त्तिबोमि ॥ इति सोलसमं गाहानामज्झचणं समत्तं ।। पढमो सुअवक्खंधो समत्तो।। અર્થ : ઉપરોકત ગુણવાળે સાધક એટલે મુનિ નિગ્રંથ પણ કહેવાય છે જે બાહ્ય અને અભ્યતર
પરિગ્રહથી રહિત હોય તે નિગ્રંથ છે. ઉપર પ્રદર્શિત કરેલ ભિક્ષુકનાં જે જે ગુણો તેમ જ શ્રમણનાં જે જે અવિભવ વર્ણવ્યા છે તે અવિર્ભાવ નિગ્રંથમાં પણ હોય છે. આ ઉપરાંત વિશેષમાં નિગ્રથ રાગદ્વેષ રહિત અવસ્થામાં વિચરનારા હોય છે. ગતિ અને આગતિમાં જીવ એકલો જ ગમન અને આવાગમન કરે છે. તેનું યોગ્ય જાણપણું નિગ્રથને હોય છે. વળી સમસ્ત પદાર્થો અને તેનાં ગુણે તેમ જ ગુણની સમય સમયની ત્રણેય કાળની અવસ્થા જાણનાર નિગ્ર હોય છે. વ્યવહારિક નયે આશ્રવ દ્વારેને નિગ્રંથે રેકે છે. એમ કહેવાય આવા નિગ્રો કઈ પ્રકારનાં પ્રયજન વિનાં શરીરની ક્રિયા કરનારા હોતા નથી. આવા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અપન ૧૬
નિગ્રથાની ઇન્દ્રિયે! અને મન સટ્ઠા સ્વવશ જ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુકત રહી સદા આત્મઉપચાગવ ત જ નિગ્રા રહે છે. આવા નિગ્રન્થેાને શત્રુ કે મિત્રમાં કોઇ જાતને ભેદભાવ-હાતા નથી. નિગ્ર ચે। આત્મ-સ્વરૂપને યથાર્થપણે એળખનાર હાય છે. સસારનું દ્રવ્ય અને ભાવથી છેદન કરનારા આવા નિગ્રન્થેા જ હોય છે. આવા નિશ્ચયે પૂજા સત્કારની ઇચ્છારહિત જ થયેલા હેાય છે. નિગ્રંથે। સદાય મેક્ષમાર્ગને સન્મુખ થયેલાં હાય છે આવા સમસ્ત ગુણાથી યુકત અને યથાખ્યાત ચારિત્રમાં વૃદ્ધિ કરવાવાળા મુનિએ જ • નિગ્રંથ’ કહેવાય છે.
'
આ પ્રમાણે સ પ્રાણીઓને મન, વચન-કાયાથી નવ નવ કેટીએ નહિ હણનાર માહણ' કહેવાય છે કષાયથી વિરક્ત થવાની ભાવનાવાળા તેમજ વિશ્વચાની આસકિત જેમાંથી ઉડી ગઇ છે તેએ જ શ્રમણને ચેાગ્ય છે. નિર્દોષ આહારને ગ્રહણ કરી સયમને યથા પાલન કરવાવાળા સાધકને ભિક્ષુક કહેવાય. જે દ્રવ્ય અને ભાવથી એકાકી છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી આત્માની શુદ્ધતા અશુદ્ધતાને જાણે છે જેને મને નયનું યથા જ્ઞાન, સપ્રમાણ વી રહ્યું છે તેવા સાધક મુનિ ‘નિગ્રંથ' કહેવાય છે.
'
ઉપર પ્રમાણે સાધકોનાં પ્રકારનું પ્રતિપાદન કરી ઉપસંહાર કરતાં થકા સુધર્મા સ્વામી જ બુસ્વામી વગેરે શિષ્યવને કહે છે કે મેં જે પ્રતિપાદન કર્યું છે તેને તેજ પ્રમાણે સમજો આ સમધમાં જરા પણુ સંશય કે વિપર્યાસપણુ કરવુ ચેાન્ય નથી, મેં આ સઘળુ ભગવાનના સ્વયં મુખથી સાંભળ્યુ છે. તે હું તમને કહું છું.
આ પ્રમાણે પ્રથમ ‘શ્રુત સ્કંધ ” સમાપ્ત થયું.
Page #149
--------------------------------------------------------------------------
________________
सूत्र कृतांग सूत्रम् બીજે શ્રી શ્રુતસ્કંધ – પ્રથમ અધ્યયન
પંડરિક પૂર્વભૂમિકા – પહેલા શ્રુતસ્કંધમાં સંક્ષિપ્તથી જે અર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે એજ અર્થ આ બીજા ગ્રુતસ્કંધમાં યુકિતપૂર્વક અને વિસ્તારથી દષ્ટાંત દ્વારા કહેવામાં આવશે. બીજા શ્રતસ્ક ધમાં સરળપણે અગાઉનાં વિષને સમજાવવામાં આવશે. તેથી બને શ્રુતસ્કંધેને વિષય સરખે જ છે. ફરક એટલો જ છે કે પહેલા સ્કંધમાં સંક્ષિપ્તથી વર્ણન કર્યું છે. અહિં બીજા સ્કંધમાં વિસ્તારપૂર્વક નિરૂપણ કરેલ છે. આ બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે (૧) પુંડરીક (૨) કિયાસ્થાન (૩) આહાર પરિજ્ઞા (૪) પ્રત્યાખ્યાન (પ) અણગાર શ્રત (૬) આદ્રક (૭) નાલંદા.
પહેલાં શ્રતસ્કંધની અપેક્ષાએ આ શ્રુતસ્કંધ મોટું હોવાથી આનું નામ “મહા અધ્યયન” રાખવામાં આવ્યું છે. પહેલા અધ્યયનનું નામ “પુંડરીક એટલે કમળ એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. કારણ કે કમળની ઉપમા આપીને જીવોની રૂચિ ધર્મમાં ઉત્પન્ન કરવા માટે મહાપુરુષનો પ્રયત્ન છે. જેમ કમળ કાદવમાંથી ઉત્પન્ન થયું છે, છતાં કાદવથી મુકત રહે છે તેમ આ જીવ સંસારની મલિન વસ્તુમાંથી ઉત્પન્ન થયેલ છે છતાં સર્વ વિષયભેગથી નિવૃત્ત થઈ સંસારથી મુકત રહી શકે છે એવું જીવને યથાયોગ્ય જ્ઞાન આપવા માટે જ્ઞાનીઓએ આ બીજા શ્રુતસ્કંધની
રચના કરી છે
मलम- सुयं मे आउसं तेण भगवया एवमक्खायं इह खलु पोंडरीए णामज्झयणे तस्स णं अयमठे
पण्णत्ते-से जहा नामए पुक्खरिणी सिया बहुउदगा बहुसेया, बहुपुक्खला, लद्धदा पंडरिकिणी पासादिया दरिसणिया अभिरूबा, पडिरूबा । तोसे णं पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहि तहिं बहवे पउमवरपोंडिरीया, बुइया, अणुयुबुट्ठिया ऊसिया रूइला वण्णमंता गंधमंता रसमंता फासमंता पासादीया दरिसणिया अभिरूवा, पडिरूवा। तीसेणं पूक्खरिणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए, अणपव्वदिए उस्सिते रूइले वन्नमंते गंधमंते रसमंते फासमंते पासादीए, जाव पडिरूवे। सन्वावंति च णं तीसे पक्खरिणीए तत्थ तत्थ से देसे तहिं तहिं बहवे पउमवस्पोंडरीया वुइया अणपवट्रिया उसिया, रुइला जाव पडिरूवा । सव्वावंति च णं तीसेणं पुक्खरिणीए बहुमज्झदेसभाए
एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुबुट्ठिए जाव पडिरूवे ॥१॥ અર્થ : શ્રી સમસ્વામી પિતાના શિષ્ય જંબુસ્વામીને કહે છે કે હે જંબુ! ભગવાન મહાવીર
પંડરીક” નામનાં અધ્યયનનાં જે અર્થ કરેલ છે તે હું તને કહું છું. જેમ કેઈ એક ઘણા પાણીવાળી તથા કીચડવાળી, યથાર્થ ગુણવાળી વેત કમળથી ચુત, નિર્મળ દર્શનીય અને
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અધ્યયન ૧ મનહર એવી “પુષ્કરણીય’ નામે એક વાવ છે. આ પુષ્કરણીય વાવના દરેક ભાગમાં ઉત્તમવર્ણવાળા સુમિત, સુગંધી, કેમળ સ્પર્શવાળા ચિત્તને પ્રસન્ન કરવાવાળા ઘણાં પાકમળા પાણી ઉપર પથરાયેલાં છે. વળી એ પુષ્કરણીયના મધ્યભાગમાં એક સફેદ મોટુ પુંડરીક કમળ આવી રહેલું છે. આ સૌથી મોટું કમળ મનોહર ચિત્તને ગમે તેવું, ઉત્તમ વર્ણ, ગધ અને સ્પર્શ યુકત છે તે સર્વ કમળમાં સર્વોત્તમ છે વળી સૈથી મોટું છે. તેની રચના ઘણું જ સુંદર અને સુશોભિત છે આ પુષ્કરિણીમાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર્યુકત ગુણથી ચુકત કમળ ઉગેલા છે. તે સર્વની મધ્યમાં એક ઉત્તમ મોટું વેત કમળ શોભી રહેલ છે, જે સુંદર રચનાથી યુક્ત છે પૂર્વ વણિત ગુણથી સુશોભિત અને
મનહર છે मूलम्- अह पुरिसे पुरित्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणी तीसे पुक्खरिणीए तीरे ठिच्चा
पासति तं महं एगं पउमवर पोडरीयं अणुपुवुट्ठियं ऊसियं जाव पडिरूवं । तए णं से पुरिसे एवं वयासी-अहमंसि पुरिसे खेयन्ने कसले पंडित वियत्ते मेहावी अवाले मग्गत्थे मग्गविऊ मग्गस गति परक्कमण्णू । अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि त्ति कटु इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणि, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च गं महंते उदए, महंते सेए, पहीणे तीरं अपत्ते पउसवर पोंडरीयं णो हवाए गो पाराए, अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे पढमे पुरिसजाए ॥२॥
પુષ્કરિણીમાંથી ઉત્તમ કમળને બહાર લાવવા ઈચ્છનાર ચાર પુરુષે – અર્થ : તે પુષ્કરણ વાવ પાસે પૂર્વ દિશામાંથી એક પુરુષ આવીને પુષ્કરણને કાંઠે ઊભો રહી
ઉપરોક્ત ગુણથી જેનુ વર્ણન થઈ રહ્યું છે એવુ વેત પુંડરીક કમળને જોઈ વિચાર કરે છે, કે હું અવસરને જાણવાવાળો છુ. હિતાહિતને વિચાર કરવાવાળે છુ, અભિષ્ઠ સિદ્ધિને જાણકાર છું. કમળ આગળ કેવી રીતે જાઉ તે માર્ગને હું જાણવાવાળો છું. વળી તે માર્ગની ગતિને ઝડપથી પકડવાવાળો છુ જ્ઞાની છુ તેથી વાવડીનાં મધ્યભાગમાં આવેલું શ્રેષ્ઠ અને ગુણવિશિષ્ઠ એવા ઉત્તમ કમળને હું જરૂર વાવડીમાથી બહાર કાઢીશ એમ વિચારી વાવડીમાં પ્રવેશ કરે છે જેમ જેમ વાવડીમાં આગળ વધે છે તેમ તેમ પાણી અને કિચડની ઊંડાઈ વધતી જાય છે તેથી તે માણસ વાવડીનાં ભાગમાં કાદવમાં ફસાઈ જાય છે વાવડીનાં કાંઠેથી પણ દર નીકળી ગયે હાઈ કાંઠે પણ પાછું વળી શકતો નથી વાવડીમાં ફસાઈ જવાથી તે પુરુષ મહાન કષ્ટને પામે છે અને દુખી દુખી થઈ જાય છે.
આ પ્રથમ પુરુષની વાત થઈ– मूलम्- अहावरे नोच्चे पुरिसजाए, अह पुरिसे दक्षिणाओ दिसाओ आगम्म तं पुक्खरिणी,
तीसे पुक्खरिणीए तीरे हिच्चा पासति तं महं एगं पउमवरपोडरीयं अणुपुबुट्टियं पासादीयं जाव पडिरूवं । तं च एत्थ एगं पुरिसजातं पासति पहीणतीरं अपत्त पउमवरपोडरीयं णो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयसि निसन्ने, तए णं से पुरिसे तं
Page #151
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ રાત્ર
૧૪૧ पुरिसं एवं वयासी-अहो णं इमे पुरिसे अखेयन्ने, अकुसले, अपंडिए, अवियत्ते, अमेहावी वाले, णो मग्गत्थे, णो मग्गविऊ, णो मग्गस्स गतिपरक्कमण्णू जन्नं एस पुरिसे, अहं खेयन्ने कत्तले जाव पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि । णो य खल एवं पउमवरपोंडरीयं एवं उन्निक्खेयव्वं जहा णं एस पुरिसे मन्ने । अहमसि पुरिसे खयन्ने कुसले पंडिए वियत्ते मेहावी अवाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू अहमेयं पउमवरपोडरीयं उन्निक्खस्सामि त्तिक्टु इति वच्चा से पुरिसे अभिक्कमेइ तं पुक्खिरिणी, जावं जाव च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, पहीणे तीरं, अपत्ते पउमवर पोंड
रोयं, णो हवाए, पो पाराए अंतरा पोखिरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥ અર્થ : હવે તેવા પ્રકારે બીજે પુરુષ દક્ષિણ દિશામાંથી આવે છે તે ઉપર વર્ણવેલ પુષ્કરણી વાવને
કાંઠે આવી ઊભો રહે છે. તે કાંઠે ઊભું રહીને વાવડીનાં મધ્યભાગમાં જે સર્વોત્તમ અને સર્વથી ઊંચુ રહેલું એવું “પુડરીક’ કમળ જુએ છે વળી તે કમળને ગ્રહણ કરવા માટે જે પહેલો પુરુષ નિક હતું તેને પણ વાવનાં કિચડમાં ફસાયેલે જોઈ રહ્યો છે તે પુરુષને દેખીને આ પુરુષ વિચારે છે કે કમળ લેવા નિકળેલે પેલે પુરુષ કમળ નજીક આવ્યું નથી વળી કાદવમાં ફસાઈ ગયેલ છે. એમ જાણી તે પુરુષને સંબોધીને કહે છે કે,
માનવ! તું અજ્ઞાન છે, અકુશળ છે, મૂર્ખ અને અવિવેકી છે વળી માર્ગને અજાણ છે માર્ગને કેમ કાપવો તે તું જાણતા નથી. તારી માન્યતા પ્રમાણે આ વેત કમળને ગ્રહણ કરી શકાય નહિ, પણ હું માર્ગને જાણનાર છું. હિતાહિતનો વિચારક છું. વિવેકી અને બુદ્ધિશાળી છું વળી માર્ગને જાણકાર હોવાથી હું વિશિષ્ઠ ગુણવાળા આ સત્તમ કમળને લઈ બહાર નીકળીશ. એમ બેલી વાવડીમાં ઝંપલાવે છે. જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પાણી અને કિચડ અધિકને અધિક આવતાં તે કમળ પાસે પહોંચતા પહેલાં જ વાવડીનાં મધ્યભાગમાં ખેંચી જાય છે આ પુરૂષ નથી પહોચતે કમળ આગળ કે નથી પાછો પહોંચતો કાંઠે! તે કીચડમાં પહોંચીને મહાદુઃખને અનુભવી રહ્યો છે
मूलम्- अहावरे तच्चे पुरिसजाते, अह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म तं पक्खरिणी,
तीसे पुरखरिणीए तीरे ठिच्चा पासति तं एगं महः पउलवरोडरीयं अणपवठठीयं जाव पडिरूवं । ते तत्थ दोन्नि पुरिसजाते पासति पहिणे तीरं, अपत्ते पउमवर पोडरीयं, जो हवाए, णो पाराए जाव सेयंसि णिसन्ने । तए णं से पुरिसे एवंवयासी-अहोणं इमे परिसा अखेयन्ना, अकुसला, अपंडिया, अवियत्ता, अमेहावी बाला णो मग्गत्था णो मग्गविऊ, णो नग्गस्स गति परक्कमण्णू, जं णं एते पुरिसा एव मन्ने । अम्हं एत्तं पउमवर पोडरीयं अन्निक्खिस्सामो, नो खलु एयं पउमवरपोंडरीयं एवं उन्निक्खेयवं-जहा णं एए पुरिसा मन्ने । अहमंसि पुरिसे खेयन्ने, कुसले, पंडिए, वियत्ते. मेडावी
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અધ્યયન ૧ अबाले मग्गत्थे, मग्गविऊ, मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि त्तिक्टु इति वुच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, जाव अंतरा पोक्खरिणीए सेयंसि
णिसन्ने, तच्चे पुरिसजाए ॥४॥ અર્થ : હવે આવી રીતે પશ્ચિમ દિશામાંથી ત્રીજે પુરૂષ આવીને પુષ્કરણ વાવડીનાં કાંઠે આવીને
ઉભો રહે છે આ માણસ ઉત્તમ પુંડરીક કમળને જુએ છે. વળી આ ત્રીજો પુરૂષ તે વાવડીનાં મધ્ય ભાગમાં આવેલા કિચડ અને કાદવમાં ફસાયેલા બે પુરૂને જૂએ છે કે જેઓ કિનારાથી બહુ દૂર નીકળી ગયા છે અને પુંડરીક કમળ સુધી પણ પહોંચી શક્યા નથી તેઓ નથી અહિયાના રહ્યા કે નથી ત્યાંનાં રહ્યા ! આ બન્ને પુરૂને જોઈ ત્રીજો પુરૂષ વિચારે છે કે આ બન્ને માન અકુશળ અને સમજણ વિનાનાં છે. બાળકનાં જેવી જ તેમની બુદ્ધિ છે તેથી તેઓ તે માર્ગને ગ્રહણ કરી શક્યા નથી. હુ આ કમળને ઉખેડવાને કિમિ જાણું છું. વળી આ માર્ગને માહિતગાર છું એમ વિચારી તે ત્રીજો પુરૂષ વાવડીમાં ઝંપલાવે છે. વાવડીમાં કાદવનું અધિકપણું હોવાથી તથા તરવાનું જ્ઞાન ન
હેવાથી તે પુરૂષ પણ અગાઉના પુરૂષની માફક ખૂંચી ગયે, અને શેક્સાગરમાં ડૂબી ગયો. मूलम्- अहावरे चउत्थे पुरिसजाए, अह पुरिसे उत्तराओ दिसाओ आगम्म तं पुक्खरिणी, तीसे
पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवर पोंडरीयं अणुपुवुट्ठियं जाव पडिरूव । ते तत्थ तिनि पुरिसजाते पासति-पहिणे वीरं अपत्ते जाव सेयंसि णिसन्ने । तए णं से पुरिसे एवं वयासी-अहो-णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरक्कमण्ण जपणं एते पुरिसा एवं मन्ने-अम्हे एतं पउमवरपोडरीयं उनिकिखस्सामो, णो य खलु एवं पउमवरपोडरीयं एवं अन्निक्खेयव्वं जहा णं एते पुरिसा मन्ने। अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोडरीय उन्निक्खिस्सामि त्तिकटु, इति वुच्चा से पुरिसे तं पुक्खरिणी जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते
उदए महंते सेए जाव णिसन्ने । चउत्थे पुरिसजाए ॥५॥ અર્થ : હવે ચોથા પુરૂષની અહિ વાત કહેવામાં આવે છે આ ચોથે પુરૂષ ઉત્તર દિશામાંથી આવી
વાવડી નજીક ઉભે રહ્યા. કાઠે ઉભો રહીને આ ઉત્તમ અને વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત એવા દર્શનીય અને મનોહર પુડરીક કમળને વાવની વચ્ચે આવેલું જૂએ છે વળી તે કમળને ગ્રહણ કરવા નિકળેલા ત્રણ પુરૂષને પણ જૂએ છે આ ત્રણ માનવીઓ માર્ગનાં અજાણ હોવાથી પોતાની ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નથી. હું આ માર્ગને તેમ જ ગ્રહણ કરવાની વિધીને પાર ગત હોઈ તે પુડરીક કમળને મૂળમાંથી ઉખેડી જરૂર લાવીશ આ પુરૂષ વાવમાં ઝંપલાવતાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને કાદવ કીચડને સામને કરે પડે છે. તેથી તે પણ અસમર્થ નિવડવાથી કાદવમાં ખેંચી જઈ મહાન દુઃખ અનુભવે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
१४४ मूलम्- अह भिक्खू लूहे तोरट्ठी खेयन्ने जाव गतिपरक्कमण्णू अन्नतराओ दिसाओ वा अणुदि
साओ वा आगम्म तं पुक्खरिणी, तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासत्ति तं महं एगं पउमवरपोंडरीयं जाव पडिरूवं । ते तत्थ चत्तारि पुरिसजाए पासति पहीणे तीरं अपत्ते जाव पउमवरपोडरीयं, णो हव्वाए, णो पाराए, अंतरा पुक्खरिणीए सेयंसि णिसन्ने । तए णं से भिक्खू एवं वयासी-अहो णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्सगति परक्कमण्णू, जं एते पुरिसा एवं मन्ने अम्हे एयं पउमवरपोंडरीयं एवं उनिखेयव्वं जहा णं एते पुरिसा मन्ने अहमंसि भिक्खू लहे तोरट्ठी खेयन्ने जाव मग्गस्स गति परक्कमण्ण, अहमेयं पउमवरपोडरीयं उन्निक्खिस्सामि त्तिक, इति वच्चा से भिक्ख णो अभिक्कम्मे तं पुक्खरिणी, तीसे पुक्खरिणीए तोरे ठिच्चा सदं कुज्झा-उप्पयाहि खलु भो पउमवर
पोंडरीआ उप्पयाहि । अह से उप्पतिते पउमवरपोंडरीए ॥६॥ અર્થ : હવે પાંચમો પુરૂષ કેઈપણ દિશામાંથી આ સુંદર, વેત મનહર કમળને લેવા માટે
વાવડીના કિનારે આવી પહોંચે છે આ આવનાર પુરૂષ રાગ-દ્વેષ રહિત છે. સંસાર સાગરને કેમ તો તેને જાણકાર છે. છ-કાયનાં છ કેવું દુઃખ ભોગવી રહ્યા છે, તેનાં ખેદને જાણવાવાળે છે. વળી આ પુરૂષ પાપથી ડરવાવાળે, સત-અસના વિવેકથી યુકત, યથાર્થ માર્ગને જ્ઞાતા, એ નિર્વદ્ય, ભિક્ષાથી નિલેષપણે જીવનવ્યવહાર ચલાવવાવાળા હોવાથી તે કાંઠે ઉભું રહીને જૂએ છે કે આ વાવમાં એક સર્વાગી સુદર કમળ છે વળી આવા મનોહર કમળને લેવા માટે આ ચાર પુરૂષે નીકળ્યા છે પણ તે માર્ગને નહિ જાણનાર હોવાથી કાદવ કિચડમાં ફસાયેલાં છે. આ જોઈ આ ભિક્ષુકે વિચાર કર્યો કે હું સત્પુરૂષ દ્વારા આચરેલ માર્ગને જાણું છું. તેથી આ ઉત્તમ કમળને લઈ તીરે પાછો આવીશ. એમ કહી વાવડીનાં કાંઠે ઉભે રહ્યો કમળને સબંધી કહે છે કે “હે ઉત્તમ કમળ! તમે બહાર આવે, બહાર આવો! આ શબ્દ સાંભળીને નિલેપ અને નિષ્કામી ભિક્ષુકનાં ચરણકમળમાં આ કમળ સ્વતઃ આવીને ઉભું રહ્યું આ દષ્ટાંતને સાર નીચે પ્રમાણે છે.
मूलम्- किदिए नाए समणाउसो ? अढे पुण से जाणितव्वे भवति, भंतेत्ति समणं भगवं महा
वीरं बहवे निग्गंथा य निग्गंथीओ य वंदंति नमसंति वंदिता नमंसित्ता एवं वयासी किदिए नाए समणाउसो ? अट्टं पुण से ण जाणामो 'समणाउसो'त्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो ? आइक्खामि, विभावेमि, किट्टेमि पवेदेमि सअट्ट सहेउं सनिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि से
बेमि ॥७॥ અર્થ ઃ ભગવાન મહાવીર ઉપરોકત દષ્ટાંતને અભિષ્ટ અર્થ સાધુ-સાધ્વીને કહે છે કે- હે શ્રમણો!
તમે આ દૃષ્ટાંતનાં અર્થને સાંભળે હું તમને એક દષ્ટાંતમાં શું શું ન્યાયે રહેલાં છે તેનું વિવેચન કરી આ દ્રષ્ટાંતને હેતુ શું છે? પ્રજન ક્યા અથે છે? આ દષ્ટાંત
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અધ્યાપન ૧ કહેવાનું શું કારણ છે? અને આ દૃષ્ટાંતથી કયા કાર્યની સિદ્ધિ થઈ શકે છે, તે હું તમને બતાવું છું
मूलम्- लोयं च खलु मए अप्पाहट्ट समणाउसो । पुक्खरिणी बुइया, कम्मं च खलु मए अप्पाह१
समणाउसो । से उदए वुइए, कामभोगे य खलु मए अप्पाहटु समणाउसो । जे सेए बुइए, जण जाणवयं च खलु मए अप्पाहटु समणाउसो। ते वहवे पउमवरपोउरीए बुडए, रायाणं च खलु मए अप्पाहटु समणाउसो । से एगे महं पउमवरपोडरीए बुइए, अन्न उत्थिया य खलु भए अप्पाहट्ट समणाउसो । ते चतारि पुरिसजाया बुइया, धम्मं च खलु मए अप्पाहटु समणाउसो । से भिक्खू बुइए, धम्मतित्थं च खलु मए अप्पाहटु समणाउसो। से तीरे बुइए धम्मकहं च खलु मए अप्पाहटु समणाउसो । से सद्दे बुइए, निव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो। से उप्पाए बुइए। एवमेयं च खलु मए अप्पाह? समणाउसो से एवमेथं बुइयं ॥८॥
અર્થ • ભગવાન મહાવીર સ્વામી પુષ્કરણ વાવનાં દષ્ટાંતનો સાર ભાગ સાધુ-સાધ્વીઓ પ્રત્યે નીચે
પ્રમાણે કહે છે - હે શ્રમણ શ્રમણીઓ! આ ચૌદ રાજલક પ્રમાણે રહેલા લેકને હુ એક પુષ્કરણી વાવ તરીકે ઓળખું છું જેમ આ વાવમાં અનેક કમળ ઉત્પન્ન થઈ રહેલાં છે, તેમ આ લેકમાં અનેક પ્રકારના જ પિતાનાં પુણ્ય અને પાપકર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને મરે છે. વળી અનેક પ્રકારનાં દુઃખને અનુભવ કરતાં અનેક આત્માઓને તરફડતા જોઉં છું હવે પુષ્કરણીમાં પાણીનાં કારણે કમળની ઉત્પત્તિ રહે છે, તેમ આઠ પ્રકારનાં કર્મોના કારણે જ મનુષ્યોનાં દુઃખની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે. જેમ વાવમાં ફસાયેલ પુરૂષ બહાર નીકળી શકતાં નથી તેમ વિષય કષાયમાં ભેગોમાં આસકત થયેલાં મનુષ્ય સ સારરૂપી પુષ્કરણમાંથી બહાર નિકળી શકતા નથી. જેમ વાવમાં શ્રેષ્ઠ કમળ છે તેમ આ મનુષ્ય લેકમાં રાજારૂપી મહાન વેત કમળ છે આ “શ્વેત કમળને હુ નિર્વાણ કહુ છુ આવા નિવણરૂપી શ્વેત-કમળને આત્મપુરૂષાર્થથી જ માનવ પ્રાપ્ત કરી શકે છે જેમ માર્ગને અજાણ પુરૂષ પુષ્કરણમાં કમળને લેવા જતાં ફસાઈ ગયા, તેની માફક મનુષ્ય આ માનવભવને પામીને “નિર્વાણ લેવાને બદલે વિષયમાં આસકત થઈ જવાથી તેઓ વેત કમળને જેમ ચારે પુરૂષ ઉખેડી શક્યા નહિ તેમ આવા આસક્ત પુરૂષ નિર્વાણને પામી શકયા નહિ જેમ પાંચમો પુરૂષ કાંઠે ઉભો રહીને કેવળ શબ્દ દ્વારા જ વેત કમળને બહાર કાઢી શકે, તેમ રાગ-દેષ રહિત પુરૂષ વિષય ભેગને ત્યાગ કરીને આત્મપ્રાપ્તિને જાણકાર થઈ શ્વેત કમળરૂપી નિર્વાણને કોઈપણ જાતનાં દુઃખ ભેગવ્યા સિવાય પ્રાપ્ત કરી શકે છે. કામગથી વિરકત પુરૂષ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે અને એ જ મનુષ્યભવનું કર્તવ્ય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - इह खलु पाईणं वा, पडीणं वा, उदीणं वा, दाहोणं वा, संतेगइया मणुस्सा भवंति अणुपुव्वेणं वेगे लोगं उववन्ना; तंजहा आरिया वेगे; अणारिया वेगे; उच्चागोता वेगे, णियागोया वेगे कायमंता वेगे रहस्समंता वेगे; सुवन्ना वेगे; दुवन्ना वेगे; सुरूवा वेगे; दुरूवा वेगे ! तेंसि च णं मणुयाणं एगे राया भवइ महया हिमवंत मलयमंदर - महिंदसारे, अच्चंत - विसुद्ध - राय कुल - सप्पसूते, निरंतर-रायलक्खण विराइयंगमंगे, बहुजण बहुमाण, पुइए, सव्वगुण-समिद्धे, खत्तिए मुदिए मुद्धाभिसित्ते; माउ-पिउ - सुजाए; दयप्पिए; सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे, मर्णास्सिदे जणवयपिया, जणवयपुरोहिए, सेउकरे, केकरे, नरपवरे, पुरिसपवरे, पुरीससीहे; पुरिस आसीविसे; पुरीसवर पोडरीए, पुरिसवरगंध हत्थी अड्डे, दित्ते, वित्ते, विच्छिन्न- विउल - भवण - सयणासण जाणवाहणा इष्णे, बहुधण बहु-जातरूव - रतए आओगपओग संपत्ते, विच्छड्डिय-पउरभत्तपाणे, बहु दासीदासगो महिस - गवेलग-प्पभूते- पडिपुण्ण कोस- कोट्ठागारा- उहागारे, बलवं - दुबल्ल - पच्चामित्ते ओहकंटयं नि कंटयं, मलियकंटयं, उद्धियकंटयं, ओहयसत्तू, निहयसत्तू, मलियसत्तू, उद्धियसत्तू, निज्जियसत्तू, पराइयसत्तू, ववगयदुभिक्ख मारि भय विप्पक्के, रायवन्नओ जहा उववाइए जाव पसंतडबडसरं रज्जं पसाहेमाणे विहरति । तस्स णं रन्नो परिसा भवइ उग्गा, उग्गपुत्ता, भोगा, भोगपुत्ता, इक्खागाइ, इक्खागाइपुत्ता, नाया, नायपुत्ता, कोरव्वा, कोरव्वपुत्ता, भट्टा, भट्टपुत्ता, माहणा, माहणपुत्ता, लेच्छई, लेच्छइपुत्ता, पसत्थारो, पसत्थारपुत्ता सेणावई, सेणावइपुत्ता । तेसिच णं एगतीए सड्ढी भवइ कामं तं समणा वा माहणा वा संपहारिसु गमणाए, तत्थ अन्नतरेणं धम्मेणं पन्नतारो वयं इमेणं धम्मेणं पन्नवइस्सामो से एव मायाणह, भयंतारो । जहा मए एस धम्मे सुवक्खाए सुन्नत्ते भवइ, तंजहा-उड्ठं पादतला, अहे केसग्गमत्थया तिरीयं तयपरियंते जीवे एस आयापज्जवे, कसिणे एस जीवे जीवति एस मए णो जीवइ, सरीरे धरमाणे धरइ, विण मि यं नो धरइ, एयंतं जीवियं भवति, आदहणाए परेर्रोह निज्जइ, अगणि झामिए सरीरे कवोतवन्नाणि अट्ठीणि भवंति | आसंदी पंचमा पुरिसा गामं पच्चागच्छंति, एवं असंते असं विज्जमाणे जेसि तं असंते असंविज्जमाणे, तेसि तं सुयक्खायं भवति अन्नो भवति जीवो अन्नं सरीरं । तम्हा ते एवं नो विपडिवेदेति ॥९॥
૧૪૫
અર્થ : ભગવાન મહાવીર કહે છે કે આ મનુષ્યલેાકમાં ચારેય દિશાએમા મનુષ્ય નિવાસ કરતા હાય છે. તેમાં કંઈ આ કુળમાં છે કેાઈ અનાર્ય કુળમાં ઉત્પન્ન થાય છે કેાઈ નીચ કે કેઇ ઊંચ ગાત્ર પ્રાપ્ત કરે છે, કોઈ મેટુ શરીર કે કોઇ નાનું શરીર ધારણ કરે છે. કેાઈ સુંદર રૂપવાળા તેમજ કાઇ કદરૂપા પણ હાય છે. આ મનુષ્ય લેાકમાં કૈાઇ રાજા હાય છે તે રાજા રાજ્યલક્ષણયુકત તેમ સર્જે અંગે સુંદર પણ હાય છે તે લેાકેાને પૂજ્ય પણ હૈય છે. વળી તે પ્રાનું રક્ષણ પણ કરનાર હોય છે. તે માતા-પિતાને સુપુત્ર, યાવાન તેમજ
Page #156
--------------------------------------------------------------------------
________________
અદયયન ૧
૧૪૬
રાજ્યમાં સુવ્યવસ્થા રાખવા માટે રાજનીતિમાં નિપૂણ પણ હોય છે. દેશમાં શાંતિ ઉત્પન્ન કરનારે હોય છે તે પ્રજાના પિતા તેમ જ જનપદમાં પુરહિત તરીકે કામ કરે છે. એ ગંધહસ્તી સમાન અને તકમળ સમાન હોય છે. તેને ત્યાં ધનસંપત્તિ આદિ પુષ્કળ પ્રમાણમાં હોય છે તે પુરુષમાં સિહ સમાન ગણાય છે તે નરમાં સિંહ સમાન શ્રેષ્ઠ છે. તે અનેક ભંડારે, કે ઠારો અને આયુધશાળા સહિતનાં સાધવાળા હોય છે. તે શત્રુઓનો નાશ કરી પ્રજાને સુરક્ષિત રાખવાવાળો હોય છે. આ રાજા સ્વચક્ર અને પરચકનાં ભયહિત રાજ્યનું સર્વશ્રેષ્ઠ રીતે પાલન કરતે થકે વિચરે છે. અહિં રાજાનું વર્ણન જેમ ઔપપાતિક સૂત્રમાં કેણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સમજવુ આ રાજાની રાજસભામાં ચૌદ (૧૪) પ્રકારનાં પુરુષ હોય છે. (૧) ઉગ્રવંશવાળા (૨) સુટ વશવાળા (૩) ભેગવંશવાલા (4) ઈક્વાકુવંશવાળા (૫) સાંતવશવાળા (૬) કૈરેવવશવાળા (૭) ભવશવાળા (૮) બ્રાહ્મણવ શવાળા (૯) બ્રહ્મજ્ઞાતિવાળા (૧૦) લિચ્છવી કુળનાં મનુષ્યો (૧૧) પ્રશસ્ત મંત્રીઓ (૧૨) નિષ્ણાત પુરૂનાં વંશવાળા (૧૩) પ્રખર સેનાપતિઓ (૧) જુદા જુદા ધર્મના વિચારકે. આવા ચૌદ પ્રકારનાં નિષ્ણાત પુરુષવાળી રાજાની રાજસભા હોય છે. મનુષ્યલોકમાં કઈ શ્રમણ, બ્રાહ્મણ આદિ વિચાર કરે કે હું આ રાજા ધર્મશ્રદ્ધા રાખે છે તો તેની પાસે જઈ ધર્મને ઉપદેશ આપ્યું અને કહુ કે હે રાજન ! અમે જે ધર્મની પ્રરૂપણ કરીએ તે ધર્મશ્રેષ્ઠ છે તે ધર્મ અમે તમને કહીએ છીએ. રાજાને ઉપદેશ આપતાં આ રાગદ્વેષવાળો શ્રમણ કહે છે કે- “હે રાજન્ ! જીવ શરીરપ્રમાણે પિતાનાં શરીરને સંકેચવિસ્તાર કરી શકે છે વળી પગનાં તળિયાથી તે ઉપર મસ્તક સુધી રહેલો છે. તે માન્યતા તદ્દન ખોટી છે શરીરથી જીવ જુદો નથી. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી જીવ હોઈ શકે છે શરીરનો નાશ થતાં જીવને પણ નાશ થાય છે શરીરથી જીવ ભિન્ન નહિ હોવાથી શરીર નાશ પામતાં જીવ જેવો કઈ પદાર્થ દેખાતું નથી તે જીવ અને શરીર એક જ છે. એમ સમજે. આ દષ્ટાંત જેમ પુષ્કરણ વાવમાં જેમ પહેલાં ચાર પુરૂષ માંહેલા એક પુરૂષને લાગુ પડે છે, તેમ આવી માન્યતાવાળા
આ સંસારમાં જ રહેલાં છે એમ સમજવું. मूलम्- अयमाउसो? आया दोहेत्ति वा, हस्सेत्ति वा, परिमंडलेत्ति वा, वत्ति वा, तंसेत्ति वा,
चउरंसेत्ति वा, आयतेत्ति वा, छलंसिएत्ति वा, अटुंसेत्ति वा, किएहेत्ति वा, णिलेत्ति वा, लोहिय हालिहे सुक्किलेत्ति वा, सुब्भिगंधेत्ति वा, दुब्भीगंधेत्ति वा, तित्तेत्ति वा, कडुएत्ति वा, कसाएत्ति वा, अंविलेत्ति वा- महुरेत्ति वा कक्खडेत्ति वा, मउएत्ति वा, गुरुएत्ति वा, लहुएत्ति वा, सिएत्ति वा, उसिएत्ति वा, निद्धेत्ति वा, लुक्खेति वा, एवं असंते असंविज्जमाणे जेसि तं सुयक्खायं भवति अन्नो जीवो अन्नं शरीरं, तम्हा ते णो
एवं उवलब्भंति ॥१०॥ અર્થ • વળી અન્યતીથિકોને પણ આ મત છે અને હવે પછીનું મતવ્ય પણ ઉપર જણાવેલાં
મતમાં વધારે કરે છે કે જીવ શરીરથી ભિન્ન હોવાનું કઈ પ્રમાણ છે? જીવ લાંબે છે કે નાને છેગળાકાર છે કે દડા જેવું છે? ત્રિકોણ, ચતુષ્કોણ, ષકેણ કે અષ્ટકેણવાળે છે
Page #157
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૪૭ એવું કઈ પ્રમાણ નથી. જીવ તીખે, કડ કસાયેલ, ખાટે કે મીઠે છે? કર્કશ છે કે સુંવાળો છે? ભારે છે કે હળવે છે? ઠડે છે કે ગરમ છે? નિષ્પ છે કે રૂક્ષ? શરીર સિવાય આત્માનું ઉપરોકત પ્રમાણેનું સંવેદન થતુ. તેથી આત્મા અવિદ્યમાન અને શરીરથી
અભિન્ન કહેનારે પક્ષ બરાબર છે કારણ કે જીવ ભિન્ન હોવાનું કઈ રીતે સિદ્ધ થઈ શકતું
નથી. આ પ્રમાણે પુષ્કરણ વાવમાં ખૂંચેલા તીર્થિક અન્ય તીથિંકરૂપ પ્રથમ પુરૂષને મત છે. मूलम्- से जहा नामए केइ पुरिसे कोसिओ असि अभिनिव्वद्वित्ताणं उबदंसेज्जा अयमायसो !
असी अयं कोसी एवमेव नत्थि केई पुरिसे अभिनिव्वट्टित्ता णं उवदंसेत्तारो अयमायसो !
आया इयं सरीरं ॥११॥ અર્થ : આ પ્રમાણે વળી જીવ એ જ શરીર છે એવા શરીરવાદી ઉપદેશકે કહે છે કે શરીરથી
આત્મા ભિન્ન છે એમ જ માને છે તેઓ નાસ્તિક છે. કારણ કે જે શરીરથી આત્મા ભિન્ન હોય તો જેમ મ્યાનથી ખડગ જૂઠું કાઢી બતાવી શકાય છે કે આ ખડગ અને આ મ્યાન તેમ કઈ પુરૂષ શરીરથી જીવને જૂદો કરી બતાવી શકાશે? અર્થાત્ નહિ. તેથી અમારો મત શરીર આત્મા અભિન્ન છે. તે બરાબર છે તેમ પહેલાં ખૂંચેલા પુરૂષનું આ પ્રમાણે કહેવાનું છે
मूलम्- से जहा नामए केइ पुरिसे मुंजाओ इसियं अभिनिव्वद्वित्ता णं उवदंमेज्जा अयमाउसो ?
मुंजे इयं इसियं एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ? आया इमं सरीरं। से जहा नामए केइ पुरिसे मंसाओ अट्ठि अभिनिव्वट्टिता णं उवदंसेज्जा-अयमाउसो । मंसे, अयं अट्ठी । एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो?
आया इयं शरीर । से जहा नामए केइ पुरिसे करयलाओ आमलकं अभिनिव्वद्रिता णं उवदंसेज्जा अयमाउसो ? करतले अयं आमलए एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ? आया इमं मरीरं। से जहा नामए केइ पुरिसे दहिओ नवनीयं अभिनिवट्टिता णं उवदंसेज्जा अयमाउसो ? नवनीयं अयं तु दही एवमेव णत्थि केइ पुरिसे जाव सरीरं । से जहा नामए केइ पुरिसे तिलहितो तिल्लं अभिनिव्व
ट्टित्ता णं उवदंमेज्जा अयमाउसो ? तेल्लं अय पिन्नाए, एवमेव जाव सरीरं ॥१२॥ અર્થ ? વળી ઉપકત અભિપ્રાયવાળા પોતાના મતનું વધારે સમર્થન કરવા વિશેષમાં રાજાને
ઉપદેશ છે, કે જેમ દહીંમાંથી માખણ, તલમાંથી તેલ, માંસથી હાડકાને જુદા કરી દેખાડે છે, મુંજ અને તણખલાની સલીને જુદા કરીને બતાવી શકે છે, જેમ કે પુરૂષ હથેળીથી આમળુ જુદુ બનાવે છે, શેરડીમાંથી રસ અને અરણીના લાકડામાંથી અગ્નિને જ કરી. બતાવી શકે છે, તેમ કોઈ પુરૂષ એ નથી કે જે આત્માને શરીરથી જુદો કરીને બતાવે કે આ આત્મા છે અને આ શરીર છે, તેથી આત્મા શરીરથી જુદે નથી તેજ ચકિત યકત છે. જીવ અને શરીરને જુદા જુદા બનાવનારા મિથ્યાવાદી છે
Page #158
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧
૧૪૮ मूलम्- से जहा नामे केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टिता णं उवदंसेज्जा णयमाउसो ?
खोतरसे अयं छोए, एवमेव जाव सरीरं । से जहा नामऐ केइ पुरिसे अरणीतो अग्गिं अभिनिव्वट्टिता णं उवदंसेज्जा अयमाउसो ? अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं । एवं असंते असंविज्जमाणे जेसि तं सुयक्खायं भवांत तं अन्नो जीवो अन्नं शरीरं । तम्हा ते मिच्छा ॥१३॥ से हंता तं हणह खणह छणहउहह, पयह आलूपह पिलुपह सहसाडकारेइ विपरामुसह, एतावता जीवे नत्थि परलोए ते णो एवं विप्पडिवेदेति तं. किरियाइ वा, अकिरियाइ वा सुक्कडेइ वा दुक्कडेइ वा कल्लाणे इ वा, पावए इ वा साहु इ वा, असाहु इ वा, सिद्धी इवा, असिद्धी इवा, निरए इवा, अनिरए इ वा, एवं ते विरूवरूवेहि कम्मसमारंभेहि विरूवरूवाइं कामभोगाइं समारंभति भोयणाए ॥१३॥
અર્થ આ પ્રમાણે શરીરથી જુદે આત્મા નહી માનનારા કાયતિક આદિ સ્વય જીવેનું હનન
४रे छे. तथा मान्नने ५६ मेव। पहेश मापे है भारी, छे?ौ, माणी, ५४ावा, दूटो, બળાત્કાર કરે, ગમે તેમ કરે કારણ કે શરીર જ જીવ છે તેથી ભિન્ન કઈ પરલેક નથી તે તજજીવ તસ્કરીરવાદી માનતા નથી કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ સુકૃત છે અને આ દુષ્કૃત છે આ કલ્યાણ છે કે આ પાપ છે, આ સારું છે અને આ ખરાબ છે. તેઓ સિદ્ધિ કે અસિદ્ધિ નારક કે ભિન્ન-દેવાદિને માનતા નથી. આ પ્રમાણે ભ્રાંતિવશ સમારંભે વડે. વિવિધ કામગ ભેગવવા માટે આરંભ કરે છે.
मूलम्- एवं एगे पागन्भिया णिक्खम्म मामगं धम्म पन्नवेति, तं सदहमाणा, तं पत्तियमाणां, तं
रोएमाणा, साहु सुयक्खाए समणे ति वा माहणे ति वा काम खलु आउसो ? तुम पूययामि, तं जहा-असणेण वा, पाणेण वा, खाइमेण वा, साइमेण वा, वत्थेण वा, पडिग्गहेण वा, कंवलेण वा, पायपुंछणेण वा, तत्थेगे पूयणाए समासु, तत्थेगे पूयणाए
निकाइंसु ॥१४॥ અર્થ : ઉપરની માન્યતાવાળા કઈ કઈ નાસ્તિક પિતાનાં દાર્શનિક વિચાર અનુસાર પ્રવજ્ય
ધારણ કરે છે અને અમારો ધર્મ જ સત્ય છે તેવી પ્રરૂપણું કરે છે. અને કહે છે કે શરીર એ જ આત્મા છે. આવા ઉપદેશને કેટલાંક મદબુદ્ધિવાળા મનુષ્ય માની તેની શ્રદ્ધા કરે છે વળી કઈ રાજા આદિ શ્રીમંતે તે ઉપદેશને ધર્મ તરીકે વધાવી લે છે અને माव! भिथ्यात्५ श्रमशुनी त ४३री. मन्न, पाणी, माध, स्वाध, वस्त्र-पात्र-४५-पाह પુછન અનેક પ્રકારની વસ્તુઓ તેમને આપી તેમનું સન્માન કરે છે. (આવું મતવ્ય) यावis भतर्नु छे.)
Page #159
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૪૯
मूलम्- पुवामेव तेसि णायं भवति-समणा भविस्सामो अणगारा अकिंचणा अपूत्ता अपसू पर
दत्तभोइणो भिक्खूणो, पावं कम्म णो करिस्सामो । समुट्ठाए ते अप्पणा अपडिविरिया भवंति, सयमाइयंति अन्नेवि आदियावेति अन्नपि आयतंतं समणुजाणंति एवमेव ते इत्थिकामभोगेहि मुच्छ्यिा गिद्धा गढिया अज्जोववन्ना लुद्धा रागदोस वसट्टा, ते णो अप्पाणं समुच्छेदंति ते णो परं समुच्छेदंति ते णो अण्णाइं पाणाई भूताई जीवाइं सत्ताई समुच्छेदेति, पहीणा पुव्वसंजोगं आयरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए
अंतरा कामभोगेसु विसन्ना इति पढमे पुरिसजाए तज्जीवतच्छरीरएत्ति आहिए ॥१५॥ અર્થ : આ મતને અપનાવવાવાળા પહેલાં એવી પ્રતિજ્ઞા કરે છે કે અમે આ મતમાં શ્રમણ
બનશુ. સાધુ થઈશું. પુત્ર-પરિવારનો ત્યાગ કરશું સ્વયં ભોજન નહિ બનાવતાં બીજાઓએ આપેલ ભોજન કરશું અને પાપકર્મને ત્યાગ કરશુ. એમ પ્રતિજ્ઞા કરીને પોતાનાં દર્શન અનુસાર દિક્ષા લઈ સાધુ બને છે. દિક્ષા લેવાથી તેઓ હવે સંસારની ટિકાઓમાંથી સ્વતંત્ર થયા. પણ સાધુપણાનાં લેબાસમાં રહી કામગમાં આસકત બની પાપકારી અનુષ્કાને કરે છે અનેક પ્રકારનાં પરિગ્રહ ભેગા કરે છે. અન્ય પાસે પાપકારી કાર્યો કરાવે છે કામગમાં આસકત બનીને ગૃહસ્થની માફક આચરણ કરે છે તેથી તેઓ આર્યધર્મને પણ પ્રાપ્ત કરી શકતાં નથી તે સંસાર સમુદ્રથી આત્માને કેવી રીતે મુક્ત કરી શકે? પિતે સ્વયં ડૂબે છે. તો અન્યને કેવી રીતે તારી શકે? આવા શરીરવાદી મતવાળા શ્રમ સસાર પાસમાં ફસાઈ જન્મ મરણનાં ચક્રમાં ફર્યા કરે છે (આ પ્રકારનું મંતવ્ય વાવડીમાં
ખૂંચેલા પ્રથમ પુરૂષનાં મંતવ્ય અનુસાર જાણવું). मूलम्- अहावरे दोच्चे पुरिसजाए पंचमहन्भूतिए त्ति आहिज्जइ, इह खलु पाइणं वा जाव संते
गतिया मणुस्सा भवंति, अणुपुत्वेणं लोयं उववन्ना तं जहा-आरिया वेगे, अणारिया वेगे एवं जाव दुरूवा वेगे, सि च ण महं एगे राया भवइ महया० एवं चेव निरवसेसं जाव सेणावइपुत्ता। सि च णं एगतिए सड्ठी भवति, कामं तं समणा य माहणा य पहारिसु गमणाए, तत्थ अन्नयरेणं धम्मेणं पन्नत्तारो वयं इमेणं धम्सेणं पन्नवइस्सामो से एवमायाणह भयं तारो? जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नत्ते भवति ।। इह खलु पंचमहब्भूता हि नो विज्जइ किरयाति वा अकिरियाति वा, सुक्कडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा, साहति वा असाहुति वा सिद्धिति वा असिद्धिति वा णिरएति वा अणिरएति वा, अवि अंतसो तणमायवि ॥ तं च पिहुद्देसेणं पुढो भूतसमवायं जाणेज्जा, तं जहा पुढवी एगे महब्भूते, आऊ दुच्चे महब्भूते, तेऊ तच्चे महब्भूते, वाऊ चउत्थे महन्भूते, आगासे पंचमे महन्भूते इच्चेते पंचमहब्भूया अणिम्भिया अणिम्माविता अकडा णो कित्तिमा णो कडगा, अणाइया, अणिहणा, अवंझा, अपुरोहिता सतंता, सासत्ता। आयछट्ठा । पुण एगे एवमाहु सतो णत्थि विणासो, असतो पत्थि संभवो ॥ एतावताव
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અધ્યયન ૧ जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतं मुहं लोगस्स करणयाए अवियंतसो तणमायवि । से किणं किणावेमाणे, हणं घायमाणे पयं पयावेमाणे अवि अंतसो पुरिसमवि कोणिता घायइत्ता एत्थंपि जाणाहि णत्थित्थ दोसो, ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइ वा जाव अणिरएइ वा, एवं ते विरूवरूवेहि कभ्मसमारंह विरूवरूवाइं कामभोगाई समारभति भोयणाए, एवमेव ते अणारिया विप्पडिवन्ना तं सदहमाणा, तं पत्तियमाणा, जाव इत्ति ते णो हवाए, णो पाराए।
अंतरा कामभोगेसु, विसण्णा । दोच्चे पुरिसजाए पंचमहब्भूतिए त्ति आहिए ॥१६॥ અર્થ - પૂર્વોકત પુષ્કરિણીતા કીચડમાં ફસાએલા ચાર પુરુષમાંથી બીજે પુરુષ પંચ મહાભૂતવાદી
કહેવાય છે આ લેકમાં પૂર્વ આદિ દિશાઓમાં મનુષ્યો નિવાસ કરે છે અને તે આર્ય, અનાર્ય, સુરૂપ-કુરૂપ આદિ અનેક પ્રકારના હોય છે. અને તેમાં કેઈ એક રાજા હોય છે. અને રાજાની પરિષદ પણ હોય છે રાજાની પરિષદનું વર્ણન આગળના સૂત્ર પ્રમાણે જાણી લેવું. કઈ શ્રદ્ધાળુ પણ હોય છે. તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ-બ્રાહ્મણ વિચાર કરે છે અને વિચાર કરીને તેની પાસે જાય છે. પિતાના ધર્મની શિક્ષા દેનારા તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુને કહે છે – હે પ્રજાના ભયનું નિવારણ કરનાર રાજ! હું તમને મારા ધર્મનું સ્વરૂપ સમજાવીશ તમે તે ધર્મને સત્ય સમજે આ ધર્મ સુખ્યાત અને સુપ્તજ્ઞપ્ત સમજે તે ધર્મ આ પ્રમાણે છે આ જગતમાં પાંચ મહાભૂત જ છે. અને આ પાંચ મહાભૂતોથી જ કિયા–અક્રિયા સુકૃતદુષ્કૃત, પુણ્ય-પાપ, શ્રેય–અશ્રેય, સિદ્ધિ–અસિદ્ધિ નરક અને નરકથી ભિન્ન ગતિ, વધારે શુ? તૃષ્ણની નમ્રતા પણ તે પાંચ મહાભૂતોથી જ થાય છે. અન્યથી નહિ આત્મા કઈ કાર્ય કરતો નથી. આ પાંચ મહાભૂતોનો સમુહ જ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે જેમકે પ્રથમ મહાભૂત પૃથ્વી છે બીજે મહાભૂત જળ છે. ત્રીજો મહાભૂત તેજ છે. મહાભૂત વાયુ છે. અને પાંચ મહાભૂત આકાશ છે. આ પાંચ મહાભૂતે કાંઈ કર્તા દ્વારા બનાવેલ નથી તથા અન્ય દ્વારા નિર્માણ કરાવાયેલ નથી તે અકૃત છે અકૃત્રિમ છે અને અમૃતક જેને કઈ ર્તા કે નિયતા નથી એવા) છે. અનાદિ છે શાશ્વત છે. અને સમસ્ત કાર્યોના કરનાર છે તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી તે સ્વતંત્ર તથા અવિનાશી છે. કઈ કઈ (સાંગ્ય આદિ) પાંચ મહાભૂતો અને છ આત્માનો સ્વીકાર કરે છે અને તેઓનું કથન છે કે સત્ પદાર્થ તો કેઈ સમયે નાશ થતો નથી. અને અસત્ની ઉત્પતિ થતી નથી અર્થાત કોઈપણ પદાર્થને ઉત્પાદ નથી વિનાશ નથી માત્ર આવિર્ભાવ અને તિભાવ હોય છે. પાંચ મહાભૂતવાદીઓના મનમાં પાચ ભૂતરૂપ જ જીવ છે. તેજ
અસ્તિકાય છે તે જ સંપૂર્ણ જગત છે તે પાંચ મહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. સામાન્ય તૃણનું કંપન પાંચ ભૂતોને કારણે જ થાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
પગડીંગ સૂત્ર
१५१તેથી ભલે કઈ સ્વયં ખરીદ કરે અથવા અન્ય પાસે કરાવે, સ્વયં પાકાદિ ક્રિયા કરે, અન્ય પાસે કરાવે, ઉપર્યુક્ત સર્વ ક્રિયાઓ કરવા કરાવવામાં પુરૂષ દોષનો ભાગી બનતા નથી જે કઈ પુરૂષ ઉપર્યુકત ક્રિયાઓ કરે તેને દેશીત સમજે આ પ્રમાણે સિદ્ધાંતને માનનારા પાંચ મહાભૂતવાદીઓ કિયા, અક્રિયા, નરક સ્વર્ગ આદિ કઈજ સ્વીકારતા નથી. તેના ફળસ્વરૂપે વિવિધ પ્રકારના સાવધ અનુષ્ઠાને દ્વારા વિષયભેગેની પ્રાપ્તિ માટે આરંભમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે અનાર્ય તથા વિપરીત વિચારવાળા છે. તે પાંચ મહાભૂતવાદીઓના મતને માનવાવાળા રાજાદિ તેઓને ભોજન પાછું વસ્ત્રપાત્રાદિ પ્રદાન કરે છે અને કહે છે કે તેઓએ ઘણું જ ઉતમ ધર્મ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. આવા ધર્મ પ્રરૂપક (અન્ય મતાવલ બીઓ) કામગ રૂપ કીચડમાં ફસાઈને નહી આ પાર કે નહી પેલે પાર તેવી દશાવાળા હોય છે આ દક્ષિણ દિશામાંથી આવેલ બીજા પુરૂષનું રૂપક છે તે રાજાદિ રૂપ પદ્યવર કમળનો ઉદ્ધાર કરવા ધર્મ સ્વરૂપ સમજાવે છે. પરંતુ સ્વયં ભગ રૂપી કીચડમાં ફસાય છે અને અન્યને ફસાવે છે
मूलम्- अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिज्जइ, इह खलु पाइणं वा ६
सतगतिया माणुस्सा भवंति अणुपुत्वेणं लोयं उववन्ना तं० आरिया वेगे, जाव तेसिं च णं महंते एगे राया भवइ जाव सेणावइपुत्ता तैसि च णं एगतीए सड्ढी भवइ, कामं तं समणा च माहणा य पहारिसु गमणाए जाव मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ ।। इह खलु धम्मा पुरसादिया, पुरिसोत्तरिया, पुरीसप्पणीया, पुरिससंभया, परिसपज्जोतिता, पुरिसमभिसमण्णगया, पुरिसमेव अभिभूय चिट्ठति। से जहाणामए गंडे सिया, सरीरेजाए, सरीरे संवुड्ढे, सरीरे अभिसमण्णागए, सरीरमेव अभिमूय चिट्ठति । एवमेव धम्मा पुरिसादिया जाव पुरिसमेव अभिमूय चिट्ठति । से जहा नामए अराई सिया. सरीरे जाया, सरीरे संवुड्डा, सरीरे अभिसमण्णागया, सरीरमेव अभिभूय चिट्ठति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिनॊति । से जहाणामए वम्मिए सिया, पुढविजाए, पुढवीसंवुड्ढे, पुढवीअभिसमण्णागए, पुढविमेव अभिभूय चिठंति एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिठ्ठति । से जहाणामए रुक्खे सिया पुढविजाए, पुढविसंवुड्ढे, पुढवि अभिसमण्णागए, पुढवि मेव अभिभूय चिळंति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिठ्ठति । से जहा नामए पुक्खरिणी सिया पुढविजाया जाव पुढविमेव अभिभूय चिळंति एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति। से जहाणामए उदगपुक्खले सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति एवमेव धम्मापि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૨.
અધ્યયન ૧ चिट्ठति ।। जंपियं इमं समणाणं णिगंस्थाणं उदिह्र पणीयं वियंजियं दुवालसंगं गणिपिडगं, तं जहा-आयासे, सूयगडो जाव दिट्ठिवाओ, सव्वमेयं मिच्छा, ण एवं तहियं, ण एवं आहातहियं, इमं सच्चं इमं तहियं इमं आहातहियं ते एवं सन्नं कुव्वं ति, ते एवं सन्नं संहवेति, ते एवं सन्नं सोवढवयंति, तमेवं ते तज्जाइयं दुक्खं गातिउटुंति सउणी पंजरं जहा ॥ ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइ वा जाव अणिरएइ वा, एवमेव ते विरूवस्वेहि कम्मसमारंभे हि विरूवरूवाइं कामभोगाइं समारंभंति भोयणाए, एवामेव ते अणारिया विप्पडिवन्ना एवं सदृहमाणा जाव इति ते णो हव्वाइ' णो पाराए,
अंतरा कामभागेसु विसण्णेति तच्चे पुस्सिजाए इसरकारणिएत्ति आहिए ॥१७॥ અર્થ : હવે વાવડીમાં ખૂચેલા ત્રીજા પુરુષનાં દૃષ્ટાંત વર્ણન કરતાં શ્રી ભગવાન કહે છે કે હે
શમણો ! ત્રીજા પુરુષનાં મત, દર્શન અને અભિપ્રાય પ્રમાણે આ જગતમાં એ એક ધર્મ મનાઈ રહ્યો છે કે સંસારનાં સમસ્ત જીવ કે અજીવ પદાર્થોને ઈશ્વરે બનાવ્યા છે આ જગત કરતા “ઈશ્વર” મહા બુદ્ધિમાન છે એમ ઈશ્વરવાદી વિચારકે કહે છે ચેતન, અચેતન વિગેરે પદાર્થોમાં જન્મ-મરણ, રેગ, શેક કે વર્ણ, ગંધ આદિ સર્વ સ્વભાવ ઈશ્વર પરિણિત છે ઈશ્વરમય જ આખુ જગત છે. ઈશ્વર જ જગતની ઉત્પત્તિ કરે છે. સહાર પણ કરે છે. વળી આ તમામ પદાથે કઈ કાળે ઈશ્વરલીન થઈ જાય છે આ કથનને સિદ્ધ કરવા માટે તેઓ દષ્ટાંત આપે છે. જેમ મનુષ્યનાં શરીરમાં ગુમડુ ઉત્પન્ન થાય છે તે ગુમડુ શરીરમાં વૃદ્ધિ પામે છે. લય પામે છે. અને શરીરમાં જ સ્થિત રહે છે. તે પ્રમાણે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરની વૃદ્ધિ પામે છે. ઈશ્વરના જ અનુગામી છે ઈશ્વરના આશ્રયમાં જ સ્થિત છે તેવી રીતે શરીરમાંથી શાક, દુઃખ ઉત્પન્ન થાય છેશરીરમાં વૃદ્ધિ પામે છે અને શરીરમાં જ વ્યાયી થઈ જાય છે જેમ રાફડે પૃથ્વીથી ઉત્પન્ન થઈ, વૃદ્ધિ પામી સ્થિત થાય છે. જેમ વૃક્ષ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે. જેમ પુષ્કરણે પૃથ્વીથી ઉત્પન્ન થઈ, વૃદ્ધિ પામી સ્થિત થાય છે. જેવી રીતે જળની ભરતી આવવાથી જળ ઉત્પન્ન થાય છે જળમાં વૃદ્ધિ થાય છે. અને જળમાં જ સ્થિત હોય છે. જેવી રીતે જળના પરપોટા જળમાં ઉત્પન્ન થાય છે યાવત્ જળમાં જ સ્થિત રહે છે. એમ સઘળાં ચરાચર પદાર્થો ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થાય છે ઈશ્વરરૂપી પુરુષમાં જ લય પામે છે આખા જગતમાં “ઈશ્વર” નામનો જ એક મહાન આત્મા વ્યાપી રહ્યો છે. ઈશ્વરથી ભિન્ન કે પદાર્થ નથી આ ઉપરાંત ઈશ્વરવાદી કહે છે કે – શ્રમણ નિર્ચ દ્વારા ઉપદિષ્ટ, પ્રણિત, પ્રકાશિત, આચારાંગ આદિથી દષ્ટિવાદ સુધીના બારાગવાળું ગણિપિટક મિથ્યા છે. તથ્ય હિત છે તથા વસ્તુ સ્વરૂપના મર્મથી શૂન્ય છે. પરંતુ અમારે મત સત્ય છે. તથ્ય છે અને યથાર્થ છે. આ પ્રમાણે ઈશ્વર કારણવાદી કલ્પના કરે છે અને શિક્ષા આપે છે અને સભા વિગેરેમા સ્થાપના કરે છે. જેમ પાજરામાં બંધાયેલું પક્ષી, પાંજરાને તેડીને મુકત થઈ શકતું નથી, તે પ્રમાણે ઇશ્વર કારણવાદને સ્વીકાર કરવાથી ઉત્પન્ન થનાં દુઃખેને તેઓ નાશ કરી શકતા નથી.
Page #163
--------------------------------------------------------------------------
________________
१५
...
-2 २
६३२ सता न्या. अने
सुना है. वन इन्टनमा भालेरा है. स. ४.१५
यिनमा सहे. लन्- हादरे करले परिवार नियनिवाइए ति महिना, इह उल्लु पाई वा ६ तहेब नाना वा उनि एपनीए की नइ, कानं तं मनमा य नाहना य महान्य नगर जान नए एस बन्ने मुरादाए सुन्निने ननद । इह खल ब्वे परि ति पुरि किरिया इन्द्रः एगे पुरि परे निरियनाइदइने य पुरिसे किन्यनाइत्व नेय पुरिने नोनिगियनाइन् बबिते पुरिमा तुल्ला एगहा कारननन्। बाले , एवं विमडिन कारनान्ने बहनति दुन्यानि वा सोयानिवा इसनि बानिमानि पीडानि वा परितम्यानि वा बहनेयनजाति परो वा नं कुन्तहबा, नोयड का इ बानिय वा पीडा बा, परितप्पड़ वा. पत्ते एवनकाति, एवं ने वाले अमरवा परकार का एवं विडिदेति बारमानन्। महावी पण एवं विदित नारसनाने हनति कुन्सानि वा, सोगनि वा, वरानि वा, नियतिवादीनिक, परितमानि वा नो अहं एबननामि! परो वा जं दुक्डइ बनाव परिजन्य कामो परो एनकालि! एवं नेहाति जनार वा परकार वा एवं बिन्ने नारा ने बेति, पण वाले तमयावर पाणा ते एवं संयमान्छनि ते एवं बिनरियाजनाजति, ते एवं विद्यामागच्छति, ते एवं बिहानगडनि. ते एवं संगनियंति उबेहाए. पो एवं विपडिवति, तं जहा-किरियानि वा मारिनि वा अगिएनि वा एवं ते विल्बबाह कम्नसमारंह बिल्बाई बानमोगाई मानति भोयनाए । एवमेव ते जगारिया बिनविता
समाजा इति हदाए, जो पाया. अंतरा कामभोगेनु विसया। लेनिनवाइए ति लादिए। इन्ने नारी पुरिन्जायमाणापा,
माउंगा. ...दि जगई, मामीला, पानामा, पानामझन्माण संजना, पन्न जोग. झानि मागं असंना इति ते पो बाए, पो पराए.अंतरा-जान
सुनिल
-
-१३६.१३ दिन न्यो. मा..नियरडेय छ.
नानी३५ मन समविनीटसा
देना तो डोर
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અધ્યયન ૧ છે. તેમ ઘણું માને છે. એક પક્ષ ક્રિયાની સ્થાપના કરે છે બીજે પક્ષ કહે છે કે ક્રિયાથી સ્વર્ગ કે મોક્ષ મળતો નથી એટલે બીજે પુરૂષ અકિયાની સ્થાપના કરે છે. આ બન્ને “ભવિતવ્યતાના સિદ્ધાંતને વરેલા છે. વળી તેઓ લેકેને ભરમાવે છે કે તમે જે દુઃખ શેક, આમનિષ્ઠા, શારીરિક બળને નાશ, પીડા-પરિતાપ અનુભવે છે, તે તમારા પિતાના પૃર્વકૃત કર્મનાં ઉદય હોય છે આવી રીતે તે અજ્ઞાની પુરૂષ ઇશ્વર કમ, કાળ આદિને સુખદુઃખનું કારણ સમજીને પિતાના તથા બીજાના સુખ દુઃખને પિતાના તથા અન્યના કરેલા કર્મનુ ફળ સમજે છે. આવી માન્યતાઓનો ધિક્કાર પ્રકટ કરી નિયતવાદીઓ પિતાની જાતનું મડન કરવા કહે છે કે ઉપરનાં તમામ પક્ષો અજ્ઞાની છે દુખ, શેક, આત્મનિદા, શારીરિક બળનો નાશ, પીડા પરિતાપ સઘળું બને છે નિયતવાદ તમારા કર્મનું ફળ નથી પણ સર્વપ્રભાવ નિયતિને જ છે. એટલે ભવિષ્યમાં થવાનું છે તે પ્રમાણે બને છે. એ પ્રમાણે માનવું તે “નિયતવાદ છે. તેથી નિયતિ એ જ સઘળાનું કારણ છે. એટલે ભાગ્ય આધિન છે. વળી કહે છે કે ચારેય દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ આંતરિક આદિ શરીરને ધારણ કરી રહ્યા છે વળી શરીરની બાલ યુવાન, વૃદ્ધ અવરથાઓ બન્યા કરે છે, તેમજ નિયતિને વશીભૂત થઈને શરીરથી પૃથક થાય છે. તે નિયતિના પ્રભાવથી જ કાણ કુનડા રૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે સુખ-દુઃખ અનુભવે છે. તે બધા ભવિતવ્યતાથી જ અનુભવાય છે તેથી સુધમાં સ્વામી, જબુસ્વામીને કહે છે કે નિયનવાદીઓ પરલકને ભય નહિ રાખતાં કામગમાં તીવ્ર આસંક્તિપણું રાખી નિદનીય અને સાવદ્ય અનુષ્ઠાને કરે છે. કિયા–અકિયા, રિદ્ધિ સિદ્ધિને નહિ માનતા “ભવિતવ્યાર પર આધાર રાખી ભેગઉપગમાં તીવ્ર આરભ સમારંભ કરે છે આવા અનાર્ય પુરૂ કુધર્મને સુધર્મ માનીને પુષ્કરણમાં ખચી ગયેલા પુરૂષની માફક તેઓ કિનારે પહોચી શકતા નથી તેમ જ દુઃખને પાર પામી શકતા નથી. આ ચેથા પુરૂષના દષ્ટાંર્તથી જગતમાં જે મિથ્યાવાદ નિયતિવાદ ના નામે ભર્જવાઈ રહ્યો છે તે લોકોને મહાદુઃખી દુઃખી કરી સંસાર સાગરમાં રખડાવી રહ્યો છે આ સર્વચાર પુરૂષે ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા, ભિન્ન ભિન્ન દર્શનવાળા, ભિન્ન ભિન્ન રૂચિવાલા, ભિન્ન ભિન્ન આર ભવાલા, ભિન્ન ભિન્ન નિશ્ચયવાળા છે. તેઓએ પોતાના માતા-પિતા, સ્ત્રી–પુત્રાદિના સંબંધ છેડી દીધેલ છે, છતાં આર્ય માર્ગને તેઓ પ્રાપ્ત થયેલ નથી. તેથી તેઓ ન તો આ પાર કે ન તો પેલે પાર ગયા છે. મધ્યમાં જ
ભેગોના કીચડમાં ફસાયેલા છે તેથી કષ્ટ-દુઃખને અનુભવ કરે છે. मूलम्- से बेमि पाइणं वा ६ जाव संतेगतिया मणुस्सा भवंति, तं जहा- आरियावेगे, अणारिया
वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंत्ता वेगे, सुवन्ना वेगे, दुवन्ना वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च ण जणजाणवयाई-परिग्गहियाई भवंति, तं जहा - अप्पयरा वा भुज्जवरा वा । - तहप्पगारोह कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुद्विता । सतो वावि एगे - णायओ (अणायओ) य उवगरणं च 'विप्पजहाय भिक्खायरियाए समुढ़िता। असतो बावि एगे णायओ (अणायओ) य
Page #165
--------------------------------------------------------------------------
________________
વગડાંગ સૂત્ર
૧૫૫ उवगरणं य विप्पजहाय भिक्खायरियाए समुट्टिता, जे ते सतो वा असतो वा णायओ य अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुद्विता पुवमेव तेहि णायं भवड, तं जहा इह खल पुरिसे अन्नमन्नं ममदाए एवं विपडिवेदेति, तं जहा खेत्तं मे, वत्थू मे, हिरण्णं मे, सुवन्नं मे, धणं मे, घन्नं मे, कंस मे, दुसं मे; विपुल धणकणगरयण मणि मोत्तियं संखसिलप्पवाल रत्त रयण संत सार सावतेयं मे, सद्दा मे, रूवा मे,
गंधा मे, रसा मे, फासा मे, एते णो खलु मे कामभोगा अहमवि एतेसि ॥१९॥ અર્થ: હવે પાંચમે પુરૂષ જે સ્વતિથક છે તે કહે છે કે આ મનુષ્ય લેકમાં ચારેય દિશાઓમાં
અનેક પ્રકારનાં મનુષ્યો વસે છે કેઈ આર્ય કેઈ અનાર્ય. કેઈ નીચ કેઈ ઉંચ, કેઈ લાંબા શરીરવાળા કઈ ઠીંગણ સુદર વર્ણવાળા કે ખરાબ વર્ણવાળા કઈ મનોજ્ઞ રૂપવાળા, કેઈ અમનેરૂ રૂપવાળા લોકે રહે છે આ લેક પાસે કોઈને થોડે કે ઘણો પરિગ્રહ હોય છે. સ્વજન ડાં કે ઘણું હોય છે. કેઈ જનપઢ પરિગ્રહવાળા, કોઈ અલ્પ કે ચૂનાધિક પરિગ્રહવાળા હોય છે તેમાંથી કોઈ પુરૂષે ઉપરોકત કુલોમાંથી કોઈ પણ કુળમાં જન્મ લઈને વિષયભેગો છેડીને ભિક્ષાવૃત્તિને–દીક્ષાને સ્વીકારવા ઉધત થાય છે. કોઈ વિદ્યમાન પરિવાર, ધન-ધાન્ય-સર્વ ભેગ-ઉપભોગની સામગ્રીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે અને કેઈ અવિદ્યમાન પરિવાર–સંપત્તિને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે. જે લેકે આવા વિદ્યમાન કે અવિદ્યમાન કુટુંબ પરિવાર–ધન ધાન્યને ત્યાગ કરી ભિક્ષુ બને છે. તેને પ્રથમથી જ્ઞાન હોય છે કે સંસારમાં લકે પોતાનાથી ભિન્ન પદાર્થોને ભ્રમના કારણે પિતાના સમજીને એમ માને છે અને અભિમાન કરે છે કે ખેતર મારૂં છે. ઘર મારૂ છે. ચાંદી મારી છે, સુવર્ણ મારૂં છે ધન ધાન્ય મારૂ છે, કાંસું મારૂ છે, લોખંડ મારૂં છે, વસ્ત્ર મારા છે વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શખશિલા, લાલ રત્ન, ઉત્તમ મણિ આદિ સંપત્તિ મારી છે મનહર શખ કરનાર વિણવેણુ મારા છે સુદર રૂપવતી નારી મારી છે અત્તર તેલ, આદિ સુગંધી પદાર્થો મારા છે ઉત્તમાઉત્તમ રસ મારા છે, આ સર્વ પદાર્થોના સમૂહ મારા ભેગ અને ઉપભોગના સાધને છે અને હું તેને
ઉપભોગ કરનાર છું. मलम-से महावी पुवामेव अप्पणा एवं समभिजाणेज्जा, तं जहा इह खलु मम अन्नयरे दुक्खे
रोगातंके समुप्पज्जेज्जा, अणिढे अकंते अप्पिए असुभे अमणुन्ने अमणामे दुक्खे णो सुहे, से हंता भयंतारो कामभोगाइं । मम अन्नयरं दुक्खं रोगातंक परियाइयह अणिटुं अकतं अप्पियं असुभं अमणुन्नं अमणामं दुक्खं णो सुहं, ताऽहं दुक्खामि वा सोयामि वा जूरामि वा तप्पामि वा पीडामि वा परितप्पामि वा इमाओ मे अण्णयराओ दुक्खाओ रोगातंकाओ पडिमोयह । अणिढाओ अकंताओ अप्पियाओ असुभाओ अमणुन्नाओ अमणायाओ दुक्खाओ, णो सुहाओ, एवामेव णो लद्ध पुव्वं भवइ । इह खलु कामभोगा णो ताणाए वा, णो सरणाए वा, पुरिसे वा एगया पुटिव कामभोगे विप्पजहति, कामभोगा वा एगया पवि
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અધ્યયન ૧ पुरिसं विप्पजहंति, अन्ने खलु कामभोगा अन्नो अहमंसि । से किमंग पुण वयं अन्नमहिं कामभो!ह मुच्छामो । इति संखाए णं वयं च कामभोगेहिं विप्पजहिस्सामो । से मेहावि जाणेज्जा, बाहिरंगमेतं, इणमेव उवणीयतरागं तं जहा माया मे, पिया में, भाया मे, भगिणी मे, भज्जा मे, पुत्ता मे, धूया मे, पेसा मे, नत्ता मे, सुहा मे, सुहामे, पिया मे,
सहा मे सयणसंगंथ संथुवा मे । एते खलु मम नायओ, अहमवि एतेसि ॥२०॥ અર્થ : બુદ્ધિમાન પુરૂષે પ્રથમથી વિચારી લેવું જોઈએ કે જ્યારે મને દુઃખ કે રોગ ઉત્પન્ન થાય
છે, જે ઈષ્ટ નથી. પ્રીતિકર નથી, કિન્તુ અપ્રિય છે. અશુભ છે, અમનેઝ છે. વિશેષ પીડા આપનાર છે. દુઃખરૂપ છે. પણ સુખરૂપ નથી, આવા સમયે જે કદાચ એમ કહું, કે હે ભયથી રક્ષા કરનાર મારા ધન ધાન્ય આદિ કામગો મારા આ અનિષ્ટ, અપ્રિય, અત્યંત દુઃખદ રોગને તમે વેંચી લો. ભાગ કરી લો. કારણ આ રોગથી હું અતિ દુઃખી થાઉં છું. હું શેકમાં પડે છુ, આત્મનિન્દા કરી રહ્યો છું, હુ કષ્ટને અનુભવ કરું છું. ભયંકર વેદના પામી રહ્યો છું તેથી તમે મને આ અપ્રિય, અનિષ્ટ, તથા દુખદ રોગથી અને વેદનાથી મુકત કરો. ત્યારે ધન ધાન્ય અને ક્ષેત્ર આદિ કામ ભેગના સાધન પદાર્થ ઉક્ત પ્રાર્થના સાંભળીને દુખથી મુક્ત કરી શકે તેમ કઈ દિવસ બને નહિ વસ્તુતઃ ધન-ધાન્ય સમ્પત્તિ મનુષ્યની રક્ષા કરવામાં સમર્થ હોતા નથી. કોઈવાર તે મનુષ્ય ક્ષેત્રાદિ કામભેગો – સમ્પત્તિને અહીં મૂકીને ચાલ્યા જાય છે. અયવા કોઈ વાર કામ તેને છોડી ચાલ્યા જાય છે. તેથી તે મારાથી ભિન્ન છે. હું તેનાથી ભિન્ન છું છતાં પણ હું શા માટે મારાથી ભિન્ન એવી સમ્પત્તિ અને કામગના સાધનોમાં આસકત બની રહેલ છું? અરે, હવે આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તેથી અવશ્ય સંપત્તિને ત્યાગ કરીશ ને ભિક્ષાવૃત્તિને ધારણ કરીશ. આ રીતે બુદ્ધિમાન પુરૂષ વિચાર કરતે આગળ વિચારે છે કે નિકટના સનેહી અને સ્વજનો પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા-ભાઈબેન–પત્ની, પુત્ર-પુત્રી, દાસ-દાસી, જ્ઞાતિજન, પુત્રવધુ-મિત્રવર્ગ, પરિચીત, નેહીજન વિગેરેમાં મનુષ્ય તાદામ્ય ભાવ સ્થાપિત કરીને માને છે કે આ બધા મારા છે અને હું તેમને છું.
मूलम्- एवं से मेहावी पुवामेव अप्पणा एवं समभिजाणेज्जा, इह खलु मम अन्नयरे
दुखे रोगातके समुप्पज्जेज्जा अणिढे जाव दुक्खे णो सुहे से हंता भयंतारो। णायओ इमं मम अन्नयरं दुक्खं रोगातकं वा जाय परितप्पामि वा। इमाओ मे अन्नवराओ दुक्खातो रोयातंकातो परिमोएह, अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव णो लद्ध पुव्वं भवइ० सि वावि भयंताराणं मम णाययाणं अन्नयरे दुक्खे रोयातंके समुपज्जेज्जा अणिठे जाव णो सुहे, से हंता अहमेसि भयंताराणं णाययाणं इमं अन्नयरं दुक्खं रोयातंक परियाइयामि अणिठें जाव णो सुहे, मा मे
Page #167
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૫૭ दुक्खंतु वा जाव मा मे परितप्पंतु वा इमाओ णं अण्णयराओ दुक्खाओ रोयातंकाओ परिमोएमि अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव नो लद्ध पुव्वं भवइ ! अन्नस्स दुक्खं अन्नो न परियाइयति, अन्नण कडं अन्नो नो पडिसंवेदेति, पत्तेयं जायति पत्तेमं मरइ, पत्तेयं चयइ, पत्तेयं उववज्जइ पत्तेयं झंझा, पत्तेयं सन्ना, पत्तेयं मन्ना, एवं विन्नू वेदणा ! इति, खलु णातिसंजोगा णो ताणाए वा, सरणाए वा, पुरिसे वा, एगता पुन्विं नाति संजोए विप्पजहंति, णातिसंजोगा वा एगया पुन्वि पुरिसं विप्पजहंति, अन्ने खल णातिसंजोगा, अन्नो अहंमसि, । से किमंगपुण वयं अन्नमन्नेहि णाति संजोगेहि मुच्छामो ? इति संखाए णं वयं णातिसंजोगं विप्पजहिस्सामो। से मेहावी जाणेज्जा बहिरंगमेयं इणमेव उवणियतरागं तं जहा हत्था मे, पाया मे, बाहा मे, ऊरु मे, उदरं मे, सीसं मे, सोलं मे, आऊ मे, बलं मे, वण्णो मे, तया मे, छाया मे, सोयं मे, चक्खु मे, धाणं मे. जिब्भा मे, फासा मे, ममाइज्जइ वयाउ पडिजूरइ, तं जहा, आउओ बलाओ, वण्णाओ, तयाओ, छायाओ, सोयाओ, जाव फासाओ, सुसंधितो, संधी विसंधी भवइ, बलियतरंगे गाए भवइ । किण्हाकेसा पलिया भवंति । तं जहा -जं पियं इमं सरीरगं उरालं, अहारोवइयं, एयं पि य अणुपुत्वेणं विप्पजहियव्वं भविस्सति । एवं संखाए से भिक्ख भिक्खायरियाए समुट्टिए दुहओ लोगं जाणज्जा; तं जहा जीवा चेव अजीवा
चेव, तसा चेव थावरा चेव ।।२१।। અર્થ: હવે અતિથીક એટલે રાગ દેવ વિનાને પુરૂષ નિર્દોષ એવા જિનેશ્વરનાં વચનને ટાંકી
સ્વજન સંબંધી વર્ણન કરે છે કે આ જીવ પ્રથમ અજ્ઞાન અવસ્થામાં માને છે કે માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, સ્વજન જ્ઞાતિ વિગેરે મા છે અને હું એને છું. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતાં આ જીવ વિચાર કરે છે કે શરીરમાં અનિષ્ટકારી વ્યાધિ ઉત્પન્ન થાય વળી મૃત્યુને દેખી ભય પામવું ત્યારે આ મારા સ્નેહીઓ દણ વિનંતી કરવા છતાં મને દુઃખ કે મૃત્યુમાંથી બચાવી શકતાં નથી વળી તેઓ જ્યારે દુઃખી થાય ત્યારે હું પણ તેમને દુઃખમાં મુકત કરવા સમર્થ નથી. આ ઉપરથી એ સિદ્ધાંત નકકી થાય છે કે જી જે જાતનું દુઃખ ઉત્પન્ન કરે તે જાતનું દુઃખ પોતે જ ભગવે. સવજન આદિ માટે કરેલાં પાપનું ફળ પણ પિતે જ ભેગવવાના હોય છે. જેના સિદ્ધાંત પિકારી પિકારીને કહે છે કે જીવ એકલે જન્મે છે. એકલે જ મૃત્યુ પામે છે. સુખદુઃખને ભોક્તા પિતે એક જ છે દરેક જીવમાં સમયે સમયે ભિન્ન ભિન્ન અધ્યવસાયે ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયે અનુસાર જ કે મનનાં પરિણામ અનુસાર જ તે પાપ-પુણ્યનાં બંધ કરે છે. આ બંધનો ઉદય આવતાં તેનાં ફળ જીવે પોતે જ ભોગવવાનાં હોય છે. જેણે જેવા પરિણામ કર્યો હોય તેવી વેદનાને અનુભવ પણ તેણે જ પતે કરવો પડે છે. વળી જ્ઞાતિજનોમાં પણ મુછ નહિ રાખતાં તે મમત્વભાવ કે મુને ત્યાગ કરે. સૌથી આ જીવને આ જગતમાં પોતાનું શરીર વધારે નજીક હોવાથી તે તેને ઘણું પ્રિય લાગે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અધ્યયન ૧ જ્યારે યુવાવસ્થા હોય છે શરીર સુદર હોય, આયુષ્ય મોટુ હોય, ચામડી કોમળ તેમજ સુશોભિત હોય વળી દરેક ઈન્દ્રિય પિત પિતાનાં વિષયને ઝડપથી ગ્રહણ કરતી હોય ત્યારે આ જીવ એમ માને છે મારા સમાન આ જગતમાં કઈ નથી આ પ્રમાણે આ શરીર પર મમત્વપણું રાખે છે વય વધતાં વૃદ્ધાવસ્થા આવતાં બધા સુંદર અવયવ જીર્ણ થઈ જાય છે ઈન્દ્રિયની શકિત પણ ખિન્ન થાય છે. શરીર બેડેન બની જાય છે છેવટે આયુષ્યનો બધ પૂરો થતાં એ શરીરને પણ તજવું પડે છે. માટે પંડિત પુરૂષે દિક્ષા ગ્રહણ કરી
સંયમને અગીકાર કરી જીવાજીવને યથાર્થ જાણું આત્મશ્રેયને માર્ગ પકડે मूलम- इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा।
जे इमे तसा थावरा पाणा ते सयं समारभंति अन्नेणवि समारंभावेति, अण्णपि समारंभंतं समणजाणंति ॥ इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा । जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं परिगिण्हति अन्नणवि परिगिण्हावेति अन्नपि परिगिण्हतं समणुजाणंति ।। इह खल गारस्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिगहा अहं खल अणारंभे अपरिग्गहे । जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संगतिया समणा माहणा वि सारंभा सपरिग्गहा एसि चेव निस्साए वंभचेरवासं वसिस्साभो। कस्स णं तं हेउ ? जहा पुव्वं तहा अवरं, जहा अवरं तहा पुव्वं, अंजू एते अणुवरया अणुवट्ठिया पुणरवि तारिसगा चेव ॥ जे खलु गारत्या सारंभासपरिग्गहा, संतेगतिया समणा माहणावि सारंभा सपरिग्गहा, दुहओ पावाइं कुव्वंति इति संखाए दोहि वि अंतहिं अदिस्समाणो इति भिक्खू रीएज्जा। से वेमि पाइणं वा ६ जाव एवं से परिण्णायकम्मे एवं से ववेयकम्मे, एवं से
विअंतकारए भवती त्ति मक्खायं ॥२२॥ અર્થ - આ સંસારમાં જે કોઈ ગૃહસ્થ હોય છે તે આરભ અને પરિગ્રહ સહિત હોય છે. પરંતુ
કઈ કઈ શ્રમણ, બ્રાહ્મણ પણુ આર ભી અને પરિગ્રહી હોય છે તે શ્રમણ-બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વય આરંભ કરે છે. બીજા પાસે કરાવે છે અને કરનારને અનુમોદન કહે છે. આ સંસારમાં ગૃહસ્થ તે આરંભ–પરિગ્રહથી યુકત હોય છે જ પરંતુ કોઈ કઈ શ્રમણ બ્રાહણ પણ સચિત અને અચિત બંને પ્રકારના કામોને સ્વયં ગ્રહણ કરે છે. બીજાને ગ્રહણ કરાવે છે. અને ગ્રહણ કરનારને અનુમોદન પણ આપે છે આ સંસારમાં ગૃહસ્થ તે આરંભ–પરિગ્રહી હોય છે જ પરંતુ કે શ્રમણ બ્રાહ્મણ પણ આરંભ–પરિગ્રહથી યુક્ત હોય છે. પણ હું તે આર–પરિગ્રહી ચુત ગૃહસ્થગણ અને આરંભ–પરિગ્રહી શમણ બ્રાહ્મણની નિશ્રામાં રહી બ્રહ્મચર્યનું પાલન કરૂં તે આરંભપરિગ્રહથી મુક્ત થવાનું શું પ્રજન? ગૃહસ્થ જેમ પ્રથમ આરંભ, પરિગ્રહથી મુક્ત હતા તેવા હવે પણ છે, તથા કેઈ કે શ્રમણ-બ્રાહ્મણ પણ જે પ્રમાણે પ્રવજ્યા ધારણ
Page #169
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૫૯ કર્યા પહેલા આર–પરિગ્રહવાળા હતા. તે પ્રમાણે પછી પણ હોય છે. એ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે તે લેકે સાવદ્ય આરંભથી નિવૃત્ત થયેલા નથી. તથા શુધ સંયમનું પાલન પણ કરતા નથી. તેથી તેઓ જેવા પ્રથમ હતા તેવા જ અત્યારે પણ છે આરંભ પરિગ્રહથી મુકત બનીને રહેનાર ગૃહસ્થ અને કઈ કઈ શ્રમણ બ્રાહ્મણ પાપ કર્મ કરે છે એ વિવેકપૂર્ણ વિચાર કરીને સાધુ આરંભ અને પરિગ્રહથી મુકત થઈ સયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા મનુષ્યમાંથી આ ભિક્ષુ જ કર્મના રહસ્યને જાણે છે. તથા તે જ કર્મ બ ધનથી રહિત બને છે. અને તે જ સ સારથી પાર પામે છે. એમ શ્રી તીર્થકર
ભગવાને ફરમાવ્યું છે. मूलम-तत्थ खलु भगवता छज्जीवनीकाय हेउ पन्नता, तं जहा पुढवीकाए जाव तसकाए । से
जहा नामए मम असायं दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलण वा, कवालेण वा. आउटिज्ज माणस्स वा, हम्ममाणस्स वा, तज्जिज्जमाणस्स वा, ताडिज्जमाणस्स वा परियाविज्जमाणस्स वा, किलामिज्जमाणस्स वा, उद्दविज्जमाणस्स वा, जाव लोमुक्खणणमायमवि हिसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि ।, इच्चेवं जाण सव्वे जीवा, सव्वे भूता, सव्वे पाणा, सव्वे सत्ता, दंडेण वा जाव कवालेण वा, आउटिज्जमाणा वा, हम्ममाणा वा, तज्जिज्जमाणा वा, ताडिज्जमाणा वा, परियाविज्जमाणा वा किलामिज्जमाणा वा, उदविज्जमाणा वा जाव लोमुक्खणणमायमयि हिसाकारंग दुक्खं भयं पडिसंवेदेति एवं नच्चा सव्वे पाणा जाव सत्ता ण हंतव्वा ण अज्जावयव्वा ण परिघेतव्वा ण परितावेयव्वा ण उदवेयव्वा ॥२३॥
અર્થ : શ્રી તીર્થકર દેવોએ છ પ્રકારનાં જીવોને કર્મ બ ધનનાં કારણરૂપ કહ્યા છે આ છ કાયના
જીને વધ કરે, પરિતાપ આપો તથા દુઃખ આપવાથી કર્મ બંધ થાય છે. જેમ કે પુરૂષ મને લાકડીના પ્રહારથી, હાડકાવડે, મુઠી વડે, ચાબુક વડે પથ્થર આદિથી મારે, તાડન તર્જન કરે, પટે, સંતાપ આપે, મારૂ છેદનભેદન કરે. પરિતાપ કે કિલામના ઉપજાવે અથવા ઉદ્વેગ આપે અથવા મારા શરીરનાં રૂંવાડાને ખેચે ત્યારે જે દુઃખ, ભય
અને વેદના થાય છે તે પ્રકારે સર્વ જીવ, પ્રાણ, ભૂત અને સત્વ આદિ સર્વ જીવોને [, ( તેવા જ પ્રકારનું દુઃખ, ભય અને વેદના થાય છે. તેથી તીર્થકર ભગવાન કહે છે કે
પ્રાણાતિપાત આદિ દુખ એ આપણું આત્માને અહિત કરનાર છે એમ જાણી કોઈપણ
પ્રાણી, ભૂત, જીવ સત્વને હણવા નહિ, તેમને તાડન તર્જન કરવું નહિ, તેમ જ કઈ : ૨ પ્રકારની કિલામના ઉપજાવવી નહિ આમ ન કરવું તે જીવને સુખનું કારણ છે
मलम- से बेमि जे य अतीता जे य-पडुपन्ना जे य - आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एव
माइक्खंति, एवं भासति, एव पण्णवेति, एवं पूर्वेति-सब्चे पाणा जाव सत्ता ण हंतव्वा
Page #170
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૧ ण अज्जावेयव्वा ण परितावेयव्वा ण उदवेयव्वा एम धम्मे धुवे नितिए, सासए समिच्च
लोगं खेयन्!ह पवेदिए ॥२४॥ અર્થ : શ્રી સુધમાંસ્વામી આ પાંચમાં પુરૂષ મારફત જગતને કહેવરાવે છે કે હે જી ! અતીત કાળમાં,
વર્તમાન તથા ભાવિકાળમાં જે જે તીર્થકરો થઈ ગયા થાય છે અને થશે તે સર્વને એક જ પ્રકારને ઉપદેશ છે કે કઈ પણ પ્રાણી, ભૂત, જીવ, સત્વને કેઈપણ રીતે હણવા નહિ બળાત્કારે આજ્ઞાને આધિન કરવા નહિ. બળાત્કારે તેઓને કન્જ કરી ગુલામ, દાસ-દાસી કે નોકર-કરાણી બનાવવા નહિ. તેમજ તેમને ઉગ્ન કરવા નહિ. ભગવાને સંસારમાં રહેલ છકાય જીને દુઃખરૂપ સમુદ્રમાં ડૂબેલા જાણી અને નિરંતર અત્યંત શકાતૂર માની કેઈપણ જીવની કેઈપણ રીતે વિરાધના નહિ કરવાને સાત્વિક અને સત્ય ઉપદેશ આપેલ છે આ અહિંસામય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. સમસ્ત લેકના
દુઃખને જાણીને ભગવાને આ ધર્મ કહેલ છે. मूलम- एवं से भिक्ख विरते पाणातिवायातो जाव विरते परिग्गहातो. णो दंत पक्खालणणं दंते
पक्खालेज्जा, णो अंजणं, णो वमनं, णो धूवणे णो तं परिआविएज्जा ॥२५॥ અર્થ ઉપર પ્રમાણે ધર્મના સ્વરૂપને વાસ્તવિક જાણી જીવે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન,
મૈથુન તથા પરિગ્રહથી નિવૃત્ત થવું. વળી ભિક્ષુકને આજ્ઞા કરી છે કે તેમણે દાતણ ન કરવું, અંજન ન આંજવું તેમ જ કેઈપણ શારીરિક આવશ્યકતા વિના રેચન કે વમન આદિની ક્રિયા ન કરવી. વળી વસ્ત્રાદિકને સુગંધમય ન બનાવવા તેમ જ રેગની શાંતિ
માટે ધૂમ-ધૂમાડે કે ધૂમ્રપાન એવું કાંઈ ન કરવું. मूलम्-से भिक्खू अकिरिए, अल्सए, अकोहे, अमाणे, अमाए, अलोहे, उवसंते, परिनिव्वुडे, णो
आसंसं पुरतो करेज्जा । इमेण मे दिळेण वा, सुएण वा, मएण वा, णाएण वा विनाएण वा इमेण वा सुचरीय तव नियम बंभचेरवासेण, इमेण वा जाया मायावृत्तिएणं धम्मेणं, इओ चूए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती; सिद्धे वा अदुक्खमसुभे एत्थ वि सिया
एत्थवि णो सिया ॥२६॥ અર્થ : જૈન સાધુ કે ભિક્ષુક સર્વ પ્રકારની જીવહિંસાથી રહિત અહિંસક, કેધ, માન, માયા લોભથી
વિરકત હોય, ઉપશાંત અને સમાધિવન ભિક્ષુક જીવનમાં કેઇપણ સમયે આ લેકનાં કે પરલેકનાં કામગની ઈચ્છા કરે નહિ સિદ્ધાંતના પઠન-પાઠન તથા શ્રવણ મનનથી વળી તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિના પાલનથી વળી નિર્દોષ આહાર લેવાથી હું મૃત્યુ બાદ પરભવમાં મહાન દેવ થાઉ એવી ઈરછા કરે નહિ. આગામી ભવમાં મને કામગ પ્રાપ્ત થાવ, અણિમા, મહિમા, ગરિમા આદિ આઠ પ્રકારની સિદ્ધિઓ મળે, અહી પણ મને દુઃખ ન થાઓ, અશુભ ન થાઓ, બીજે પણ દુઃખ ન થાય તેવી ઈચ્છા પણ કરે નહિ પરંતુ સરળભાવે ઉપશાંત ભાવે રહી સંયમનું પાલન કરી અઢાર પ્રકારનાં પાપોથી વિરકત થઈ, સંયમ - યાત્રા નિભાવે એ જ સાધુનું કર્તવ્ય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ સૂત્ર
૧૬૧ मूलम्-से भिक्खू सद्देहि अमुच्छिए, रूहि अमुच्छिए, गंधेहि अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहि
अमुच्छिए, विरए कोहाओ, माणाओ, मायाओ- लोभाओ-पेज्जाओ- दोसाओ-कलहाओअब्भक्खाणाओ-पेसुन्नाओ- परपरिवायाओ, अरइरईओ, मायामोसाओ, मिच्छादसण
सल्लाओ, इति से महतो आदाणाओ उवसंते, उवट्ठिए, पडिविरते से भिक्खू ॥२७॥ અર્થ : સાધુ શબ્દ રૂપ, ગંધ-રસસ્પર્શ પાંચ ઈન્દ્રિયેનાં વિષયોમાં મૂછ વિનાને બને, વળી
કષાયનાં ચાર પ્રકારમાં વિરકત બને, રાગ - દેષ કરવા, કલેશ, કેઈ પર આળ મૂકવું, ચાડી-ચૂગલી કરવી, પરનિંદા, સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, જૂઠ અને મિથ્યાદર્શન, શલ્ય. આ તમામ અઢાર પ્રકારનાં દેશમાંથી સાધુએ નિવૃત્ત થવું અને જે ભિક ઉપશાંત ભાવે રહી, સંયમમાં રિથર રહી આત્મ-ઉપગવાળે થાય તે જ વાસ્તવિક
ભિક્ષુક છે. मूलम-जे इमे तस थावरा पाणा भवंति ते णो सयं समारंभंति, णो वा अन्नेहि समारंभावेति. ___ अन्ने समारंभतेवि न समणु जाणंति इति से महतो आयाणाओ उवसंते उवदिए पडि
विरते से भिक्खू ॥२८॥ અર્થ : જે સાધુ ત્રસ અને સ્થાવર જીવોની સ્વય આરંભ કરતા નથી, અન્ય પાસે આરભ કરાવતા
નથી, વળી તમામ પ્રકારનાં કર્મબંધ રૂપ આશ્રોથી જે નિવૃત્ત થઈ ગએલ છે, શુદ્ધ
સંયમમાં સ્થિત છે અને પાપથી નિવૃત્ત છે. मूलम-जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते णो सयं परिगिण्हंति णो अन्नेणं परि
गिण्हवेति, अन्नं परिगिएहंतंपि न समणु जाणंति इति से महतो आयाणाओ उव संते
उवट्ठिए पडिविरते से भिक्खू ॥२९॥ અર્થ ? જે કંઈ ભિક્ષક સચેત કે અચેત કામોને ગ્રહણ કરતો નથી તેમજ ભગવતે નથી
બીજા પાસે કામભેગેને ગ્રહણ કરાવતો નથી વળી કામગે ગ્રહણ કરનારને તેમ જ ભોગવનારને જે ભલું જાણતો નથી એ ભિક્ષુક આવા પ્રકારનાં મહાન આના કારણોથી નિવૃત્ત થયેલ છે જે કઈ સયમમાં ઉપગવત રહી, આત્મશુદ્ધિ માટે જ અને ચૈતન્યને
વિકાસ કરવા માટે જ પ્રવૃત હોય તે જ સાધુ કહેવાય છે. मूलम्- जंपियं इमं संपराइय कम्मं कज्जइ, णोतं सयं करेंति, णो अन्नणं कारवेति, अन्नपि करतं
न समणुजाणइ इति से सहतो आयाणाओ उवसंते उवट्ठिए पडिविरते से भिक्ख ॥३०॥ અર્થ : સાધુ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને સસાર પરિભ્રમણનું કારણ જાણી કમને બધ
થાય તેવી રીતે કઈ અધ્યવસાન રૂપ ક્રિયા કરે નહિ અન્ય પાસે કરાવે નહિ અને જે કઈ આઠ કર્મનાં ધરૂપ ક્રિયા કરતો હોય તેની અનુમોદના પણ કરે નહિ આવા મહાન પાપરૂપ પરિણામોથી તથા પાંચ ઇન્દ્રિયોનાં કામગરૂપ આથી ભિક્ષુક સદાય વિવૃત રહી, સંયમમાં ઉપયાગવત બની નિરવલ બી અને નિરાશ્રવી બને છે તે જ સાધુ કહેવાય છે,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અધ્યયન ૧ मूलम्- से भिक्खू जाणेजा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सि पडियाए एग साहि
म्मिमं समुद्दिस्स पाणाई भूयाइं जीवाई सत्ताई समारंभ समुदिस्स कीतं, पामिच्चं, अच्छिज्ज, अणिसळं, अभिहडं, आहठ्ठदेसियं तं चेतियं सिया तं नो सयं भुजई, णो अन्नेणं भुंजावेति, अन्नं पि भुंजंत न समणुजाणइ इति से महतो आयाणाओ उवसंते
उट्टिए पडिविरते ॥३१॥ અર્થ : સાધુને ખ્યાલમાં આવે કે અમુક ગૃહસ્થને ત્યાં અન્નપાણી, મુખવાસ આદિ અમુક, સાધુને
માટે પ્રાણ-ભૂત-જીવ–સત્વની હિંસા કરી બનાવેલ છે અથવા વેચાણ લીધેલ છે ઉધાર લાવેલ છે બળાત્કાર કેઈની પાસેથી છીનવી લાવેલ છે. માલિકે કે સાથીને પૂછ્યા વિના લીધેલા છે કે સામેથી લાવેલ છે આવા પ્રકારનો આહાર આધાકમી દેવાળે ગણાય એમ જાણ સાધુ તેને ગ્રહણ કરે નહિ કદાચિત આ દેષિત આહાર અજાણપણે ગ્રહણ થઈ ગયે હેય તે તે આહારને સાધુ સ્વય વાપરે નહિ. તેમ જ અન્યની પાસે વપરાવવા દે નહિ તેમ જ આ દેષિત આહાર કેઈ ભગવે તે તેને અનુમોદના ન આપે આવા દેષિત આહારથી નિવૃત્ત થઈ જે સાધુ સદાય નિર્લોભી, નિલેપી અને નિષ્કામ રહી આત્મઉપ
ગવત રહે તે વાસ્તવિક સાધુ કહેવાય. मूलम्- से भिक्खू अह पुणेवं जाणेज्जा तं विज्जति सि परक्कमे जस्सहा ते वेइयं लिया,
तंजहा अप्पणो से पुत्ताणं. धूपाणं, सुण्हाणं, धातीणं णातीणं राईणं, दासाणं, दासीणं, कस्मकरणं, आदेसाणं (पाठात्तरं आएसाए) पुढोपहेणाए सामासाए, पायरासाए, संनिहि, संनिचओ, किज्जइ इह एसि माणवाणं, भोयणाए तत्थ भिक्खू परकडं परणिद्वितमुग्गमुप्पायणेसणा सुद्धं सत्थाइयं सत्थपरिणामीयं अविहिसियं एसियं वेसियं सामुदाणिय पत्तमसणं कारणट्ठा पमाणजुतं अक्खोवंजण लेवण भूयं संजमजायामाया वत्तियं बिलमिव पन्नगभूतणं अप्पाणणं आहारं आहारेज्जा, अन्नं अन्नकाले, पाणं
पाणकाले, वत्थं वत्थ काले, लेणं लेणकाले, सयणं सयणकाले ॥३२॥ અર્થ : પરંતુ સાધુને એ યાલ આવી ગયો હોય કે ગૃહસ્થ સાધુ માટે નહીં પરંતુ બીજા માટે
આહાર બનાવેલ છે, જેમ કે પોતાના માટે, પિતાના પુત્ર માટે, અતિથિ માટે, અન્યત્ર મેકલવા માટે, રાત્રે જમવા માટે, સવારે નાસ્તા માટે એક વૃહસ્થ બીજા ગૃહસ્થને માટે, જ્ઞાતિ માટે, રાજા માટે, દાસ-દાસી માટે, કામ કરનારાઓ માટે બનાવેલ હોય તે સાધુ, બીજાએ બીજા માટે બનાવેલ હોય એ આહાર ઉદ્દગમ, ઉત્પાદન અને એષણ સબધી દેથી રહિત હોય એ શુદ્ધ– અચિત, શસ્ત્ર પરિણત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલ હોય અને સાધુ સમજીને ભિક્ષા આપી હોય તથા માધુકરી વૃત્તિથી પ્રાપ્ત કર્યો હોય તે એવો આહાર ગ્રાહ્ય છે-આવા આહારને સાધુ સયમ-નિર્વાહ માટે સેવા આદિ કારણે માટે અને પ્રમાણુ ચુકત સમજીને ગ્રહણ કરે. જેમ ગાડી ચલાવવા માટે ધુરીમાં તેલ લગાડવામાં આવે છે અને ઘા ઉપર લેપ લગાડવામાં આવે છે. તે પ્રમાણે માત્ર સંયમના નિર્વાહ માટે
Page #173
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૬૩ જેમ સર્ષ દરમાં સીધે પ્રવેશ કરે છે તે રીતે સ્વાદની લાલસા છોડીને ભજન કરવુ જોઈએ. આ પ્રમાણે તે ભિક્ષુ આહારના સમયે અનાસકત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વચ્ચેના સમયે વસ્ત્રોને ઉપયોગ કરે. શેકાવાના સમયે રોકાય અને સૂવાના સમયે
શમ્યાન ઉપયોગ કરે. मूलम्- से भिक्खू मायन्ने अन्नयरं दिसं अणुदिसं वा पडिवन्ने धम्म आइक्खे, विभए, किट्टे
उवट्ठिएसु वा, अणुवद्विएसु वा, सुस्सूसमाणेसु पवेदिए। संतिविरति उवसमं निव्वाणं, सोयवियं, अज्जवियं मद्दवियं, लाघवियं, अणतिवातियं, सव्वेसि पाणाणं सर्वोस भूयाणं
जाव सत्ताणं अणुवीइ किट्टिए धम्मं ॥३३॥ અર્થ - દિશા - વિદિશામાં વિચરનાર આહાર અદિનાં પ્રમાણુ (માત્રા) ને જાણનાર સાધુ
ઉદ્યમી તથા ધર્મ સાંભળવાની ઉત્કંઠાવાળા શ્રેતાઓને ધર્મને ઉપદેશ આપે. ધર્મના રૂપને જુદી જુદી રીતે બતાવે ધર્મની કીર્તિને વધારે ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે કુતુડલવશ ઉપસ્થિત થયેલ મનુષ્યને શૌચ, સરલતા, મૃદુતા, લઘુના અને અહિંસા, શાંતિ, વિરતિ ઈન્દ્રિય દમન એમ સાધુ શેતાઓને ઉપદેશ આપે સર્વ જીવનું કલ્યાણ કેમ થ ય? એવો વિચાર
કરી કોઈપણ જીવની હિંસા ન થાય તે ધર્મોપદેશ ભિક્ષુક તાજનને આપે. मूलम्- से भिक्खू धम्म किट्टमाणे णो अन्नस्स हेउं धम्ममाइक्खेज्जा, णो पाणस्स हेउं धम्म
साइक्खेज्जा, नोवत्थस्स हेडं धम्ममाइक्खेज्जा, नो लेणस्स हेडं धम्ममाइक्खेज्जा णो सयणस्स हेउ धम्म माइक्खेज्जा, णो अन्नेसि विरूवरूवाणं कामभोगाणं हेउं धम्म माइ
क्खेज्जा, अगिलाए धम्म माइक्खेज्जा, नन्नत्थ कम्मनिज्जरट्ठाए धम्म माइक्खेज्जा ॥३४॥ અર્થ - વળી ભિક્ષક ધર્મનો ઉપદેશ આપે ત્યારે તેના મનમાં શ્રોતાજનો પાસેથી અન્ન, પાણી.
વસ્ત્ર, ઉપાશ્રય કે વિવિધ પ્રકારનાં કામો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે નહિ પરત પ્રસન્નચિત્તથી પિતાને જ સ્વાધ્યાય કરવા માટે તેમ જ કર્મોની નિર્ભર કરવા માટે વળી શ્રેતાજનોનાં કષાયભાવે મંદ થાય એ સિવાય કોઈપણ ફળની પ્રાપ્તિ માટે સાધુ ધર્મકથા
કરે નહિ मूलम्- इह खलु तस्स भिक्खूस्स अंतिए धम्म सोच्चा णिसम्म सम्मं उट्ठाणेणं उट्ठाय वीरा अस्सि
धम्म समद्रिया, जे तस्स भिक्खूस्स अंतिए धम्म सोच्चा णिसम्म सम्म उहाणेणं उढाय वोरा अस्सि धम्मे समुट्ठिया, ते एवं सव्वोवगता ते एवं सन्वोवरता, ते एवं सम्वोवसंता
ते एवं सव्वत्ताए, परिनिवुडे त्ति बेमि ॥३५॥ અર્થ : આ સંસારમાં જે મનુષ્ય ઉપરોકત ગુણોથી યુક્ત હોય એવા સાધુ પાસેથી, વીતરાગ
પરિણિત ધર્મને સાંભળી, સમ્યક પ્રકારે મનમાં ધારણ કરી, સયમમાર્ગમાં ઉપસ્થિત થઈ મહાવ્રતનાં પાવનમાં તત્પર બને તે સર્વ પાપોથી નિવૃત થાય વળી સર્વથા કષાથી અને આરભથી ઉપશાંત બની સર્વકને ક્ષય કરી પિતે શિતળી ભૂત થઈ મોક્ષને પ્રાપ્ત
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૪
અધ્યયન ૧ मूलम्- एवं से भिक्खू धम्मट्ठी, धम्मविऊ, णियागपडिण्णे से जहेयं बुइयं अदुवा अपत्ते पउमवर
पोंडरीयं, अदुवा अपत्ते पउमवर पोंडरीयं, एवं से भिक्खू परिणाय कम्मे, परिणाय संगे, परिण्णाय गेहवासे, उवसंते समिए सहिए सया जए सेवं वयणिज्जे तं जहा-समणेति वा, माहणेति वा, खंतेति वा, दंतेति वा, गुत्तेति वा, मुत्तेति वा, इसीति वा, मुणीति वा, कतीति वा, विऊति वा, भिक्खूति वा, लूहेति वा, तिरट्ठीति वा, चरण
करण पारविउ तिबेमि ॥३६॥ અર્થ : ઉપરોકત ધર્મનું પ્રજન રાખવાવાળો ગુણ વિશિષ્ઠ સાધુને જે પૂર્વોકત પુરૂમાં પાંચ
પુરૂષ પુષ્કરણ વાવમાંથી વેત કમળને કાઢવાવાળે છે. તેના જેવું જ શુધ્ધ સંયમવંત જાણ આવે સાધુ બાહ્ય અને અત્યંતર પરિગ્રહરહિત હોય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય યુકત થઈ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળ હોય છે. પાંચ ઈદિ તથા છઠ્ઠા મનને વશ રાખનારે હોય છે આ ભિક્ષુક શ્રમણ, બ્રાહ્મણ ક્ષમાવંત, ઇન્દ્રિયને દમન કરવાવાળો, ગુપ્ત, નિલભી, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન ભિક્ષુ, રૂક્ષ, તિથી, તત્વને જ્ઞાતા, મૂળ ગુણ ઉત્તરગુણને પારગામી એ સાધુ પુડરીક કમળ સમાન નિર્વાણને પ્રાપ્ત કરી શકે છે. આ ભિક્ષુક જ પુષ્કરણી સમાન સંસારસાગરનાં તીરને પામે છે. આ પ્રમાણે ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બીજા કૂતર્કંધને સાર હે જંબુ! હું તને કહું છું એમ સુધર્માસ્વામી પ્રરૂપે છે. માટે દરેક જીવે આરંભ પરિગ્રહને ત્યાગ કરી વિષયભેગોમાં અનાસકત રહી સયમને યથાગ્ય આચરી જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, રૂપ, ધર્મનું આરાધન કરવું એ જ આત્મકલ્યાણને શ્રેષ્ઠ માર્ગ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૨ જુ. અધ્યયન
પૂર્વભૂમિકા:- પ્રથમ અધ્યયનમાં પુષ્કરણી વાવ અને પુંડરીક કમળનાં દૃષ્ટાંત આપીને સમજાવવામાં આવેલ છે કે પતિથી કે કખ ધનથી મુકત થઈ શકતા નથી કારણકે તેઓ મેક્ષપ્રાપ્તિના ઉપાય જાણતા નથી પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સરળ હૃદયવાળા, રાગદ્વેષ રહિત હાય તેવા, વિષયેાથી દૂર રહેવાવાળા ભિક્ષુકા જ કખ ધનને તેાડી મેાક્ષપદને લાયક બની શકે છે. હવે અહિં એ પ્રશ્ન ઉઠે છે કે જીવ કયા કયા કારણ વડે કર્મબંધન કરે છે? અને કયા કયા અનુષ્ઠાન વડે જીવ કબ ધનથી મુકત થઈ શકે છે ? આ હકીકતને ઉપાય આ ખીજા અધ્યયનમાં ખતાવવામાં આવ્યે છે. આ ઉપાય એવે છે કે ખાર પ્રકારનાં ક્રિયાસ્થાનાથી કળ ધન થાય છે અને તેરમાં ક્રિયાસ્થાનથી જીવ કર્મથી મુકત થાય છે. તેથી મુકિત ઇચ્છનારે ખાર પ્રકારની ક્રિયાને જાણીને તેના ત્યાગ કરવા. मूलम् - सुयं मे आउस तेणं भगवया एवमक्खायं इह खलु किरियाट्ठाणे णामज्झयणे पण्णते, तस्स णं अयमट्टे । इह खलु संजू हेणं दुवे ठाणे एवमाहिज्जंति तंजहा धम्मे चैव अधम्मे चेव, હવસંતે ચેવ, અનુવસંતે સેવ ।।।।
અર્થ : શ્રી સુધર્માંસ્વામી શ્રી જજીસ્વામીને કહે છે કે આ સસારમાં મુખ્ય એ સ્થાનક છે. ધર્મ અને અધર્મ, અથવા ઉપશાંત અને અનુપશાંત. કાઈ ધર્મ કરતાં હાય છે તે કાઇ અધ કરતા હાય છે કાઈ પણ જીવ આ એ સ્થાનથી જુદે હાતા નથી. શુભ કર્મોનાં ઉચે કાઈ જીવ ઉપશાંતપણે વર્તે છે અને કાઇ જીવ અશુભકર્મનાં ઉચે અનુપશાંતપણે વતે છે. એટલે કેાઇ જીવ ધર્મના અનુષ્ઠાન પ્રમાણે ને કાઇ જીવ અધર્મ અનુષ્ઠાન પ્રમાણે કા કરતા રહે છે.
मूलम् - तत्थणं जे से पढमस्स ठाणस्स अहमपक्खस्स विभंगे तस्स णं अयमद्वेपण्णत्ते । - इह खलु पाईणं वा ६ संगतिया मणुस्सा भवंति, तंजहाआरियावेगे अणारिया वेगे, જીન્નાહોયા વેને, ળિયાળોથા વેળે, રાજ્યમંતા વેગે, હસ્તમંતા વેગે, સુવન્ના વેશે, दुवन्ना वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसि च णं इमं एतारूवं दंड समादाणं संपेहाए तंजहा - रइएसुवा, तिरिक्ख जोणिएसु वा, मणुस्सेसु वा, देवेसु वा, जेयावन्ने तह पगारा पाणा विनू वेणं वेयंति, तेसि पियणं इमाई तेरस किरिया ठाणाई भवतीति मक्खायं, તું બહા-2 અઠ્ઠાવંડે,૨ બળદાયડે,રૂ હિંસા નં૩,૪ અટ્ઠાવંડે, વિછીવિરિયાસિયાયં૩,૬ मोसवत्तिए, ७ अदिन्नादाणवत्तिए, ८ अज्झत्थवत्तिए, ९ माणवत्तिए, १० मित्तदोसवfત્તજી, ? માયાવત્તિ, ૨૨ જોમવત્તિÇરૂ ફરિયાવહિંદુ શા
અર્થ :- આ લાકમાં ચારેય દિશાઓમાં અનેક પ્રકારનાં મનુષ્યા રહે છે કેાઈ આ, અના, ઉંચ ગાત્રવાળા તેમ જ કાઇ નીચગેાત્રવાળા હેય છે કેાઈ જીવનુ શરીર માઢું તે। કાઇકનું
Page #176
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨.
૧૬૬
શરીર વામન હોય છે. કેઈ સુંદર શરીરવાળા તો કઈ કદરૂપા શરીરવાળા હોય છે કઈ નરક, તિર્યચ, મનુષ્ય તેમ જ દેવગતિમાં શાતા, અશાતા ભોગવતા માલુમ પડે છે. આ સુખદુઃખનાં કારણોમાં તેર પ્રકારની ક્રિયા રહેલી છે તે પ્રકારની કિયા નીચે જણાવેલા પ્રયોજન માટે જ કરે છે (૧) પ્રયજન માટે જે પાપક્રિયા કરે છે તે અર્થ દડ છે (૨) વિના પ્રજન પાપ કરે તે અનર્થ દડ છે. (૩) પ્રાણુઓની વાત કરે તે હિસા દંડ (૪) અકસ્માત દડ (કેઈનાં અપરાધને બીજાને દંડ આપવો તે (૫) દષ્ટિવિપરીયાસ દડ (દષ્ટિનાં દોષથી દંડ દેવે દૂર પત્થરને ટૂકડે પડયે હોય પણ તેને પક્ષી સમજી બાણ વિગેરેથી મારવું તે) (૬) મૃષા પ્રત્યયિક દંડ (અસત્ય બેલીને પાપ કરવું તે) (૭) અદત્તાદાન દડ (ચેરી કરીને પારકી ચીજ લેવી.) (૮) આધ્યાત્મિક દંડ (મનમાં બેટું ચિંતવન કરવું તે) (૯) માન પ્રત્યયિક દડ (જાતિ વિગેરેને વિચાર(ગર્વ) કરીને બીજાઓનું અપમાન કરવું તે) (૧૦) મિત્રષપ્રત્યયિક મિત્ર સાથે રાગદ્વેષ રાખવે તે) (૧૧) માયા પ્રત્યયિક દંડ (છળકપટ કરીને પાપ કરવું તે) (૧૨) લેહ પ્રત્યયિક (લભ કરે) (૧૩) ઈરિયાપથી (ઉપગપૂર્વક ગમન કરવા છતાં સામાન્યપણાથી કર્મબંધન થાય તે
આ તેર પ્રકારથી આત્મા દડાય છે અને કર્મબંધન કરે છે. मूलम्- पढमे दंडसमादाणे अद्वादंडवत्तिए ति आहिज्जइ से जहाणामइ केइ पुरिसे आयहेउं वा
णाइहेउ वा आगारहेउं वा परिवारहेउं वा मितहेउं वा णागहेडं वा भूतहेडं वा जक्खहेउं वा तं दंडं तसथावरोह पाणेहि सयमेव णिसिरिति अण्णणवि णिसिरावेति अण्णंपि णिसिरंतं समणुजाणइ ! एवं खलु तस्स तप्पत्तियं सावज्जं ति आहिज्जइ, पढमे
दंड समादाणे अट्ठादंडवत्तिएत्ति आहिए ॥२॥ અર્થ : તેર પ્રકારનાં ઉપર જણાવેલા હિંસા આદિ દડમાં પ્રથમ “અર્થદંડ ક્રિયા સ્થાનનું વર્ણન
કરે છે જે કઈ પુરૂષ પિતા માટે, જ્ઞાતિ માટે, ઘર માટે, પરિવાર માટે, મિત્ર માટે, નાગ, ભૂત, યક્ષ આદિ માટે જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણીઓની સ્વય ઘાત કરે છે, અન્ય પાસે કરાવે છે તેમ જ અન્ય ઘાત કરતાં હોય તેને ભલું જાણે એ કરણ કરાવણ અને અનમેદનથી સાવદ્ય (પાપકર્મ) કર્મ બંધાય છે. આ કર્મબંધને અર્થદંડ કહે છે
આ પહેલાં પ્રકારની ક્રિયાનું સ્થાન છે. मूलम्- अहावरे दोच्चे दंड समादाणे अणठादंडवत्तिएत्ति आहिज्जइ, से जहानामए केइ पुरिसे
जे इमे तसा पाणा भवंति, ते नो अच्चाए, नो अजिणाए, नो मंसाए नो सोणियाए-एवं हिययाए - पित्ताए- वसाए-पिच्छाए-पुच्छाए-बालाए-सिंगाए-विसाणाए- दंताए-दाढाएनहाए - न्हारूणिए-अठ्ठीए-अठ्ठीमिजाए णो हिसिसु मेत्ति, णो हिंसंति मेत्ति, णो हिंसिस्संति भेत्ति, णो पुत्तपोसणाए, णो पसुपोषणाए, णो अगारपरिवहणताए णो समण माहण वत्तणाहेङ, णो तस्स सरीरगस्स किचि विप्परियादित्ता भवंति, से हता, छेत्ता, भेत्ता, लुंपइता, विलुपईता, उदवइत्ता, उज्झिउं वाले वेरस्स आभागी भवति अणट्ठादंडे ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
से जहा णामए केइ पुरिसे जे इमे थावरा पाणा लवंति तंजहा-इक्कडा इ वा कडिणा इवा, जंतुगा इवा, परगा इ वा, मोक्खा इ वा, तणा इ वा, कुसा इ वा, कुच्छगा इ वा, पव्वगा इ वा, पलाला इ वा, ते णो पुत्तपोसणाए, णो पसुपोसणाए णो अगार पडिहणयाए, णो समण माहण पोसणयाए णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवंति, से हत्ता छेत्ता भेत्ता लुंपइत्ता विलंपइत्ता उदवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवंति, अणट्ठादंडे ।। से जहा नामए केइ पुरिसे कच्छसि वा, दहंसि वा, उदगंसि वा, दवियंसि वा, वलयंसि वा, णूमंसि वा, गहणंसि वा, गहणविदुग्गंसि वा, वणंसि वा, वणविदुग्गंसि वा, पव्वयंसि वा, पन्वयविदुरगंसि वा, तणाई असविय ऊसविय सयमेव अगणिकायं णिसिरति अण्णण वि अगणिकायं णिसिराति अणणं पि अगणिकायं निसिरतं समणुजाणइ अणट्ठादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जं ति
आहिज्जइ, दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिएत्ति आहए ॥३॥ અર્થ : કોઈ પુરૂષ એવા હોય છે કે–પિતાના શરીરની રક્ષા માટે, માંમ માટે રૂધિર માટે મારતા
નથી. તેમજ હૃદય, પિત્ત, ચરબી, પાંખ, પૂછડી, વાળ, શિંગડા દાંત, દાઢ નખ, સ્નાયુ, હાડકા કે હાડકાની મજજાને માટે ત્રસજીની હિંસા કરતો નથી તથા તેણે મારા કઈ સંબંધીને પહેલા માર્યો હતે, મારે છે, મારશે એવું માનીને કે પુત્રપોષણ, પશુપાલન છે ઘરની રક્ષા માટે તેમજ શ્રમણ અને માહણ આજીવિકા માટે કે પોતાના પ્રાણોની રક્ષા માટે ત્રસ જીવોની હિંસા કરતો નથી. પરંતુ નિપ્રયજન નિરર્થક તે મૂર્ખ મનુષ્ય ત્રણજીને મારે છે તેનું છેદન ભેદન કરે છે તેના અંગે કાપે છે, તેમની ચામડી ઉતારી નાખે છે અને આંખો કાઢે છે તથા તેમને ઉગ પહોંચાડે છે. તે અજ્ઞાની પુરૂષે વિવેકને ત્યાગ કર્યો છે તે પ્રાણીઓના વેરને પાત્ર બને છે આ અનર્થદડ ક્રિયા છે.
કઈ પુરૂષ સ્થાવર પ્રાણીઓ જેવા કે ઇકડ (એક જાતનું ઘાસ) કઠિન (ડબ) જતુક, પરગ, મુસ્ત, તૃણ, ડાભ, કુંગ, પર્વક, પલાલ વિગેરે જાતની વનસ્પતિઓની નિષ્ણ
જન જ હિંસા કરે છે, તે પુત્ર પિષણ માટે, પશુપાલન માટે, ઘરની રક્ષા માટે, શ્રમણ બ્રાહ્મણની આજીવિકા માટે હિંસા કરતો નથી. છતાં પણ સ્થાવરોનું છેદન-ભેદન કરે છે અને મર્દન કરે છે તે વિવેકહીને અજ્ઞાની વ્યર્થ પ્રાણીઓની હિંસા કરી વૈરવૃદ્ધિ કરે છે.
જેવી રીતે કે પુરૂષ નદીના તટ ઉપર, તળાવ ઉપર, કેઈ પણ જલાશય ઉપર, તૃણરાશિ ઉપર, જલ શયની આજુબાજુના સ્થાન ઉપર વૃક્ષ વિગેરેથી ઢંકાયેલ આ ધારાવાળા સ્થાન ઉપર, ગહન ભૂમિ ઉપર વનમાં ઘોર અટવીમાં, પર્વત પર, પર્વતની ગુફામાં કે દુર્ગમ સ્થળો પણ તૃણને ઢગલે કરીને નિપ્રયજન તે સ્થળેમાં સ્વય અગ્નિ પ્રગટાવે, અન્યની પાસે પ્રગટાવડાવે અને અગ્નિ જલાવનારને અનુમેહન આપે છે. એવા પુરૂષને નિષ્ણજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે, આ બીજું અનર્થદડ પ્રત્યચિક ક્રિયા સ્થાન કહેવાયું
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અધ્યયન ૨ मलम्- अहावरे तच्चे दंडसमादाणे हिंसा दंडवत्तिएत्ति आहिज्जइ से जहा नामए के पुरिसे
ममं वा, ममि वा, अन्नं वा, अन्नि वा, हिसिसुवा, हिसति वा, हिसिस्सइ वा, तं दंड तस थावरेहि पाहि सयमेव णिसिरति, अण्णणवि णिसिरावेति, अन्नपि णिसिरंत समणुजाणइ हिंसादंडे एवं खलु तस्स तप्पतियं सावज्जति, आहिज्जइ, तच्चे दंडसमादाणे
हिसादंडवत्तिएत्ति आहिए ॥४॥ અર્થ : હવે ત્રીજું “હિંસાદડ નામની ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે કેઈ પુરૂષ એ મનમાં
વિચાર કરે કે અમુક એ મને તથા મારા સ્વજન આદિ માંહેલા કેઈને પૂર્વે માર્યા હતા, વળી હમણાં પણ અવારનવાર મારે છે, કદાચ ભવિષ્યમાં પણ અમને મારશે એમ માની તે અવિવેકી પુરૂષ તે જીની વાત કરે અગર બીજાની પાસે તેમની ઘાત કરાવે. તેમ જ અન્ય કોઈ ઘાત કરતાં હોય તેને ભલું જાણે છે તે આવે અવિવેકી, અજ્ઞાની મનુષ્ય હિંસાદંડની ત્રીજા પ્રકારની ક્રિયા કરી રહ્યો છે તેમ માનવુ આવી હિંસા કરવાથી
પાપકર્મને બ ધ પડે છે मूलम्- अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ
पुरिसे-कच्छंसि वा, जाव वण विदुग्गंसि वा, मियवत्तिए, मियसंकप्पे, मियपणिहाणे, मियवहाए गंता एए मियत्ति काउं, अन्नयरस्स मियस्स वहाए उसु आयामेत्ता णं णिसिरेज्झा 'स मियं वहिस्सामि' त्ति कटु तित्तिरं वा, वट्टगं वा, चडगं वा, लावगं वा, कवोयग वा, वि वा, कविजलं वा, विधित्ता भवइ, इह खलु से अन्नस्स अट्ठाए अण्णं फुसति अकम्हादडे ।। से जहा णामए केइ पुरिसे सालीणि वा वीहीणि वा, कोदवाणि वा, कंगणि वा, परगाणि वा, रालाणि वा, पिलिज्झमाणे अन्नयरस तणस्स वहाए सत्थं णिसिरेज्जा, से सामगं, तणगं, कुमुदुर्ग, वीही ऊसियं, कलेसुयं तणं छिदिस्सामि त्ति कटु सालि वा, वीहिं वा, कोदवं वा, कंगुं वा, परगं वा, रालयं वा, छिदिता भवइ, इति खलु से अन्नस्स अट्ठाए अन्नं फुसंति अकम्हादंडे एवं खलु तस्स तप्पतियं
सावज्जं आहिज्जइ, चउत्थे दंउसमादाणे अकम्हादंडवत्तिए आहिए ॥५॥ અર્થ: હવે ચે અકસ્માત દંડ” આ કિયાસ્થાનનું વર્ણન નીચે મુજબ છે કઈ શિકારી પિતાનું
જીવન નિર્વાહ કરવા માટે અગર શેખને ખાતર મૃગયા આદિ રમવા માટે જગલમાં જાય છે. ત્યા કેઈ નજીકમાં જણાતા મૃગને મારવાનો સંકલ્પ કરીને પિતાનું તીરકામઠું આદિનો ઉપગ કરે છે તે તીર મૃગને નહિ વાગતાં વચમાં અચાનક રીતે તેતર આદિ અન્ય જીવોને વાગે છે ને તે લાગવાથી તેતરાદિ વચમાં મરી જાય તો તે મરનાર પક્ષીઓને મારવાની આ શિકારીને ભાવના ન હતી પરંતુ અકસમાત રીતે વચમાં આવી જવાથી મૃગને બદલે અન્ય જીવોની ઘાત થઈ તેથી તેને અકસમાત દડની કિયા લાગી તેમ જ્ઞાનીઓ કહે છે કારણ કે તેણે પ્રાણીની હિંસા તો કરી જ છે. તેથી તેને પાકિયા જરૂર લાગે છે કે ઈ ખેડૂત ચોવીસ પ્રકારનાં ધાન્ય માંહેલા કેઈ પણ ધાન્યને કાપવા માટે જાય અને પિતાને ધાન્ય જ કાપવું છે એ સંકલ્પ કરીને દાતરડા આદિને ઉપયોગ કરે છે પણ વચમાં ધાન્યને બદલે બીજા ઉગેલાં છેડવાને પણ અકસ્માતથી કાપી નાંખે છે તેથી તેને અકસ્માત દડની ક્રિયા લાગે છે અને આથી કર્મબંધ થાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- अहावरे पंचमे दंडसमादाणे दिट्ठि विपरियासिया दंडवत्तिएत्ति आहिज्जइ, से, जहा
णामए केइ पुरिसे माईहिं वा, पिईहिं वा, भाईहिं वा, भगिणीहिं वा, भज्जाहिं वा, पुत्तेहिं वा, धूताहिं वा, सुहाहि वा, सद्धि संवसमाणे मित्तं अमित्तमेव मन्नमाणे मित्तेहयपुव्वे भवइ, दिट्ठीविपरियासिया दंडे । से जहा णामए केइ पुरिसे गामघायंसि वा, णगर घायंसि वा, खेडधायंसि, वा कव्वड घायंसिवा मंडवघासि वा, दोणमुहघायंसि वा, पट्टणघायंसि वा, आसम घायंसि वा, संनिवेसघायंसि वा, निगम्म घायंसि वा, रायहाणिघायंसि वा, अतेणं तेण मित्ति भन्नमाणे अत्तेणे हयपुब्वे भवइ, दिद्विविपरियासिया दंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, पंचमे दंडसमादाणे
दिट्ठिविपरियासिया दंडवत्तिए त्ति आहिए ॥६॥ અર્થ : હવે પાંચમી ક્રિયા દ્રષ્ટિ વિપસ” નામની છે. દષ્ટિ વિપર્યાસ એટલે એક વસ્તુને
અન્યપણે સમજીલે તેને દૃષ્ટિનું વિપર્યાસપણું કહે છે. એટલે એકને બદલે બીજી તેને જણાય છે. દા. ત. છીપને બદલે નેત્રનાં દષથી તેને ચાંદી માની ઉપાડે છે તે દષ્ટિનું વિપરિયાસપણું છે. જેમ કેઈ પુરૂષ માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, પુત્ર, પુત્રી સાથે તથા મિત્રવર્ગ સાથે રહે છે, પણ ગેરસમજણથી પિતાના હિતેચ્છુ મિત્રને શત્રુ માની લઈને તેને ઘાત કરે અથવા ગામ, નગર, ખેડ, કવડ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, રાજધાનીમાં મારફાડના સમયે જે ચેર નથી અને ચારના શ્રમથી તેને મારે છે તે તેને દષ્ટિવિપરિયાસપણને કમ બંધાય છે કેમકે જે તેને પરમમિત્ર હતું તેને દષ્ટિના દોષથી તેમ જ પિતાની સમજણ શક્તિનાં અભાવે તેને શત્રુ માની લીધું. આ તેનું દષ્ટિવિપરિયાસપણું છે. અહિં તેને દૃષ્ટિવિપરિયાસપણુંની ક્રિયા લાગે છે અને તે કર્મબંધન બાંધે છે. વળી રસ્તે જતાં એકને બદલે બીજાને તે પુરૂષ માની તેને વધ કરે તે તે પણ દૃષ્ટિવિપરિયાસનો દંડ છે.
मूलम्- अहावरे छठे किरियाद्वाणे मोसावत्तिए त्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
आयहेउं वा, णाइहेउं वा, अगारेहडं वा, परिवारहेउं वा, सयमेव मुसं वयंति अण्णण वि मुसंवयावेति, मुंसवयंतं पि अण्णं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति
आहिज्जइ । छट्टे किरियाटाणे मोसवत्तिएत्ति आहिए ॥७॥ અર્થ : કોઈ પુરૂષ પિતાને માટે, જ્ઞાતિ માટે કે સ્વજન કે પરિવાર આદિ માટે સ્વયં જુઠું બોલે,
અન્ય પાસે બોલાવે વળી જુઠું બોલનારને અનુમોદન આપે તે તે મૃષા પ્રત્યયિક નામની છઠ્ઠી ક્રિયા સ્થાનકનું પાપ બાંધે છે. ઉપલી પાંચ ક્રિયાઓમાં વધતી ઓછી હિંસા હોય છે. તેથી તેને “દડ સમાધાન” નામની સત્તા આપવામાં આવે છે. છઠ્ઠી ક્રિયાથી તેરમી કિયા સુધી જે સ્થાને કહેવામાં આવનાર છે તેમાં પ્રાયઃ પ્રાણ- વધ હેતે નથી તેથી તેને “ડ સમાદાન” નામ નહિ આપતા “કિયાસ્થાન’ શબ્દથી સધવામાં આવે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
१७०
અધ્યયન ૨
मूलम्- अहावरे सत्तमे किरियाद्वाणे आदिनादाणवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
आयहेउं वा, जाव परिवारहेउं वा, सयमेव अदिन्नं आदियइ, अन्नेणवि अदिन्नं आदियावेइ, अदिन्नं आदियं तं अन्नं समणुजाणइ, एवं खलु तस्स तप्पतियं सावज्ज ति आहि
ज्जइ, सत्तमे किरियाहाणे अदिनादाणवत्तिएत्ति आहिए ॥८॥ અર્થ : હવે સાતમુ ફિયાસ્થાનક “અદત્તાદાન” નામનું છે. આ ક્રિયા સ્થાનકમાં કોઈ પુરૂષ પિતાના
નિમિત્તે તેમ જ પરિવાર, સ્વજન અગર જ્ઞાતિ કે મિત્રવર્ગ નિમિત્તે પિતે સ્વયં ચોરી કરીને અગર માલિકને પૂછયા વિના કઈ ચીજ આદિ ગ્રહણ કરે અગર અન્ય પાસે લેવરાવે અથવા અન્ય આવી ચેરેલી વસ્તુ ગ્રહણ કરતે હોય તે તેને ભલું માને, આ ક્રિયાને
અદત્તા દાનની ક્રિયા કહે છે. આ નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. मूलम्- अहावरे अट्ठमे किरियाहाणे अज्झत्थवत्तिए त्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
त्थि णं केइ किचिविसंवायेति, सयमेव होणे, दोणे, दुढे दुम्मणे, ओहयमणसंकप्पे चितासोगसागर संपविद्वे, करतलपल्हत्थमुहे, अट्टज्झाणोकाए, भूमिमयदिट्ठिए झियाई । तस्सणं अज्झत्थया आसंसइया, चत्तारी ठाणा एवमाहिज्जइ, तंजहा कोहे माणे, माया लोहे। अजझत्थमेव कोहमाणमाया लोहे एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ,
अट्ठमे किरियाट्ठाणे अज्झत्थवतिए त्ति आहिए ॥९॥ અર્થ : આઠમું કિયાસ્થાનક “આધ્યાત્મિક નામનું છે. મનના જે ભાવે કે વિચારે ઉત્પન્ન થાય
તે ભાવને આધ્યાત્મિક ક્રિયા કહે છે. જેમ કેઈ પુરૂષ કોઈપણ જાતનાં કારણ વિના ચિંતા કર્યા કરે છે તેમ જ આર્તધ્યાન અને રૌદ્ર–ધ્યાનનાં વિચારે સેવે છે તેને આધ્યાત્મિક ક્રિયાનું પાપ લાગે છે. કારણ આ આધ્યાત્મિક ક્રિયા થતી વખતે તેનાં મનમાં છેડે કે ઘણે અંશે કેધ, માન, માયા અને લેભ એમ ચાર કષાયોની ઉત્પત્તિ હોય જ છે. આ ચાર કષાયની ઉત્પત્તિથી જીવેને કર્મબ ધન થાય છે. તેને આધ્યાત્મિક ક્રિયા કહેવાય છે. આ ક્રિયાને
‘ધ પ્રત્યયિક ક્રિયા પણ કહે છે. मूलम्- अहावरे णवमे किरियाद्वाणे माणवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
जातिमएण वा, कुलमएण वा, बलमएण वा, रुवमएण वा, तवमएण वा, सुयमएण वा, लाभमएण वा, इस्सरियमएण वा, पन्नामएण वा, अन्नतरेण वा, मयट्ठाणेण वा, मत्तेसमाणे परं हिलेति, निदेति, खिसंति, गरहति, परिभवइ, अवमण्णेति. इत्तरिए अयं, अहंमसि पुणविसिटे, जाइकुल, बलाइगुणोववेए, एवं अप्पाणं समुक्कसे देह च्चुए कम्मबित्तिए अवसे पयाइं तं जहा गब्भाओ गम्भं (४) जम्माओ जम्मं, माराओ मारं, गरगाओ नरगं, चंडे, थद्धे, चवले, माणियावि भवइ, एवं खलु तस्स, तप्पत्तियं सावज्जति
आहिज्जइ नवमे किरियाहाणे माणवत्तिएत्ति आहिए ॥१०॥ અર્થ : નવમુ ક્રિયાથાનક વર્ણવામાં આવે છે કે કોઈ પુરૂષ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રત,
લાભ, ઐશ્વર્ય તથા અન્ય કોઈ પ્રકારનાં અભિમાનથી મર્દોન્મત થઈને બીજા જીવોની નિદા
Page #181
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સુત્ર
૧૭૬ કરે, તેમને તિરસ્કાર કરે, વળી પિતે મનમાં ધન-જાતિ આદિને મદ કરીને બીજાની હીલના, નિંદા, ધૃણું, ભર્સના. અને તિરસ્કાર કરીને પુલાય કે હું જગતમાં કે સમાજમાં શ્રેષ્ઠ છું, આ પુરૂષ નિંદા નામનાં સ્થાનકને જગતમાં પ્રાપ્ત થાય છે અને મદને લીધે મહાકર્મ બંધ થવાથી આયુષ્ય પૂર્ણ થતાં એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં એક જન્મથી બીજા જન્મમાં, મૃત્યુથી મૃત્યુ અને નર્ક ઉપર નર્ક એમ ઝપાટાબંધ દુઃખ ભોગવત ગતિભ્રમણ કરે છે આવા રૌદ્ર, અહંકારી અને માનનીય પુરૂષે નિશ્ચયથી મહાન કર્મનું બંધન કરે છે. આ ફિયાસ્થાનકને માન પ્રત્યયિક ક્રિયા કહે છે.
मूलम्- अहावरे दसमे किरियाट्ठाणे मित्तदोसवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
माइहि वा, पियाहि वा, भाइहि वा, भइणी हिं वा, भज्जाहि वा, धूयाहिं वा, पुत्तेहि वा, सुएहाहि वा, सद्धि संवसमाणे तेसि अन्नयरंसि, अहालहुगंसि, अवराहंसी, सयमेव गरुयं दंडं निवत्तेत्ति तं जहा सीओदगवियउंसि वा कायं अच्छोलित्ता भवत्ति, उसिणोदग वियडेण वा, कायं ओसिंचित्ता भवति, अगणिकाएणं कायं उवउहित्ता - भवति, जोत्तेण वा, वेत्तेण वा, णेत्तेण वा, तयाइ वा, कण्णेण वा, छियाए वा, लयाए वा, (अन्नयरेण-वा, व दवरएण वा,) पासाई उद्दालित्ता भवति ! दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलूण वा, कवालेण वा, कायं आउट्टता, भवति तहप्पगारे पुरिसजाए, संवसमाणे, दुम्मणा भवति, पवसमाणे सुमणा भवति । तहप्पगारे पुरिसजाए, दंडपासी, दंडगुरुए, दंडपुरक्कडे, अहिए इमंसि, लोगंसि अहिए परंसि लोगंसि संजलणे कोहणे पिट्ठिमंसि यावि भवति एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ दसमे किरियाट्ठाणे मित्तदोसवत्तिएत्ति
आहिए ॥११॥ અર્થ : દશમાં ક્રિયાસ્થાનકને “મિત્રદેષ ફિયાસ્થાનક કહે છે. કેઈ પુરૂષ પિતાનાં કુટુંબની સાથે
રહેતાં કેઈ વ્યકિતને થોડે પણ અપરાધ થતે જાણે કેધિત થઈ ઘણો દંડ આપે તેને મિત્રદોષ પ્રત્યયિક ક્રિયાનું પાપ લાગે છે. કેઈ જીવ થેડા અપરાધવાળાને ઠંડા પાણીમાં ઝબળે છે, અગર ગરમ કરેલ પાણી અગર તેલથી તેના શરીરને નુકસાન પહોંચાડે છે, કઈ જીવ અપરાધીને સળગાવી મૂકે છે, વળી કોઈ જીવ જોતરાથી, નેતરથી, ચાબૂકથી નાડાથી અગર રસ્સીથી માર મારે છે વળી તેની ચામડી પણ ઉતારી નાખે છે તેમજ લાકડી આદિનાં પ્રહારથી તેના શરીરનાં અવયવને ભાંગી નાખે છે આથી આવા ક્રૂર અને ઘાતકી મનુષ્યની સાથે રહેનાર તેનાં કુટુંબીજને દુઃખી દુઃખી થાય છે. આવી વ્યકિત જે પરદેશ જાય તો તેનાં સ્વજને ઘણાં સુખી થાય છે આવા અલ્પ અપરાધીને ભારે દંડ દેવાવાળા કેધી મનુષ્ય આ લેક અને પરલોકમાં નિંદાને પાત્ર બને છે આવા પુરૂષને ઘણી પાપકારી ક્રિયા લાગે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
१७३
मूलम्- अहावरे एक्कारसमे किरियाट्ठाणे मायावत्तिएत्ति आहिज्जइ, जे इमे भवंति गूढायारा
तमोकसिया, उलुगपत्तलहुया, पव्वय गुरुया, ते आयरिया वि संता अणारियाओ भासाओवि पउज्जति अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति, अन्नं पुट्ठा अन्नं वागरंति, अन्नं आइक्खिव्यवं अन्नं आइक्खंति ।। से जहा णामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं णिहरति णो अन्नेणं णिहरावेति, णो पडिविद्धंसेइ, एवमेव निण्हवेइ, अविउट्ट माणे अंतो अंतो रियइ एवमेव माई मायं कटु, णो आलोएइ, णो पडिक्कमेइ, णो निदइ, णो गरहइ, णो विडट्टइ, णो विसोहेइ णो अकरणाए अन्भूटइ, णो अहारिहं तवोकम्मं पायच्छितं पडिवज्जइ, माई अस्सिं लोए पच्चायाइ, माई परंसि लोए (पुणोपुणो) पच्चायाइ, निदइ, गरहइ, पसंसइ, निच्चरइ, ण नियट्टइ निसिरियं दंडं छाएति, माई असमाहड सुहलेस्से यावि भवइ एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, । एकारसमे किरियाहाणे
मायावत्तिएत्ति आहिए ॥१२॥ અર્થ: આ જગતમાં કેટલાક માયા-કપટી પુરૂ લોકોને વિશ્વાસમાં લઈને તેઓને ઠગે છે. પિતે
ઘુવડની પાંખની માફક અત્યંત હલકા (નીચ) હોવા છતાં પિતાને પર્વતની જેમ મહાન માને છે. તેઓ આર્ય હોવા છતાં પિતાને સ્વાર્થ સાધવા માટે અનાર્ય ભાષાઓને ઉપગ કરી સામા માણસ પર પિતાની પ્રતિભા પાડે છે. પિતાને દુષ્ટ સ્વભાવ હોવાથી પિતાને સુસ્વભાવી માને છે આવા કપટી પુરૂષે પિતાના અશુભ કાર્યોને છુપાવી જાતે જ દુઃખનુ વેદન કરે છે. છતાં માયા કપટ રૂ૫ શલ્યને દૂર કરતાં નથી. આવા માયાવી પુરૂષ પિતાનાં પાપની આલોચના પણ કરતા નથી. નિંદા કરતા નથી. ગર્લ્ડ કરતા નથી. વળી વિશુદ્ધ થતા નથી. તેમજ પિતાનાં અશુભ વિચારને નાશ કરવા ઉદ્યમવંત પણ બનતા નથી. તેથી. આવા માયા-કપટવાળા પુરૂષને કોઈપણ વિશ્વાસ કરતો નથી. જ્ઞાની પુરૂષે કહે છે કે માયા કપટવાળા જીવે આગામી ભવમાં પિતાના કપટભાવને લીધે આડા શરીર ધારણ કરે છે. એટલે પશુનાં અવતાર તેને મળે છે માયા – કપટનાં સતત પરિણામને લીધે આવા જ સ્ત્રીલિંગને પણ પ્રાપ્ત થાય છે. આથી તેઓ મહાકર્મનાં બંધન કરે છે.
मूलम्- अहावरे बारसमे किरियाट्ठाणे लोभवत्तिए त्ति आहिज्जइ, जे इमे भवंति तंजहा-आरणिया,
आवसहिया, गामंतिया, कण्हुई रहस्सिया णो बहुसंजया, णो वहुपडिविरिया सव्वपाणभूत जीवसहि ते अप्पणो सच्चामोसाइं एवं विउंजंति, अहं ण हंतव्वो, अन्ने हन्तव्वा अहं ण अज्जावेयव्वो अन्ने अज्जावेयव्वा अहं ण परिघेतन्वो अन्ने परिधेतव्वा, अहं ण परितावेयन्वो अन्ने परितावेयव्वा, अहं ण उट्टवेयव्वो अन्ने उट्टवेयव्वा, एवमेव ते इत्यिकामेहि मुच्छिया, गिद्धा, गठिया, गरहिया, अज्झोववन्ना जाव वासाइं चउपंचमाइं छदसमाइं अप्पयरो वा भुज्जयरो वा भुजितुं भोगभोगाइं कालमासे कालं किच्चा अन्नयरेसु आसुरिएसु किन्विसिएसु ट्ठाणेसु उबवत्तारो भवंति, ततो विप्पमुच्चमाणे
Page #183
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૭૩ भुज्जो भुज्जो एलमूयत्ताए तभूयत्ताए जाइभूयत्ताए पच्चायति । एवं खलु तस्स तप्पत्तियं
सावज्जति आहिज्जइ, दुवालसमे किरियाढाणे लोभवत्तिएत्ति आहिए ।। અર્થ : માયા પ્રત્યયિક કિયા સ્થાનકનું નિરૂપણ કર્યા પછી હવે બારમા લોભ પ્રત્યયિક નામનાં
કિયા સ્થાનનું વર્ણન કરવામાં આવે છે. ઘણું અન્ય દર્શનીય શ્રમણ ધર્મને નામે જગલમાં નિવાસ કરી કંદમૂળ ફળ આદિ ખાઈ પિતાનો નિર્વાહ કરે છે. કઈ કઈ જંગલમાં ઝૂંપડીઓ બાંધે છે આમાં કેટલાંય ગુપ્તકાર્ય કરનાર સાધુઓ જે કે ત્રસજીવોની વિરાધના કરતા નથી, પરંતુ એકેન્દ્રિયદિક જીવોની વિરાધના કરીને પિતાને નિર્વાહ કરે છે. તેથી આવા શ્રમણો સાચાં સંયતિ નથી. વળી તેઓ સર્વ પ્રાણ, ભૂત , જીવ અને સત્વની હિંસાથી પણ નિવૃત થયા નથી. આવા લેકે એમ કહે છે કે બીજા મારવા ગ્ય, આજ્ઞા કરવા
ગ્ય, ગુન્હા કરવા પર પકડવા યોગ્ય, સજા કરવા ગ્ય, ઉદ્વેગ પહોંચાડવા યોગ્ય છે. એમ નહી. આવા પાખંડી શ્રમણો સ્ત્રી આદિનાં કામગમાં આસકત થઇ વિષયમાં ગુંથાયેલાં રહે છેવળી હરહંમેશાં કામગની ચિતામાં ડૂબી રહે છે. આવા પ્રમાણે આયુષ્યને છેડે ભાગ ચાર-પાંચ-છ-દસ વરસ આવી રીતે પસાર કરી આયુષ્ય પુરું થતા અસૂર નિકાયમાં કિલિવષી દેવ તરીકે ઉત્પન્ન થાય છે ત્યાં શરીરથી ભોગ ભોગવીને દેવકનું આયુષ્ય પુરું કરીને નીચલી ગતિમાં ગુંગા, બહેરા, તેતડા, જનમાં તરીકે
જન્મીને-મરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં થકા મહાન દુખને પામે છે. मूलम्- इच्चेयाइ दुवालस किरियाटाणाई दविएणं समणेण वा माहणेण वा सम्म सुपरिजाणिय
વાડું અવંતિ રૂા. અર્થ : મુકિત ગમન એગ્ય સાધુ ઉપરોકત બાર પ્રકારનાં કિયાસ્થાનકેને ત્યાગ કરી સંયમમાં
ઉપગવંત રહી વિચરે એમ શ્રી તીર્થકર દેવ કહે છે मूलम्- अहावरे तेरसमे किरियाट्ठाणे इरियावहिए त्ति आहिज्जइ इह खलु अत्तत्ताए संवडस्स
अणगारस्स ईरिया समियस्स, भासासमियस्स, एसणासमियस्स, आयाण भंडमत्तणिक्खेवणा समियस्स, उच्चारपासवणखेल सिधाणजल्ल परिट्ठावणिया समियस्स, मणसमियस्स, वयसमियस्स, कायसमियस्स, मणगुत्तस्स, वयगुत्तस्स, कायगुत्तस्स, गुतिदियस्स, गुत्तबंभयारिस्स, आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं णिसियमाणस्स, आउत्तं तुयट्ठमाणस्स, आउत्तं भुंज्जमाणस्स, आउत्तं भासमाणस्स, आउत्तं वत्थं, पडिग्गह, कंबलं, पायपुछणं, गिण्हमाणस्स वा, णिक्खिवमाणस्स वा, जाव चक्खपम्हणिवायमवि अस्थि विमाया सुहमा किरिया ईरियावहिया नाम कज्जई, सा पढम समए बद्धा, पदा, वितीय समए वेइया तइयसमए णिज्जिण्णा सा बद्धा, पुट्ठा उदीरिया, वेइया णिज्जिण्णा सेयंकाले अकम्मे चावि भवंति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जंति
आहिज्जइ, तेरसमे किरियाट्ठाणे ईरियावहिए त्ति आहिज्जइ ॥१४॥ અર્થ : આત્મા પોતાનાં નિજ સ્વરૂપમાં સદાયસ્થિત રહે તેને મુકિત અથવા નિવાણ કહે છે. જીવ
અનાદિકાળથી અન્ય સ્વરૂપમાં સ્થિત રહેલ હોઈ આત્માભિમુખ થયું નથી તેથી તેને
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અધ્યયન
પૂર્ણાન અને પૂર્ણ સુખ ભરેલ આત્મસુખની પ્રાપ્તિ થઇ નથી કાઈ ભવ્ય જીવ વૈરાગ્ય લાવી દિક્ષા ધારણ કરી શુદ્ધ સયમ પાળી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક ચરિત્ર્યરૂપ આત્મધર્મીને પ્રકટ કરી પૂર્ણ રાતે આત્માનુભવ કરી સ્વરૂપમાં રમણ કરે ત્યારે તે દ્રવ્યકર્મ તે ભાવકના સર્વાંથા નાશ કરે છે. અને તેથી તે આત્મભાવને સંપૂર્ણ પણે પ્રાપ્ત થયેલે કહેવાય છે. આવા ભવ્ય આત્મા ગૃહસ્થાવાસમાં પણ ગૃહવાસને ખધન ગણતા હાય છે તે જીવન મરણુમા નિસ્પૃહ રહીને ઇદ્રિાનાં વિષયથી નિવૃત થાય છે. અને ચાલતાં બેસતાં ખેલતાં વિગેરેમાં સદા ઉપયાગવંત રહે છે મન, વચન અને કાયાના ચેગને વશ રાખી, નવગુપ્તિ સહિત બ્રહ્મચર્યંનુ પાલન કરે છે આવા સ પાપક્રિયાથી દૂર રહેનાર આત્માને પણ ઇરિયા-પથિક નામે ક્રિયા લાગે છે એટલે સૂક્ષ્મ કબધન થાય છે. આ ક્રિયા કષાય નહિ હાવાનાં કારણે ખધરૂપ નથી પણ કહેલ ખધ થાય છે. કારણકે મન, વચન, કાયાના ચેગ વિદ્યમાન હૈાય ત્યાં સુધી તે જીવ સદા કપિત રહે છે. આ કપિતપણાને લીધે સુક્ષ્મ પુદ્ગલ-પરમાણુ - એનેા અધ થાય છે. પણ તે ઘણા જ અલ્પકાળને હાય છે. પ્રથમ સમયે મ ધાય છે ખીજા સમયે સુક્ષ્મ રીતે અનુભવાય છે ત્રીજા સમયે તે ખધ નિર્જરી જાય છે. આ ક્રિયા કષાયરહિત જીવાને જાય છે. જ્યાં સુધી આવા વિતરાગી પુરૂષાને અઘાતી કર્મના ઉદય વર્તે છે ત્યાં સુધી પરમાણુ પુદ્ગલેાનુ સૂક્ષ્મ પણમન તેનાં આત્મપ્રદેશે સાથે થઈ રહ્યુ છે. એમ કેટલાંક મતવ્યેા છે. ખિર મત આ જાતનુ મતવ્ય ધરાવતા નથી. વીતરાગ સિવાય ખાકીનાં સર્વજીવાને સાંપરાયિક (ખ ધરૂપ) ક્રિયા હાય છે
मूलम् - से बेमि जेय अतीता जेय पडुन्ना जेय आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एयाई चैव तेरसकिरिया द्वाणाई भासिसु वा, भासेति वा, भासिस्संति वा, पनवसु वा, पन्नवेति वा, पणविस्संति वा, एवं चेव तेरसमं किरियाट्ठाणं सेविसु वा, सेवंति वा सेविस्संति वा ॥१५॥
અર્થ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનાં તીર્થંકરેએ આ તેર ક્રિયાના સ્થાનકે કહ્યા છે, કહે છે અને કહેશે. તેરમી ક્રિયાનુ સેવન અપ્રમાદ્ધિ જીવાને હેાય છે. ત્રણેય કાળમાં તીર્થંકરા આ પ્રકારે કહી ગયા છે. એમ શ્રી સુધર્મા સ્વામી જજીસ્વામીને કહે છે.
मूलम् - अदुत्तरं च णं पुरिसविजयं विभंगमाइक्खिस्सामि, इह खलु णाणा पण्णाण, णाणाछंदाणं, णाणासिलाणं, णाणादिट्ठीणं, णाणारूईणं, णाणारंभाणं, णाणाज्झवसाणसजुસાળ, નાળવિાવસુયાયાં વં મવદ્, સંજ્ઞા-મોમ, ઉચ્વાયં, સુવિળ, સંતવિલ, અંગ ૧ર વલન, વનળ, રૂસ્થિવલન, રિસલાં, ચવલાં, ચકલાં, ગોળलक्खणं, मिढलक्खण्णं, कुक्कडलक्खणं, तित्तिरलक्खणं, वट्टगलक्खणं, लावयलक्खणं चक्कलक्खणं, छत्तलक्खणं, चम्मलक्खणं, दंडलक्खणं, असिलक्खण, मणिलक्खण, િિાવલાં, સુસાર, દુłાળર, માર, મોળશ્વર, ચાહવ્વાળિ, પાચસાળિ, વળ્વોમં લત્તિયવિન્ગે, અંતરિય, સૂત્તરિયું, મુત્તરિયું, વસ્તઽ ચરિયું, કાવાયું,
Page #185
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૭૫ दिसादाह, मियचक्कं, वायस परिमंडलं पंसुटि, केसवुट्टि, मंसवुट्टि, रुहिरवुद्धि, वेतालि, अद्धवेतालि, ओसोणि, तालुघाउणि सोवागि सोवारि,दाििल, कालिंगि, गोरि गंधारि, ओवर्ताण, उप्पणि, जंभणि, थंभणि, लेणि, आमयकणि, विसल्लकरणि, पक्कमणि, अंतद्धाणि, आयमिणि, एवमाइआओ, विज्जाओ, अन्नस्सहेउं पउंजंति सयणस्सहेउं, परंजंति, अन्नसि वा विरूवरूवाणं कामभोगाणं हेउं पउंजति, तिरिच्छं ते विज्जं सेवेति, ते अणारिया विपडिवन्ना कालमासे कालंकिच्चा अन्नयराइं आसुरियाई, किविसियाई, ठाणाई उबवतारो भवंति ! ततोवि विप्पमुच्चमाणा भुज्जो एलमूयताए
तमअंधयाए पच्चायति ॥१८॥ અર્થ:- ઉપરોકત તેર પ્રકારની ક્રિયારૂપ પાસ્થાનકથી અન્ય પાપસ્થાનકે છે તે અહી બતાવવામાં
આવે છે આ જગતમાં વિવિધ પ્રકારનાં આચારવાળા, દષ્ટિવાળા, કર્મવાળા તથા અધ્યવસાયવાળા જી પાપશાસ્ત્રનો અભ્યાસ કરે છે. વિદ્યાઓના પ્રકાર નીચે મુજબ છે. આવી વિદ્યાના અભ્યાસથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ અનેક પાપયેનિમાં જન્મ લઈ અનેક દુખેનો ત્રાસ તેમને ભેગવ પડે છે. કુવિદ્યાના નામ (૧) ભૂમિસ બંધીઃ જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભાશુભ ફળ સુમિત થાય છે (૨) ઉત્પાત આકાશમાંથી લોહી આદિની વૃષ્ટિ થઈ અને તેનું ફળ બતાવવું (૩) રવપ્નનાં શુભાશુભ ફળ (૪) અંતરીક્ષ એટલે આકાશમાં થવાવાળા મેઘ (૫) અગેનુ ફરકવુ તેના ફળ (૯) પક્ષીઓનાં શબ્દને જાણવા અને તેનું ફળ (૭) પુરૂષ કે સ્ત્રીનાં અગમાં રહેલા પદમ, શંખ, જવ, ચંદ્ર આદિનાં ફળ અગર મસા, તલ, સ્ત્રીલક્ષણ, પુરૂષલક્ષણ વિગેરે (૮) અશ્વવિગેરે પશુઓનાં લક્ષણ (૯) ચક્ર, છત્ર, ચર્મ દડ, તલવાર, મણિ કાંગણી, ૨ન વિગેરેનાં લક્ષણ (૧૦) સૌભાગ્ય અને દુર્ભાગ્ય બતાવનાર મંત્ર (૧૧) ગર્ભ ધારણ કરવાની તથા સ્થિર કરવાની વિદ્યા (૧૨) વશીકરણ વિદ્યા (૧૩) ઉચ્ચાટન કેઈનુ પણ અહિત કરવાવાળી વિદ્યા (૧૪) ઈન્દ્ર જાલ વિદ્યા (૧૫) ક્ષત્રિય સબંધી વિદ્યા (૧૬) દ્રવ્ય હવન વિદ્યા (૧૭) ચદ્ર સૂર્ય શુક-બૃહસ્પતિની ગતિ સંબધી વિદ્યા (૧૮) ઉલ્કાપાત સંબંધી (૧૯) દિશા જવલત સ બધી (૧૮) વામમાં પ્રવેશ કરતા પશુદર્શન સબધી (૧૯) કૌવા આદિ પક્ષીઓની બેલી-ઉડવા સબધી (૨૦) ધૂળ-કેશ-માસ રૂધિરની વૃષ્ટિ પર શુભાશુભ ફળ સંબંધી (૨૧) વૈતાલી અર્ધ વૈતાલી અચેતવસ્તુઓથી ચૈતન્ય પ્રાણી જેવું કાર્ય કરાવવાની અને તેને પાછી ખેંચી લેવાની વિદ્યા (૨૨) મનુષ્યને મુછિત બનાવવાની વિદ્યા (૨૩) તાળા ખેલવાની વિદ્યા (૨૪) ચાંડાલી શાબરી-દ્રાવિડી કાલિંગી-બૈરી–ગાંધારી વિદ્યા (૨૫) અવતની એટલે કે વસ્તુ નીચે પાડવાની વિદ્યા (૨૬) ઉત્પતની–ઉપર ઉઠાવવાની વિદ્યા (૨૭) ઉડવાની વિદ્યા (૨૮). સ્થિર કરવાની વિદ્યા (૨૯) ચોટાડી દેવાની વિદ્યા (૩૦) રેગીને નીરોગી બનાવવાની (૩૧) દૂર જઈને અન્તર્ધાન થવાની (૩૨) નાની વસ્તુને મેટી, મેટી વસ્તુને નાની બતાવવાની આદિ પ્રાપ્તિ માટે કરે છે. આવી વિદ્યાઓને ઉપભેગ કરનાર પાખડીઓ મરણ પામી અસુર કિલ્લવી નામના દેવે થાય છે. ત્યાંથી ચવી આ સંસારમાં બહેરા મૂંગા અને જન્માંધપણે
Page #186
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨
૧૭૬
ઉત્પન્ન થઈ અનત સંસાર પરિભ્રમણ કરે છે કામગમાં આસકત થયેલા છે. આવા પાપશાસ્ત્રનો અભ્યાસ કરે છે આવા જ અજ્ઞાન દશાને લીધે આરંભ પરિગ્રહમાં
મમત્વવાળા બની. તેનાં કડવા વિપાકે ભગવે છે. मूलम्- से एगइओ, आयहेउं वा, णायहेउं वा, सयणहेउं वा, अगारहेउं वा, परिवारहेडं वा,
नायगं वा, सहवासियं वा, णिस्साए अदुवा अणुगामिए, अदुवा उवचरए, अदुवा पडिपहिए, अदुवा संधिच्छेदए, अदुवा गंठिच्छेदए, अदुवा उरभिए, अदुवा सोवरिए, अदुवा वागुरिए, अदुवा सोउणिए, अदुवा मच्छिए, अदुवा गोधायए, अदुवा गोवालयए,
अदुवा सोवणिए, अदुवा सोवणियंतिए ॥१९॥ અર્થ : જે મનુષ્યને પરલકનું જ્ઞાન નથી જેનાં અંતઃકરણમાં આત્મકલ્યાણની ભાવના નથી તેવા
જ સાંસારિક સુખ માટે ભારે પાપ કરતાં સકેચ પણ અનુભવતાં નથી. આવા જ જૂઠ, ચેરી, વિશ્વાસઘાત, સ્ત્રીઘાત, બાળહત્યા, પશુહત્યા, આદિ કરી સાંસારિક સુખની સામગ્રી ઉપાર્જન કરે છે. આવા પાપી પુરૂષે પિતાના માટે, સ્વજને માટે, જ્ઞાતિ માટે કે પરિચિતે માટે અનહદ પાપમય વિચારો સેવે છે વળી પશુપક્ષીઓને સંહાર કરી તેને વેચીને પિતાને નિર્વાહ કરે છે. આવા પાપી જી અનેક જીવને ઘાત કરી નરક
આદિ ગતિમાં જઈને દુઃખ પામે છે. मूलम्- से एगइओ आणुगामियभावं पडिसंघाय तमेव अणुगामियाणुगामियं हंता छेत्ता, भेत्ता,
लुंपइत्ता, विलुपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (१) से एगइओ उवचरयभावं पडिसंघाय, तमेव उवचरियं हंता, छेत्ता, भेत्ता, लंपइत्ता, विलंपइत्ता, उद्दवइत्ता आहारं आहारेति इति से महया पाहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (२) से एगइओ पाडिपाहियभावं पडिसंघाय, तमेव पाडिपहे द्विच्चा हंता, छेत्ता, भेत्ता लुंपइत्ता, विलुंपइत्ता, उद्दवइत्ता, आहारं आहारेति इति से महया पावेहि कम्महि अत्ताणं उवक्खाइत्ता भवइ (३) से एगयओ संघिछेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता, भेत्ता जाव इति से महया पावेहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (४) से एगइओ गंठिछेदभाव पडिसंघाय तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कस्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ (५) से एगइओ उरन्भियं पडिसघाय उभि वा अण्णतरं तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (६) (एसो अभिलावो सव्वत्थ) से एगडओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (७) से एगइयो वागुरिय भावं पडिसंधाय मिय वा अण्णतरं व तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (८) से एगइओ सउणियभावं पडिसंधाय सणि वा अण्णतरं वा, तसं पाण हंता जाव उवक्खाइत्ता भवइ (९) से एगइओ मच्छिय भावं पडिसंधाय मच्छं वा अण्णत्तरं वा, तसं पाणं हंता
Page #187
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ મૂત્ર
૧૭૭
जाव उवक्खाइत्ता भवइ (१०) से एगइओ गोधाय भावं पडिसंधाय तमेव गोणं वा अण्णत्तरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ (११) से एगइओ गोवाल भावं पडिसंधाय तमेव गोवालं परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ (१२) से एगइओ सोवणिय भावं पडिसंधाय तमेव सुणगं वा अन्नयरं वा तसं पाणं हता जाव उवक्खाइत्ता भवइ (१३ ) से एगइओ सोवाणियंतियं भावं पडिसंधाय तमेव मणुस्सं वा अन्नयरं वा तसं पाणं हंता जाव आहारं आहारेति इति से महया पाहि
कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ ॥१४॥२०॥ અર્થ : કેઈ વ્યકિત પીછો પકડનાર બની, ગ્રામાંતર જતી કેઈ વ્યકિતને પીછો પકડીને, તેને માર
મારી, લૂટી લઈને પોતાની આજીવિકા ચલાવે છે અને આવા પાપકર્મ દ્વારા પિતાને પ્રસિદ્ધ કરે છે. કોઈ વ્યકિત સેવક બની, વિશ્વાસ ઉત્પન્ન કરીને, જેની સેવા કરે છે તેને મારી કાપી, ડરાવી, ધમકી આપી, અથવા કષ્ટ પહોંચાડી, ખાનપાનભોગ ઉપભેગની સામગ્રી ઝુંટવી છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે કોઈ વ્યક્તિ-વટેમાર્ગ બની, રસ્તામાં છુપાઈને, રસ્તેથી નીકળનાર વ્યકિતની માર-કાટ કરી ડરાવી-ધમકાવી તેને લૂટીને આજીવિકા ચલાવે છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે. કોઈ વ્યકિત પોતાની આજીવિકા ચલાવે છે અને આ રીતે પાપકર્મ કરી પિતાને પ્રસિદ્ધ કરે છે. કઈ વ્યક્તિ ગાડરિયો બની ગાડરને અથવા અન્ય ત્રસ્ત પ્રાણીને મારીને અથવા શૈકરિક બનીને ભેંસ આદિ ત્રસ્ત પ્રાણને મારીને અથવા વાઘરી બનીને મૃગ આદિ પશુઓને મારીને અથવા શાકનિક બનીને પક્ષી આદિ ત્રસ પ્રાણીઓને મારીને અથવા માછીમાર બનીને માછલા આદિ ત્રસ્ત પ્રાણીઓને મારીને અથવા ખાટકી બનીને ગાય આદિ ત્રસ્ત પ્રાણુઓને મારીને, અથવા ગોપાલક બનીને ગાય-વાછડાને દેડાવી દેડાવી-આડા અવળા ચલાવીને થકવી નાખીને કષ્ટ પહોંચાડીને અથવા કેઈ કુતરા પાળનાર બનીને કુતરા આદિ ત્રસ પ્રાણીઓને મારીને અથવા કે પુરૂષ કુતરા મારફત મનુષ્ય આદિ પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે
અને આવા પ્રકારના પાપકર્મ કરી પોતાને પ્રસિદ્ધ - યશસ્વી બનાવે છે मूलम्- से एगइओ परिसा मज्जाओ उद्विता अहमेयं हणामित्ति कटु तित्तिरं वा, वगं वा,
लावगं वा, कवोयगं वा, कविजलं वा, अन्नयरं वा, तसं पाणं हंता जाव उवक्खाइत्ता
મેવ રશી અર્થ : કેઈ કે પુરૂષ માંસ ભક્ષણની ઈચ્છાથી અથવા આનદ ક્રિડા નિમિત્તે ઘણાં મનુષ્યના
સમૂહમાંથી ઉઠીને ઉભે થઈને જાહેર કરે છે કે “હું તેતર, બટેર, લાવક, કબુતર, કપિલ આદિ પ્રાણીઓને મારીશ” એ નિર્ણય કરી ત્રસ્ત પ્રાણીઓને ઘાત કરવા પ્રેરાય છે. તેવા છે આ જગતમાં મહાપાપી તરીકે પ્રસિદ્ધ થાય છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨
मूलम् - से एगइओ केणइ आयाणेणं विरुद्धे समाणे, अदुवा खल दाणेणं अदुवा सुराथालएणं, गाहावतीण वा गाहावइ पुत्ताण वा, सयमेव अगणिकाएणं, सस्साई झामेइ अनेण वि अगणिकायं सस्साइं झामावेइ, अगणिकाएण सस्साइं झामंतंपि अन्नं समणुजाण, इति से महया पावेहिमेहि अत्ताणं उवखाइत्ता भवइ ॥ से एगइओ केणइ आयाणेण विरुद्धेसमा अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावतीण वा गाहावइ पुत्ताणवा, उट्टाणवा, गोणाणंवा, घोडगाणंवा, गद्दभाणंवा सयमेव धुराओ कप्पेति, अन्नेणवि कप्पावेति, कप्पतं पि अन्नं समणुजाणइ, इति से महया जाव भवइ ।। से एगइओ केणइ आयाणेणं विरुद्धेसमाणे, अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं गाहावतीणवा, गाहावइ पुत्ताणवा, उट्टसालाओवा, गोणसाला ओवा, घोडगसाला ओवा, गद्दभसाला ओवा, कंटकबोदियाए परिपेत्ता सयमेव अगणिकाएणं झामेइ, अन्नेणवि झामावेइ, झामंतं पि अन्नं समणुजाण, इति से महया जाव भवइ || से एगइओ केणइ आयाणेणं विरुद्धेसमाणे अदुवा खल दाणेणं अदुवा सुराथालएणं गाहावतीण वा गाहावइपुत्ताणं वा, कुंडलं वा र्माण वा मोतियं वा सयमेव अवहरइ, अन्त्रेण वि अवहरावेइ, अवहरंतंपि अन्नं समजाणाइ, इति से महया जाव भवइ । से एगइओ केणइ वि आयाणेणं विरुद्धेसमाणे अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं समणाण वा, माहणाण वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, मत्तंग वा, लट्ठि वा भिसिगं वा, चेलगं वा चिलिमिलिगं वा, चम्मयं वा, चम्मछेणगं वा, चम्मकोसियं वा, सयमेव अवहरति जाव समणु जाणइ इति से महया जाव उववखाइत्ता भवइ ||२२||
१७८
અર્થ : કાઇ પુરૂષ સડેલુ અન્ન મળવાથી કે ખીજી કોઇ અભીષ્ટ અર્થીની સિદ્ધિ ન થવાથી અથવા અપમાન આદિ કારણથી ક્રેધિત મનીને ગાથાપતિ કે તેના પુત્રના ધાન્ય વિ ને પોતે આગ લગાવી ખાળી નાખે છે કે અન્ય પાસે ખળાવી નાખે છે, માળનારને અનુમેદન આપે છે તથા તેમના ઉંટ, ગાય, ઘેાડા, ગધેડા ત્રિ પશુમેના અગા સ્વયં કાપે છે, કપાવે છે અને અનુમેદન આપે છે તેવા પ્રકારની ક્રિયાથી તે મહાપાપીના નામથી પ્રસિદ્ધ થાય છે. કાઈ પુરૂષ અપમાન આદિ કારણવશ અથવા તેનાથી પોતાની ઇષ્ટ સિદ્ધિ ન થવાના કારણે ગાથાપતિ ઉપર ાધિત મનીને ગાથાપતિની તથા તેમના પુત્રાની ઊટશાળા, ગૌશાળા, અશ્વશાળાને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાડે છે, ખીજા પાસે લગડાવે છે કે લગાવે તેને અનુમેદન આપે છે તે પુરૂષ જગતમાં મહાપાપી કહેવાય છે.
કાઇ પુરૂષ એવા હાય છે કે ગાથાપતિથી એછુ અથવા ખરાબ અન્ન મેળવીને પેાતાના મનારથની સિદ્ધિ ન થઈ શકવાથી અથવા અન્ય કારણથી ાધિત બનીને ગાથાપતિના તથા તેમના પુત્રાના કુંડલ, મણિ અથવા મેાતીઓને સ્વય હરણ કરે છે, કરાવે
છે અથવા અનુમેદન આપે છે તે વ્યકિત જગતમાં મહાપાપીના નામે ઓળખાય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૭૯ કઈ પુરૂષ ઓછું અન્ન મળવાથી અથવા ખરાબ અન્ન મળવાથી, પિતાના અર્થની સિદ્ધિ ન થતાં શ્રમણ માહણ ઉપર કેધિત બની. તે શ્રમણ માહણના છત્ર, દડ, ભાંડ, પાલા, લાઠી, આસન, વસ્ત્ર, પરા, ચર્મ, ચર્મ છેદનક, ચામડાની થેલી આદિ વસ્તુને સ્વયં હરણ કરે, અન્ય પાસે હરણ કરાવે, હરણ કરે તેને ભલુ જાણે તે પુરૂષ જગતમાં મહાપાપીના
નામે પ્રસિદ્ધિ પામે છે. मूलम्- से एगइओ णो वितिगिछइ तंजहा गाहावतीण वा गाहावइ पुत्ताण वा, सयमेव अगणिका
एणं ओसहीओ झामेइ जाव अन्नंपि ज्झामंतं समणुजाणइ इति से महया जाव उवक्खाइत्ता भवति ॥ से एगइओ णो वितिगिछइ तं. गाहावतीण वा, गाहावइपुत्ताण वा उडाण वा गोणाण वा धोडगाण वा गद्दभाण वा सयमेव धूराओ कप्पइ अन्नणवि कप्पावेति अन्नपि कप्पन्तं समणुजाणइ । से एगइओ णो वितिगिछइ तं. गाहावइपुत्ताणं वा, उट्टसालाओ वा, जाव गद्दभसालाओ वा, कंटकबोंदियाहिं परिपेहित्ता सयमेव अगणिकाएणं ज्झामेइ जाव समणुजाणइ ॥ से एगइओ णो वितिगिछइ तं. गाहावतीण वा, गाहावइपुत्ताण वा, जाव मोत्तियं वा, सयमेव अवहरइ, जाव समणुजाणइ ।। से एगइओ णो वितिगिछइ तं. समणाण वा, माहणाण वा, छत्तगं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा, सयमेव अवहरइ जाव समणुजाणइ ति से महया जाव उवक्खाइत्ता
મિવ ા૨ા અર્થ : કોઈ પણ પુરૂષ કઈ પણ વિચાર કર્યા વિના જ, કારણ વિના જ, ગાથા પતિ કે તેમના
પુત્રના ધાન્યાદિમાં સ્વયં આગ લગાવે, અન્ય પાસે લગાવે છે લગાડનારને અનુમોદન આપે છે તે મહા પાપી છે.
કઈ પુરૂષ પિતાના કર્મષ્ફળને વિચાર કર્યા વિના જ તે ગાથાપતિ કે તેના પુત્રના ઉંટ ગાય, ઘેડા અને ગર્દભના અને સ્વય કાપે છે અન્ય પાસે કપાવે છે, કાપનારને અનમેદન આપે છે તે મહા પાપી છે કે પુરૂષ પિતાના કર્મષ્ફળને વિચાર કર્યા વિના અથવા કારણ વિના ગાથાપતિ કે તેના પુત્રનો ઉંટશાળા, ગૌશાળા, અશ્વશાળા, ગદર્ભશાળાને કાંઠાથી ઢાકી સ્વય આગ લગાડે અન્ય પાસે લગડા, લગાડનારને અનુમોદન આપે છે તે મહાપાપી છે.
કે પુરૂષ કર્મળને વિચાર કર્યા વિના તથા કારણ વિના જ ગાથાપતિ કે તેના પુત્રના મોતી વિ. આભૂષણે સ્વયં હરણ કરે બીજા પાસે હરણ કરાવે કે હરણ કરતું હોય તેને અનુમોદન આપે છે છે તે મહાપાપી છે. કોઈ પુરૂષ વિચાર કર્યા વિના–નિષ્કારણ કે શ્રમણ માહણના છત્ર દંડ, પાત્ર, લાકડી, વસ્ત્ર, ચર્મ તથા ચર્મ છેદકને સ્વયં છીનવી લે. બીજા પાસે છીનવાયે, છીનવી લેતાને અનુમોદન આપે છે તે મહાપાપી છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
१८०
અધ્યયન ૨
मूलम्- से एगइओ समणं वा माहणं वा दिस्सा णाणाविहेहि पावकम्मेहि अत्ताणं उवक्खाइत्ता
भवइ । अदुवा णं अच्छराए आफालित्ता भवइ । अदुवा णं फरूसं वदित्ता भवइ । कालेणं पि से अणुपविट्ठस्स असणं वा पाणं वा जावणो दवावेत्ता भवइ, जे इमे भवइ वेनिमंता, भारक्कता अलसगा, वसलगा, किवणगा, निउज्जमा, वणगा, समणगा, पव्वयंति। ते इणमेव जीवितं धिज्जीवितं संपडिबहेंति, नाइ ते परलोगस्स अट्ठाए किचि चि सिलीसंनि । ते दुक्खति, ते सोयंति, ते जूरंति, ते तिप्पंति, ते पिट्टति, ते परितप्पंति, ते दुक्खण, जूरण सोयण तिप्पण, पिट्टण, परितिप्पण वह वंधण परिकिलेसाओ अप्पडिविरिया भवंति । ते महया आरभेणं, ते महया समारंभेण, ते महया आरंभमसमारंभेणं, विरूवरूवेहि पावकम्म किच्चेहि उरालाई माणुस्सगाई भोगभोगाइं भुंजित्तारो भवंति । तंजहा - अन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणं काले, स पुव्वावरं च णं हाए कयवलिकम्मे, कयकोउयमंगल पायच्छिते सिरस्साहाए, कंठे मालाकडे, अविद्धमणि सुवन्ने, कप्पियमालामउली पडिबद्धसरीरे वग्धारियसोणिसुत्तमल्ल दामकलावे अहतवत्थपरिहिए, चंदणोक्खिगाय सरीरे महति महालियाए कूडागारसालाए महतिमहालंयसि सीहासणंसि इत्थीगुम्मसंपरिवुडे सव्वराइण्णं जोइणा झियायमाणे महयाहयनZगीयवाइयं तंतीतलतालतुडीयघण मुइंगपड्डुगपवाइयरवेणं उरालाई माणुस्सगाई, भोगभोगाइं जमाणे विहरइ॥ तस्स णं एगमपि आणवेमाणस्स जाव चत्तारि पचजणा आवुत्ता चेव अब्भटुंति, भणह देवाणप्पिया? कि करेमो कि आहारेमो ?कि उवणेमो? कि आचिट्ठामो? कि मे हियं इच्छियं ? कि मे आसगस्स सयइ ? तमेव पासित्ता अणारिया एवं वयंति, देवे खलु अयंपुरिसे, देवसिणाए खलु अयं पुरेसे, देवजीवणिज्जे खलु अयं पुरिसे, अन्नेपि य णं उवजीवंति, तमेव पासित्ता आरियावयंति अभिक्कंवकुरकम्मे खलुअयंपुरिसे, अतिधुत्ते अइयायरक्खे, दाहिणगामिए, नेरइए कएह पक्खिए आगमिस्साणं, दुल्लहवोहियाए यावि
भविस्सइ ॥२४॥ અર્થ : હવે મિથ્યાદર્શનના પપિને અધિકાર કહે છે કુળ મિથ્યા દષ્ટિ પુરૂષ સત સાધુને દેખી
તેની સાથે પાપમય વ્યવહાર કરે છે તે સાધુનાં દર્શનને અપશુકન ગણે છે તે કઠેર વચન બેલી સાધુ કુટુંબનિર્વાહમાં અસમર્થ છે. વળી આળસુ છે તેમ જ મુદ્રક જાતિને છે એમ કહી સાધુમય જીવનને ધિક્કારે છે આવા પાપી જે અન્યને દુઃખ દેનાર હોવાથી સ્વયં દુઃખી થાય છે. આવા જ અન્ય પ્રાણીઓને કષ્ટ આપી નિરંતર પિતાના ભેગોની સામગ્રી તૈયાર કરતાં હોય છે. જેની વાત કરવામાં પાછું વળી જોતા નથી કારણકે કોઇપણ રીતે તેઓને ભોગવિલાસમાં કઈ પણ જાતની ઉણપ આવે તેમ ઈચ્છતા નથી આવા વિલાસી છે અનેક પ્રકારની વિલાસિતા આખા દિવસમાં પ્રકટ કર્યા કરે છે. પ્રાતઃકાળમાં
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સૂયગડાંગ સૂત્ર
ઉઠી સ્નાન વિગેરે કરી અલકારા સજી આભુષણા પહેરી ભેગઉપભાગને ગ્રહણ કરી પેાતાનું શરીર હૃષ્ટપૃષ્ટ રાખે છે. ચેાગ્ય સમયે જમી ચેાગ્ય અને સુકેામળ આસન પર શયન કરી નવયૌવન સ્ત્રીએથી પરિવર્યા થકે કામલેાગમાં આસકત બની જીવનને વ્યતિત કરે છે. હાક મારતાં નાકર ચાકર પણ તેમના મેટલ ઉપાડવા હાજર રહે છે. આવા ઉત્તમ ભાગેને ભેગવતાં પુરૂષને દેખીને અના મનુષ્યેા તેને ઉત્તમ પુરૂષ સમજે અને કહે છે કે આ મનુષ્ય નથી પણ દેવ છે. આના જેવે કેાઈ અન્ય માણસ આ જગતમાં સુખી નથી. આમ પ્રશસા કરે છે પરંતુ જે જ્ઞાની પુરૂષ છે, વિવેકી છે, તે ધર્માત્મા ઉપરોકત વિષય ભગવનાર જીવને ભાગ્યવાન કહેતાં નથી, પણ અત્યત અઘાર કર્મો કરવાવાળા ધૂ અને પાપી મનુષ્ય તરીકે તેને ઓળખે છે આવેા પાપી મનુષ્ય આગામી કાળે દક્ષિણ દિશાનાં નરકગામી- કૃષ્ણ પક્ષી –તેમજ દુર્લભ એધિ તરીકે ઉત્પન્ન થશે. એમ આર્ય-પુરૂષ ફરમાવે છે मूलम् - इच्चेयस्स ठाणस्स उट्टिया वेगे अभिगिज्झंति, अणुट्टिया वेगे अभिगिज्झति अभिझंझाउरा वेगे अभिगिज्ज्ञंति । एस ठाणे अणारिए अकेवले अपडिपुन्ने अणेयाउए असंसुद्धे असल्लगत्तणे असिद्धिनग्गे अमुत्तिगे अनिव्वाणनग्गे अणिज्जाणमग्गे असव्वदुक्ख पहीणमग्गे एगंत मिच्छे असाहु एस खलु पढमस्स ठागस्स अधम्मपवक्खस्स विभंगे एव માહિંદુ રા
અર્થ :- કેટલાંક પાખંડી સાધુએ તથા ગૃડસ્થા, ઉપર જણાવેલા વિષય સુખાની ઇચ્છા કરે છે પરંતુ એ વિષયસુખે! આત્માની પરમ શાંતિને રાકનાર છે એમ તેએ જાણતા નથી. વળી આવા પાખંડી સાધુએ વિષયસુખના લેાભી સેવા રાજાકિની પઢવીને પણ ઇચ્છે છે પરંતુ એ સ્થાન અધસ્થાન, અનાર્યસ્થાન છે, જ્ઞાન રહિત છે. અપૂર્ણ છે, તે સ્થાનમાં ન્યાય નથી, પવિત્રતા નથી કર્મરૂપી શલ્યને કાપવામા સમર્થ નથી, તે સિદ્ધિના માર્ગ નથી મુત્તિને માર્ગ નથી નિર્વાણુ માર્ગ નથી, સમસ્ત દુઃખને નાશ કરનાર નથી. તે એકાંત મિથ્યા અને ખરાખ છે . આ પ્રથમ સ્થાન અધ પક્ષનુ કથન કર્યું.
मूलम् - अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्त विभगे एव माहिज्जइ, इह खलु पाइणं वा, पडीणं वा, उदीणं वा, दाहिणं वा, संतेगइया मणुस्सा भवंति तं जहा आरिया - वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, काथमंता वेगे, हस्समंता वेगे, सुवन्ना વેળે, ધ્રુવન્ના વેશે, સુવા વેશે, ટુવા વેળે, તેલ ન ન લેત્તવયૂનિ પરિસ્થાિરૂં અવંત્તિ, एसो आलावगो जहा पोडरीए तहा तव्वो, तेणेव अभिलावेण जाव सव्वोवसंता सव्वत्ताए परिनिव्वुडे त्ति बेमि ॥ एस ठाणे आरिए केवले जाव सव्व दुक्खपहीण मग्गे एतसम्मे, साहु दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए ॥ २६॥
અર્થ:- અધ પક્ષથી અનેરુ ખીજું ધર્મનુ સ્થાન છે. આ જગતમા કેટલાંક મનુષ્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાએમાં નિવાસ કરે છે તેએમા કાઇ આર્ય, કોઈ અના કોઈ ઉચ્ચ ગેાત્રવાળા, કાઇ નીચ ગેાત્રવાળા, કાઇ મેટા શરીરવાળા, કાઇ નાના શરીરવાળા, કાઇ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અધ્યયન ૨
મનેણ વર્ણવાળા, કેઈ અમનેઝ વર્ણવાળા, કેઈ સુરુપ, કેઈ કુરૂપવાળા હોય છે. તેઓને ક્ષેત્ર મકાન આદિને પરિગ્રહ હોય છે તે વાત પુંડરીક અધ્યયનથી જણવી. તેમાં જે પુરૂષ કષાથી અને ઈન્દ્રિયેના ભાગથી નિવૃત થયેલ છે તે ધર્મ પક્ષવાળા જાણવા તે રથાન આર્ય છે. કેવલ જ્ઞાનને ઉત્પન્ન કરનાર છે યાવત્ સર્વ દુઃખોનો નાશ કરનાર છે અને તે એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે આ ધર્મ પક્ષનું કથન કર્યું.
मूलम्- अहावरे तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एव माहिज्जड । जे इमे भवंति आरणिया
आवसहिया, गामणियंतिया, कण्हुईरहस्सिता जाव ते तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमूयत्ताए पच्चायति । एसठाणे, अणारिए, अकेवले, जाव असव्वदुक्खपहिणमग्गे,
एगंतमिच्छे असाहु, एस खलु तच्चस्स ठाणस्स, मिस्सगस्स विभंगे एव माहिए ॥२७॥ અર્થ : ધર્મ અને અધર્મ પક્ષની ઉપરની ગાથામાં વર્ણન કર્યું હવે બન્ને પક્ષનાં મિશ્રણરૂપ
પક્ષનું વર્ણન કરવામાં આવે છે આ પક્ષમાં અધર્મની બહુલતા વિશેષ હોવાથી આ મિશ્ર પક્ષ પણ અધર્મ જ છે કેટલાંક મિથ્યાત્વીએ મુક્તિ મેળવવા માટે વૃત્ત આદિ અગીકાર કરે છે જંગલમાં તાપસ તરીકે જીવન વિતાવે છે કાયકલેશ પણ કરે છે. છતાંય તેઓનાં ચિત્તની અશુદ્ધતા લેશ પણ ઓછી થતી નથી. કારણ કે તેઓ પરમાર્થરૂપ એવા નીજ આત્માથી અજાણ છે. તેઓ આવી ક્રિયા કરીને પાપપુણ્ય બને બાંધે છે. પરંતુ પાપકાની વિશેષતા હોવાથી અને પુણ્ય અલ્પ હોવાથી તે પક્ષ અધર્મ કહેવાય છે આવા જ મૃત્યુ પછી કિવી દેવામાં ઉત્પન્ન થઈ ત્યાંથી આયુષ્ય પુરૂં કરી તિર્યંચ આદિ મનુષ્યમાં બહેરા, મૂળા, અધપણે જન્મ મરણ કરીને સંસાર પરિભ્રમણ કરે છે. તેથી
આ મિશ્ર સ્થાનકને અસમાધિરૂપ ગણ્યું છે मूलम्- अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एव माहिज्जड, इह खलु पाइणं वा"
संतेगतिया मणुस्सा भवति गिहत्था, महिच्छा, महारंभा, महापरिग्गहा, अधम्मिया, अधम्माणुया, अधम्मिट्ठा, अधम्मक्खाई, अधम्मपावजीवी णो, अधम्मपलोइ, अधम्मपल
ज्जणा, अधम्मसील समुदायारा अधम्मेणं चेव वित्ति कप्पेमाणा विहंरंति ॥२८॥ અર્થ : અધર્મ પક્ષનું સ્વરૂપ વિસ્તારથી કહે છે કે- આ સસારમાં ચારેય દિશાઓમાં કેટલાંક
એવા મનુષ્ય હોય છે કે જે મહાવાકાંક્ષી તેમજ મહા આરંભ અને સમારંભ કરવાવાળા છે. વળી મહા અધર્મને કરી મહાપરિગ્રહી બન્યા છે આવા જ નિરતર અધર્મથી આજીવિકા કરવાવાળા હોય છે. તેઓ અધર્મની વૃતિવાળા હોઈ અધિક અને અધિક પરિગ્રહને કઈ પણ રીતે એકઠાં કરવામાં પોતાની મોટાઈ માને છે. ધન-ધાન્ય; પશુ-પરિવાર, વાહન આદિ ગમે તેવાં હોય, ગમે તેટલાં હોય તે પણ તેઓને સંતોષ થતું નથી.
Page #193
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૮૩ मूलम्- हण, छिद, भिद, विगत्तगा, लोहियपाणी, चंडा, रुद्दा, खुद्दा, साहस्सिया, उककुंचण
वंचण मायाणियडि कुडकवडसाइ संपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहु सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावजीवाए जावसव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावजीवाए, सवाओ कोहाओ जाव मिच्छादसण सल्लाओ अप्पडिविरया सव्वाओ पहाणुम्मद्दण वण्णग गंध विलेवणस-इफरिस रस रूव गंधमल्लालंकाराओ अप्पडिविरया जावजीवाण, सव्वाओ सगडरहजाणजुग-गिल्लिथिल्लिसिया संदमाणियसयणासण जाणवाहण भोग भोयण-पवित्थरविहीओ अप्पडिविरिया जावजीवाए सव्वाओ कय विक्कय मासद्धमास रुवग-संववहाराओ अप्पडिविरया जाव जीवाए सवाओ हिरण्णसुवण्ण धण धण्ण मणि मोत्तिय संख सिल प्पवालाओ अप्पडिविरया जावजीवाए सवाओ कूडतलकूडमाणाओ अप्पडिविरया जावजीवाए, सवाओ आरंभ समारंभाओ अप्पडिविरया जावाजीवाए, सव्वाओ करण कारावणओ आपडिविरया जाव जीवाए सव्वाओ पयणपयावणाओ अप्पडिविरया जावजीवाए, सव्वाओ कुट्टण पिट्टण तज्जण ताडण वह बधण परिकिलेसाओ अप्पडिविरया जावजीवाए, जेमावण्णे तहप्पगारा, सावज्जा, अबोहिया, कम्मंता, परपाण, परियावणकरा जे
अणारिएहि कज्जति ततो अप्पडिविरिया जावजीवाए ॥२९॥ અર્થ - ઉપરોક્ત અધમ પુરૂ પિતે અધમ બનીને અન્યને પણ એવો ઉપદેશ આપે છે કે
જીવોને મારો, તેમનું છેદન ભેદન કરે. ચામડી ઉખેડે વિગેરે રૌદ્ર કર્મ કરવાનું કહે છે. આવા અધમી પુરૂષે મહાન કેધી, સાહસિક, માયા, કપટ કરવાવાળા, અન્યને દુઃખ આપી આનંદ भगवावा डाय छे. यावा व डिसा, ५४, यारी भैथुन सेवन, पश्डि , मेध, मान, માયા ચાડી, ચુગલી પરની પર આળ ચડાવવા, કલેશ કરે. પદાર્થોમાં રતિ અરતિ કરવી તથા જગતનાં પદાર્થોમાં જ મને સુખ છે તેવા મહાભાન્તિવાળા પાપસ્થાનનું આચરણ કરવાવાળા છે આવા જીવે અનેક પ્રકારનાં શબ્દાદિક વિષયથી નિવૃત થતાં નથી સર્વ પ્રકારનાં આરંભ, સમારંભ તેમ જ જીવોને ફૂટવા, મારવા પટવા, છેદવા વિગેરે કરણ કરાવણ, પચન પાચનથી કદાપિ પણ પાછા હઠતાં નથી. આવા પાપકર્મ કરવાવાળા ભલે તે ઉંચ જાતિ કે કુળમાં જમ્યા હોય પણ તે અનાર્ય જ કહેવાય છે. આવા પાપિષ્ટ છે અમુલ્ય એવા માનવ જીવનને નિરર્થક બનાવી સસારમાં સ્થિર રહી દુઓને ભોગવે છે એમ જાણી વિવેકી પુરૂષોએ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી માનવભવને સફળ બનાવવા ઉદ્મવંત રહેવું એ જ માનવજીવનનું કર્તવ્ય છે.
मूलम्- से जहा णामए केइ पुरिसे कलम मसूर तिल सुग्ग मास निप्फाव कुलत्थ आलिसंद
गपलिमंथग मादिएहि अयंते कूरे मिच्छादंडं पउति । एवमेव तहप्पगारे पुरिसजाए तित्तिर वट्टग लावग कवोत कविजल मिय महिस वराह गाह गोह कुम्म सिरिसिवमा
Page #194
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨
૧૮૬ मूलम्- नो चेव नरएसु निरइया निद्दापति वा, पयलायंति वा सुई वा ति वा घोति वा मति
वा उवलभंते । ते णं तत्थ उज्जलं, विउलं, पगाढं, कडुयं, कक्कसं, चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहियासं नेरइया वेयणं पच्चणुब्भवमाणा विहरंति ॥३४॥
અર્થ : નરકમાં વાસ કરી રહેલાં નારકી જીવ નિદ્રા લઈ શકતાં નથી. કેઈ વિષયમાં તેમને
સ્મરણ, આન દ, ધીરજ, બુદ્ધિ આદિ પ્રાપ્ત થતાં નથી ત્રીજી નરક સુધી ત્યાંનાં મુખ્ય સંચાલકે કે જેને પરમાધામીઓ કહે છે તેઓનાં તરફથી આ નારકી જીવને ઉજજવલ, વિપુલ, પ્રગાઢ, કડવી, કર્કશ, ચડ, દુઃખમય, તીવ્ર દુસહ એવી વેદના પામે છે. એથી નરકાદિ ગતિમાં પરમધામીઓ તેને દુઃખ આપતાં નથી પરંતુ ત્યાં ઉત્પન્ન થયેલાં છે જ પૂર્વનુ વેર સભારી વૈકિયરૂપ ધારણ કરી એકબીજાને અત્યંત દુઃખ આપે છે. આવી રીતે નારકીનાં જીવે તીવ્ર અને રૌદ્ર દુઃખે અસહાયપણે નિર તર ભેગવે છે.
मूलम्- से जहानामए रुक्खे सिया पन्वयग्गे जाए सूले छिन्ने अग्गे गरुए जओ णिण्णं जओ
विसमं जओ दुग्गं तओ पवडति ।। एवामेव तहप्पगारे पुरिसजाए गब्भातो गब्भ, जम्मातो जम्मं, साराओ मारं, नरगाओ नरगं, दुक्खाओ दुक्खं, दाहिणगामिए नेरइए कण्हपविखए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ । एस ठाणे अणारिए, अकेवले जाव असव्वदुक्ख पहीणमग्गे एगंत मिच्छे असाहु । पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एव माहिए॥३५॥
અથ : અધમી જીવોની અધોગતિ થાય છે ઉર્વગતિ થતી જ નથી આ વિષયમાં દૃષ્ટાંત બતા
વવામાં આવે છે કે જેમ પર્વત ઉપર રહેલાં મોટા વૃક્ષે તેનાં મૂળમાંથી કાપી નાખવામાં આવતા તે વૃક્ષ ભારે હોવાના કારણે નીચે કેઈ વિષમ સ્થાન ઉપર પડી જાય છે આ વિષમ સ્થાન ઉપર પડેલાં વૃક્ષની ઊર્વગતિ થતી જ નથી એ જ પ્રમાણે પાપના ભારથી યુકત બની પાપી જીવ નીચે નરકગતિમાં જાય છે ત્યાંથી ચવી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે. જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ, નરક પછી નરક, દુઃખ પછી દુઃખ પામે છે તે દક્ષિણગામી કૃષ્ણપક્ષી, નરકગામી અને દુઃખની પરંપરાને ભેગવે છે આ જીવ દુર્લભધિ બને છે આ અધર્મસ્થાન અનાર્ય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત-નહિ કરાવનારૂ યાવત્ સમસ્ત દુઃખને નાશ નહિ કરાવવાવાળુ, એકાંત મિથ્યા અને બુરૂ છુ. આ પ્રથમ અધર્મ પક્ષ વિષે કહ્યું
मुलम- अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ-इह खलु पाइणं वा ४
संतेगतिया मणुसा भवति, तंजहा अणारंभा अप्परिग्गहा धम्मिया धम्माणूया धम्मिट्ठा जाव धम्मेण चेव बित्ति कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सम्वत्तो पाणात्तिवायाओ पडिविरया जावजीवाए जाव जे यावन्ने तहप्पगारा सावज्जा
Page #195
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૧૮૭ अबोहिया कम्मंता परपाण परियावणकरा कज्जति ततो विपडिविरता जावजीवाए ॥३६॥ અર્થ : અધર્મ પક્ષનું નિરૂપણ કરીને તેનાથી વિપરીત પક્ષ એ ધર્મપક્ષને વિચાર કરવામાં આવે
છે કે- અધમી પુરૂષાથી અન્ય વૃતિ ધારણ કરવાવાળા મનુષ્ય પણ આ જગતમાં સ્થિત છે. તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી, ધર્મથી આજીવિકા ચલાવનારા, સુદર વૃતવાળા, શુભકાર્ય કરવાવાળા અને અઢારે પ્રકારનાં પાપથી નિવૃતિ લેવાવાળા તથા અજ્ઞાનવર્ધક સાવદ્ય કર્મથી અલગ રહેવાવાળા છે આવા જ પિતાનો સમય નિવૃત્તિમાં ગાળી આત્માને શુદ્ધ કરવામાં જીવન વ્યતીત કરે છે. આવા જ મરણ પછી શુભગતિને જ પામે છે.
मूलम्- से जहानामए अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया एसणासमिया आयाण
भंडमत्त निक्खेवणा समिया, उच्चार पासवण खेल सिंधाण जल्ल पारिद्वावणिया समिया मणसमिया वयसमिया कायसमिया मणगुत्ता वयगुत्ता, कायगुत्ता गुत्ता त्तिदिया गुत्त बंभयारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिनिन्बुडा अणासवा अग्गंथा छिन्त्रसोया निरुबलेवा कंसपाइव मुक्कतोया संखो इव निरंजणा, जीव इव अप्पडिहयगती, गगणतलं व निरालंवमाणा, बाउरिव अपडिबद्धा, सारद सलिलं इव सुद्धहियया, पुक्खरपत्तं व निरुवलेवा, कुम्मो इव तिदिया, विहग इव विप्पमुक्का, खग्गिविसाणं व एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोडीरा, वसभो इव जातत्थामा, सीहो इव दुध्धरिसा, मंदरो इ व अप्पकंपा, सागरो इव गंभीरा, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, जच्चकंचणगं व जातरूवा, वसुंधरा इव सव्वफासवि
सहा सुहुययासणो विव तेयसा जलंता ॥३७॥ અર્થઃ ઉપરનાં ગુણવાળા ધમી પુરૂષે બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી રહિત થઈને સુસાધુ પણ
બને છે. હવે એવા સાધુનાં ગુણ કેવા હોય? તે બતાવવામાં આવે છે. આવા સાધુ ભગવતો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. ગુપ્ત ઈદ્રિયવાળા, બ્રહ્મચારી, કષાયરહિત ઉપશાંતમને વૃતિવાળા બની સયમને ધારણ કરનારા હોય છે આવા જીવાત્માઓ કર્મ પ્રવાહને છેદનારા બને છે આવા સાત્વિક પુરૂષે ભાવથી અપ્રતિબંધવાળા થઈ આકાશની માફક નિરાલબી બની વાયુસમાન રકટેક વિનાનાં વિહારી બને છે તેઓ શરદરતનાં જળસમાન નિર્મળ હૃદયવાળા હોય છે. કમળ જેવા નિલેપ રહે છે કાચબાની સમાન ગુપ્તેન્દ્રિય બને છે. પક્ષી સમાન મમત્વરહિત હોય છે. પિતાના એકત્વપણને જ સાધવાવાળા રાગ-દેષ રહિત થઈને વિચરે છે. ભારડ પક્ષી સમાન અપ્રમાદી, હાથી સમાન શુરવીર, વૃષભ સમાન બળવાન, સિંહ સમાન અપરાભવી પણાને પામે છે આવા સુસતો મેરૂ પર્વત સમાન અક૫, સમુદ્રસમાન ગંભીર, ચંદ્ર સમાન શીતળ, સૂર્ય સમાન પ્રદિપ્ત અને પ્રથ્વી સમાન સર્વ પ્રકારનાં સ્પશને આનંદથી સહન કરવાવાળા હોય છે. આવા તેજસ્વી ગુણોએ કરી સહિત સાધુ તેજરૂપ દેખાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
१८४
અધ્યયન ૨
दिहि अयंते कूरे मिच्छादंडं पडजंति । जा विय से बाहिरिया परिसा भवइ, तंजहा दासे इ वा पेसे इ वा, भयए इ वा, भाइल्ले इ वा कम्म करे इ वा भोगपुरिसे इ वा, तेसि पि य णं अन्नयरंसि वा, अहालहगंसि वा अवराहसि सयमेव गरूयं दंडं निवत्तेइ । तंजहा इमं दंडेह, मुंडेह इमंतज्जेह, इम तालेह, इमं अदुय बंधणं करेह, इमं नियलबंधणं करेह, इमं हड्डिबंधणं करेह इमं चारगबंधणं करेह, इमं नियल जुलयसंकोचिय मोडियं करेह इमं हत्थ छिन्नयं करेह, इमं पायछिन्नयं करेह इमं कन्नछिन्नयं करेह इमं नक्क
ओढ़-सीस मुहछिन्नयं करेह । वेयगछहियं, अंगछहियं । इमं पक्खाप्कोडियं करेह, इमं दसणुप्पाडियं करेह वसणुप्पाडियं जिन्भुपाडियं ओलंबियं करेह, घसियं करेह, घोलियं करेह, सूलाइयं करेह, सूलाभिन्नयं करेह, खारवत्तियं करेह, वज्झवत्तियं करेह, सीह पुच्छियंगं करेह, वसभपुच्छयंगं करेह, दबग्गि दड्डयंग कागणिमंसखावियंगं भत्तपाण
निरुद्धगं इमं जावजीवं वहबंधणं करेह, इमं अन्नयरेणं असुभेणं कुमारेणं मारेह ॥३०॥ અર્થ - વળી કઈ અધમી પુરૂષે ડાં અપરાધવાળા જીને ઘણું દડ આપનારા પણ આ
જગતમાં હોય છે કેઈ નિર્દય છે નિર્દોષ પશુ-પક્ષી, મૃગ, મયૂર, કાચબા તથા સર્પ આદિ જીવોને પ્રોજન અર્થે કે વિના પ્રજને નિર્દયતાથી મારી નાખે છે વળી પિતાનાં નેકર, ચાકર આદિ પાસેથી ગજા ઉપરાંત કામ લે છે તેમજ થેડી ભૂલ માટે ભારે દંડ કરે છે. આવા દયાહીન જીવે અન્ય જીવોને લુટી લઇ લાકડી આદિથી પ્રહાર કરી તેનાં હાથપગને બાંધી જ ગલમાં ફેકી પણ દે છે કેટલાંક નિર્દય જીવો અન્ય જીવોનાં અને તેડી નાખી–જીભ બહાર ખેચી ત્રિશુળથી ભેદન પણ કરે છે કેટલાંક શસ્ત્રથી છેદી તેના પર ક્ષાર છાંટે છે વળી અન્ય જીવોને ભાત-પાણીને નિરોધ કરે છે. આવી રીતે અજ્ઞાનીઓ પોતાનાં અજ્ઞાનપણના લીધે કે ધવશ બની દુર્ગતિમાં જવારૂપ અશુભ કર્મબંધન કરે છે અને ચિરકાળ દુખે જોગવતાં સંસાર પરિભ્રમણ કરે છે.
मूलम्-जा वि य से अभितरिया परिसा भवइ तं जहा माया इ वा, पिया इ वा, भाया इ वा,
भगिणि इवा, भज्जा इ वा, पुत्ता इ वा, धूत्ता इ वा, सुण्हा इवा, तेसिपि य णं अन्नयरंसि अहालहुंगसि अवराहसि सयमेव गख्यं दंडं निवत्तेइ । सीओदग वियर्डसि उच्छोलित्ता भवई, जहा मित्तदोसवत्तिए, जाव अहिए परंसि लोगंसि ते दुक्खंति, सोयंति, जूरंति तिप्पति, पिट्टति, परितप्पंति, ते दुक्खण सोयण जूरण तिप्पण पिट्टण परितप्पण
बहबंधण परिकिलेसाओ अपडिविरया भवंति ॥३१॥ અર્થ - આવા પાપી જીવેનુ આતરિક જીવન કેવું હોય છે તે શાસ્ત્રકાર બતાવે છે, કે પિતાનાં
માતા-પિતા ભાઈ-બહેન, સ્ત્રી પુત્ર કે પુત્ર-વધૂ ઈત્યાદિ પૈકી કેઈપણ જરાપણ અપરાધ કરે તે પણ તેને ભારે દંડ આપે છે. વળી કેટલાંક કલુષિત છે પિતાનાં આનંદની ખાતર તેમજ કે ધવશ થઈને અન્ય પ્રાણીઓને શીતઋતુમાં પણ ઠંડા પાણીમાં ઝબોળી દે છે
Page #197
--------------------------------------------------------------------------
________________
રાયગડાંગ સૂત્ર
૧૮૫ વિશ્વન મિત્રદોષ પ્રત્યયિક કિયા સ્થાન પ્રમાણે જાણવુ. આવી રીતે અજ્ઞાનીઓ જીને અનેક પ્રકારનાં દુઃખ આપી મહાકલેશ ઉત્પન્ન કરાવનારા છે. આવા જ કર કર્મોનાં ફળરૂપે અશુભ ગતિમાં ઉત્પન્ન થઈ દુખ શેક અને પશ્ચાતાપને પામે છે અને સંસાર
પરિભ્રમણરૂપ ચક્રમાં અનંતકાળ સુધી દુખ ભેગવે છે. मूलम्- एवमेव ते इत्थि काहि मुच्छिया गिद्धा गढिया अज्झोववन्ना जाव वासाइं चउपंच
माई छद्दसमाई वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्तु भोग भोगाइं पविसुइत्ता वेरायतणाई संचिणित्ता वहूइं पावाइं कम्माइं उस्सन्नाइं संभारकडेण कम्मुणा, से जहा नामए अयगोले इ वा, सेलगोलेइ वा उदगंसि पक्खित्ते समाणे उदग तल मइवइत्ता अहे धरणि तल पइदाणे भवइ, एवमेव तहप्पगारे पुरिसजाते, वज्जबहुले, धूतबहूले, पंकबहूले, वेरबहूले, अयसबहुले, अप्पत्तियबहुले, दंभवहुले, नियडिबहुले, साडबहुले, उसन्नतसपाणघाती कालमासे कालं किच्चा घरणितलमइवइत्ता अहे नरगलल पइटाणे
મેવ; શરૂ૨ી અર્થ : ઉપરોક્ત પાપી સ્વભાવવાળા જીવો નિર્દયી બનીને સ્ત્રી - પુરૂષ આદિનાં કામભોગોમાં
મૂર્ષિત બની, કામગોથી ઉત્પન્ન થતાં વૈરાનુ બ ધ વધારી ઘણાં પાપને સંચય કરી, મલિન વિચાર યુકત થઈ, તેમ જ શેડે કાળ ચાર-પાંચ-છ દશ વર્ષ કે લાંબા કાળ સુધી કામને નિરંતર ભોગવી, કાળ સમયે કાળ કરી આ પૃથ્વીની નીચે નરકસ્થાનમાં ઉત્પન્ન થનારા હોય છે. ત્યાં દારૂણ દુઃખ ભોગવતાં દીર્ઘકાળ પર્યત રહે છે. આવા જ અપ્રતિતિવાળા, ધૂતારા, કપટી, માલમાં ભેળસેળ કરનારાં તથા અન્ય ભોળાઇને ઠગવામાં કુશળ હોય છે આવી રીતે ઘણા જી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ વેર ઉત્પન્ન કરી કર્મનાં ભારથી નીચેની નરક–પશુ આદિ દુર્ગતિમાં જાય છે જેમ લોઢાને ગોળો અને પત્થરનો ગોળ ભારે હોવાથી પાણીનાં તળિયે જઈને બેસે છે તેમ મલિન વિચાર ભાવ અને કાર્યોથી
ચુકત થયેલે પાપી જીવ અધમ-ગતિમાં જ પિતાનાં કર્મરૂપી ભારને લીધે જાય છે मूलम्- तेणं नरगा अंतो वट्टा, बाहि चउरंसा, अहे खुरप्पसंठाण संठिया निच्चंधकारतमसा,
ववगय गहचंद सूरनक्खत्तजोइप्पहा, मेदवसा मंस रुहिर पूयपडल चिकिखल्ल लित्ताणु लेवणतला असुई, बीसा, परमदुन्भिगंधा कण्हा, अगणिवन्नाभा, कक्खडफासा दुरहियासा,
असुभा नरगा, असुभा नरएसु वेयणाओ ॥३३॥ અર્થ : ઉપર જણાવેલ પાપી છે જે નરકસ્થાનમાં વાસ કરે છે તે નરક સ્થાનોનું વર્ણન અહી
કહેવામાં આવે છે - આ નરકવાસ અંદર ગોળ આકારવાળું હોય છે બહારના ભાગમાં ચાર ખૂણાવાળું હોય છે અને તળિયાનાં ભાગમાં છરીની ધાર જેવું તિક્ષણ હોય છે ત્યાં હરહંમેશાં ઘોર અંધારૂ બની રહે છે. ત્યા ગ્રહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રને પ્રકાશ હોતો નથી. તેનું ભૂમિતળ મેદ, વસા, માંસ, લેહી, પસીને તથા અશુચિ અને દુર્ગધ મારે તેવા પદાર્થોથી જ હમેશાં ખરડાયેલું હોય છે. આ નરક કર્કશ આદિ કઠેર સ્પર્શવાળું છે. ત્યાં તીવ્ર વેદના હોય છે. પાપી છે ત્યાં દુઃખનો જ અનુભવ કરે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અધ્યયન ૨ मूलम्- नत्थिणं तेसि भगवंताणं कत्थ वि पडिबंधे भवइ । से पडिबंधे चउविहे पन्नते तं जहा
अंडए इवा, पोयए इवा, उग्गहे इवा, पग्गहे इ वा, जन्नं जन्नं दिसं इच्छंति तन्नं तन्नं दिसं अपडिबध्धा, सुइभूया लहुभया, अप्पगंथा, संजमेणं तवसा अप्पाणं भावमाणा
विहरंति ॥३८॥ અર્થ : ઉપરનાં ગુણોથી યુક્ત જે સાધુઓ જીવે છે એમને કોઈપણ સ્થાને પ્રતિબંધ હોય નહિ
આ પ્રતિબંધના ચાર મુખ્ય પ્રકાર છે (૧) ઈડામાંથી ઉત્પન્ન થનાર હંસ મેર આદિ પક્ષીઓથી (૨) થેલીથી ઉત્પન્ન થનાર હાથી વિગેરેનાં (૩) વસ્તી એટલે નિવાસસ્થાનથી (૪) સાધનરૂપી પરિગ્રહથી આ ચારેય પ્રકારનાં પ્રતિબધે ભાવવિશુદ્ધથી યુક્ત સાધુ પુરૂષને હેતાં નથી એટલે ઉપર જણાવેલા નિવાસમાં પણ તેમને પ્રીતિ, અપ્રીતિ થતી નથી. ગમે તે દિશામાં તેઓ અપ્રતિબંધ પણે વિચરે છે. અપરિગ્રહી, બહુશ્રુત સાધુ પુરૂષ ટવયં
તપસ્યા વડે આત્માને પવિત્ર કરતા થકા વિચરનારા હોય છે. मूलम्- तेसि णं भगवताणं इमा एतारूवा जाया मायावित्ती होत्था तजहा-चउत्थे भत्ते,
छट्ठभत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चउदसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए, तिमासिए, चाउमासिए, पंचमासिए, छम्मासिए अदुत्तरं च णं उक्खित्तचरया, निक्खित्तचरगा, उक्खित्त निकिखत्तचरगा, अंतचरगा, पंतचरगा, लूह चरगा. समुदाणचरगा, संसट्टचरगा, असंसट्टचरगा, तज्जातसंसहचरगा, विट्ठलाभिया, अदिदुलामिया पुटुलाभिया, अपुट्ठलाभिया, भिक्खलाभिया, अभिक्खलाभिया, अन्नायचरगा, अन्नायलोगचरगा उवनिहिया, संखादत्तिया, परिमिपिडवाइया, सुद्धसणिया, अंताहारा, पंताहारा, अरसाहारा, विरसाहारा, लूहाहारा, तुच्छाहारा, अंतजीवी, पंतजीवी, आयंबिलिया पुरिमडिया, निविगइया, अमज्जमंसासिणो, नो णियामरसभोई, ठाणाइया पडिमाठाणाइया, उक्कडु आसणिया, नेसज्जिया, वीरासणिया, दंडायतिया, लंगडसाइणो, अप्पाउडा. अगत्तया, अकंडुया, अणिट्ठहा (एव जहोववाइए) घुतकेसमं
सुरोमनहा सव्वगाय पडिकम्म विप्पमुक्का चिट्ठति ॥३९॥ અર્થ : મહાત્મા પુરૂષ સંયમ નિવહિના માટે આ પ્રમાણે આજીવિકા કરતા હોય છે કે સમયે
એક ઉપવાસ તે કઈ સમયે બે, ત્રણ, ચારથી માંડી છ માસનાં તપ કરવાવાળા હોય છે કે કોઈ સયમી અનેક પ્રકારને અભિગ્રહ ધારણ કરતાં હોય છે (અભિગ્રહ એટલે મનમાં જે પ્રકારે ધારણ કરી રાખી હોય તે પ્રકારે મળે તો આહાર લેવો) અંત-પ્રાંત આહારને યમીએ ગ્રહણ કરે ઈએ સમી સાધુએ સામુદાયિક ગોચરીથી આહાર ગ્રહણ કરે. સાધુ આહારને જોઈને, પૂછીને હણ કરે. પૂછયા તેમ જ દેખ્યા વિના પણ અવસરનેઈને આહાર ગ્રહણ કરે. નિરસ, અરસ,વિરાસ, આહાર સંયમી ગ્રહણ કરે. આયબિલ કરનાર સાધુઓ બે પ્રહર ગયા પછી આહાર ગ્રહણ કરે છે. ગુણવંત સાધુઓમા ઘણું કાર્યોત્સર્ગ
Page #199
--------------------------------------------------------------------------
________________
સૂયગડગ સૂત્ર
કરવાવાળા તેમ જ ધારણ કરનાર હોય છે. ઘણું મહાત્માઓ ઉત્કટ આસન, વિરાસન, દંડાસન, લગડાસન, કરી ધ્યાનમાં સ્થિત રહેવાવાળા પણ હોય છે. ઘણાં ભિક્ષુકે ખુજલી પણ નહિ ખણનારા તેમ જ શરીરની કોઈપણ પ્રકારની સુશ્રુષા રહિત સયમ પાળનારા હોય છે. વાળ, દાહી, મૂછ, રોમ નખ વિ શરીરના સર્વ સંસ્કારોથી રહિત રહે છે. શ્રી ભગવતે
ગુણવાન સાધુનો ઉપર પ્રમાણે આચાર-વિચાર બતાવેલ છે. मूलम्- ते णं एतेणं विहारेणं विहारमाणा बहूइ वासाइं सामन्नपरियागं पाउणंति (२) बहु बहु
आवाहसि उप्पन्नंसि वा अणुप्पास वा वहूई भत्ताई पच्चकखाइ । पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदिति अणसणाए छेदित्ता जस्साए कीरति नग्गभावे मुंडभावे अण्हाणभावे अदंतवणगे अछत्तए अणोवाहाणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा कैसलोए वंभचेरवासे परधरपवेसे लद्धा अलद्धा माणा अमाणणाउ होलणाउ निदणाउ खिसणाउ गरहणाउ तज्जणाउ तालणाउ उच्चावया गामकंटगा बावीसं परिसवहोवसग्गा अहियासिज्जति तमट्ट आराहंति। तमळं आराहिता चरमेहि उस्सासनिस्सासेहिं अणंत अणुत्तरं निव्वाधातं निरावरणं कसिणं पडिपुण्णं केवल वरनाणदसणं समुप्पाडेति । समुप्पडिता, ततो पच्छा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति,
सव्वदुक्खाणं अंतंकरेति ।।४०।। અર્થ : ઉપરનાં ગુણોના ધારક એવા સંત- સાધુ ઉગ્ર વિહારથી વિચરતાં ઘણા વર્ષ સુધી ચારિત્ર્ય
પર્યાય પાલન કરતાં વિચરે છે. આવા ગુણિયલ સાધુ શરીરમાં રોગની બાધા ઉત્પન્ન થતાં કે રોગ ન ઉત્પન્ન થતાં આહાર - પાણીના વારંવાર પ્રત્યાખ્યાન પણ કરે છે આવા સતે દુકસાથે ચારિત્ર્યનું પાલન કરતાં થકા પણ અમુક પ્રમાણમાં જ વચ્ચે રાખે છે કે કોઈ વસ્ત્ર રહિત પણ હોય છે ચાર કવાયાને આવા સાધુ પુરૂષ સંયમ કરે છે. પગમાં પગરખા વિના ચાલે છે વાળનો લોચ કરે છે. ભિક્ષા મળે કે ન મળે પણ તેઓ સમતાભાવ રાખે છે માન - અપમાન, અવહેલના, નિદા, અવજ્ઞા, ભત્સના, તર્જના, તાડન, અમનેશ વચન આદિ બાવીસ પ્રકારનાં પરિસહો તથા દેવાદિકનાં ઉપસર્ગો પ્રાપ્ત થતાં આવા મહાત્માએ તેને સમભાવે સહન કરે છે લોકોના માન - અપમાન નિદા વિગેરે સમતાથી સહન કરે છે. આવા સતપુરુષે કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન કરી સર્વ અર્થની સિદ્ધિ કરી, સર્વ
કમથી મુક્ત થઈ શીતળીભૂત થઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. मूलम्- एगच्चाए पुण एगे भवंतारो भवंति । अवरे पुण पुव्वकम्मावसेसेणं कालमासे कालं
किच्चा अन्नयरेसु देवंलोएसु देवत्ताए उववत्तारो भवंति, तंजहा महड्डिएसु, महजुत्तिएस, महापरक्कमेसु, महाजसेसु, महानलेसु सहाणुभावेसु महासुक्खेसु। तेणं तत्थ देवा भवति, महड्डिया, महज्जुत्तिया, जावमहासुक्खा, हारविराइयवच्छा, कडग तुडिय थंभियभूया अंगय कुडल मट्ठगंडयल कन्नपीठधारी, विचित्त हत्थाभरणा, विचित
Page #200
--------------------------------------------------------------------------
________________
मालामउलि मउडा, कल्लाण गंध पवरत्थ परिहिया, कल्लाणगपवरमल्लाणुलेवेण धरा, भासुरवोदि पलंब वणमालधरा, दिवेणं रुवेणं, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिवेणं संधारणं, दिवेणं संठाणेणं, दिव्वाए इड्डिए, दिव्वाए जुतीए, दिव्वाए पभाए, दिवाए छायाए, दिवाए अच्चाए, दिव्वेणं तेएणं, दिवाए लेसाए दसदिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, गइकल्लाणा, ठिइ कल्लाणा, आगमे सिमद्दया यावि भवंति । एस द्वाणे आयरिए जाव सव्वदुक्ख पहीणमग्गे, एगंतसम्मे सुसाहू। दोच्चस ठाणस्स
धम्मपक्खस्स विभंगे एवमाहिए ॥४१॥ અર્થ : કેટલાંક મહાત્મા એક જ ભવમાં મુકિતપદને પામે છે તે કેટલાંક પૂર્વ કર્મ બાકી રહી
જવાથી યથાસમયે મૃત્યુ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. આવા દેવ મહારિદ્ધિમાન, તિમાન, મહાપરાક્રમી, મહાયશસ્વી, મહાબળવાળા, મહાપ્રભાવવાળા મહાસુખદાયક દેવલોક હોય છે ત્યાં દેવ બને છે. આવા દે સર્વશ્રેષ્ઠ અલંકારે ને આભૂષણ સહિત વિચરે છે તેઓ દિવ્ય વર્ણ - ગંધ, રસ, સ્પર્શ, શરીર સગઠન, ત્રાદ્ધિ, ઘુતિ, પ્રભા, કાંતિ અર્ચા, તેજ અને લેશ્યાઓથી દશે દિશાઓને પ્રકાશિત કરતા કલ્યાણમયી ગતિ, સ્થિતિવાળા દેવ થાય છેઆવા દે એ ભવમાથી ચવીને મનુષ્યભવ સંપદા પામે છે. તે પુરૂષ મનુષ્યભવમાં સર્વશ્રેષ્ઠ પુરૂષાર્થ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. અગાઉ ધર્મ પક્ષનાં કેવા આચાર વિચાર હોય તેના સમર્થનમાં આ ગાથામાં તેમ જ ઉપરની ગાથામાં
ધર્મપક્ષનું વધારે વર્ણન કર્યું છે मूलम्. अहावरे तच्चस्स ठाणस्रू मिसगस्स विभंगे एवमाहिज्जइ इह खलु पाउणं वा४ संतगे
तिया मणुस्सा भवंति। तंजहा अप्पिच्छा, अप्पारंभा, अप्परिग्गहा, धम्भिया, धम्माणुया, जाव धम्मेणं चैव वित्ति कप्पेसाणा विहरंति, सुसीला, सुव्वया, सुपडियाणंदा साहू एगच्चाओ पाणाइवायाओ पडिविरिया जावजीवाए, एगच्चाओ अप्पडिविरिया जाव जेयावन्ने तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता, परपाण, परितावणकरा, कज्जंति,
ततोवि एगच्चाओ अप्पडिविरिया ॥४२॥ અર્થ: હવે ધર્મ અને અધર્મ એ જે ત્રીજે મિશ્ર પક્ષ છે તેના વિચારો કેવા હોય છે તે
અહીં વર્ણવીએ છીએ આ મિશ્ર સ્થાનક ધર્મ-અધર્મના વિચારોનું ભડળ છે છતાં આ ભડળમાં ધર્મના બહોળાપણને લીધે આ મિશ્ર પક્ષની ધર્મ પક્ષમાં ગણના કરી છે. આ સંસારમાં કેટલાંક મનુષ્ય અલ્પ ઈચટાવાળા, અલ્હારભી, અલ્પ પરિગ્રહી, ધર્મિષ્ઠ ધર્મનુરાગી, તેમ જ પ્રામાણિકપણે અને ન્યાયયુકત ધર્મથી આજીવિકા કરવાવાળા હોય છે. આવા મિશ્ર કેટિનાં જીવ શુભ કાર્ય કરીને આનંદ માને છે સ્કુલ પ્રાણાતિપાતની કિયાથી જાવજીવ સુધી નિવૃત્ત થયેલા હોય છે પણ સુક્ષ્મ પ્રાણાતિપાતની ક્રિયાથી નિવૃત્ત નહિ થયેલાં હેઈને તેઓને સાવધ વ્યાપાર અને અજ્ઞાનતાનાં કારણે થોડા કર્મને બધ થાય છે આવા ધર્મિષ્ઠ છે સુક્ષમ પરિતાપ આપતા હોવાથી તેઓ એકપક્ષે અનિવૃત્ત હોઈ દેશવિરતી કહેવાય છે
Page #201
--------------------------------------------------------------------------
________________
સૂયગડંગ મૂત્ર
૧૯૧ मूलम्- से जहानामए समणोवासगा भवंति, अभिगय जीवाजीवा, उवलद्ध पुण्णपावा, आसव
संवर वेयणा निज्जरा किरियाहिगरण बंध मोक्ख कुसला असहेज्ज देवासुरनाग सुवन्न जक्ख रक्खस किन्नर किपुरिस गरल गंधव्व महोरगाइएहि देवगणेहि निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा इणमेव निग्गंथे पावयणे निस्संकिया, निक्कंखिया, निन्वितिगिच्छा, लध्धदा गहीयदा, पुच्छियदा, विणिच्छियदा, अभिगयटा, अदिमिज, पेम्माणरागरत्ता अयमाउसो। निग्गंथे पावयणे अटे, अयं परमठे, सेसे अणठे, उसिय फलिहा, अवंगुयदुवारा, अचियंत्ततेउरपरघर पवेसा चाउद्दसमुद्दिष्ट पुण्णिमासिणीसु पडिपुन्नं पोसह सम्म अणपालेदाणा समणे निग्गंथे फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थ पडिग्गह कंबल पाययुच्छणेणं ओसहभेसज्जेणं पीठफलगसेज्जा संथारएणं पडिलाभेमाणा बहि सीलव्वयगुण वेरमण पच्चक्खाण पोसहोववाहि अहापरिग्गहिएहि
तवो कम्मेहिं अप्पाणं भावेमाणा विहरति ॥४३॥ અર્થ ઉપર મિશ્ર પક્ષનાં જે ધર્મનાં આચાર વિચાર જણાવ્યા તે પાળનારને શ્રમણોપાસક (શ્રાવક)
કહે છે આવા શ્રમણોપાસક આત્માઓ જીવ - અજીવ, પુણ્ય - પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બંધ મક્ષ વિગેરે નવતત્ત્વના જાણકાર હોય છે. વળી પ્રતિકુળતા પ્રાપ્ત થતાં પણ देव, मसूर, नास, सुवर्ण, यक्ष, राक्षस, इन्नर, ३५, गांध, १३ मने महा। विगैरे દેવેની સહાયને ઈચ્છતા નથી તેમ તેઓને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરી શક્તા નથી તેઓ નવ તત્વની સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે આવા શ્રમણે પાસ નિગ્રથ પ્રવચનમાં શકા, કાંક્ષા, વિતિગરછા, દુગંછા સેવતા નથી. તેઓ શાસાદિકને નિર્ણય કરીને ધર્મમાં હૃદય ધરી રાખે છે નિગ્રંથ પ્રવચનને મોક્ષના સાધનરૂપ માને છે, તેઓ પરઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશ કરવો તે સારૂં માનતા નથી મહિનાની છ તિથિઓમાં આઠમ- ચૌદશ-પુનમ - અમાસ पौष ४२ छ. श्रम - श्रममान निषि मन्न - well, वस्त्र, पात्र, पाट, पाया, मौषध વિગેરે દાન આપે છે આવા શ્રાવકે બાર અણુવ્રતનાં ધરનારા હોય છે આ શ્રાવક ધર્મ
આચરનારા આત્મા સુગતિ પામે છે. मूलम्- तेणं एयारवेणं विहारेणं विहरमाणा बहूइं वासाइं समणोवासग परियागं पाउणंति
पाउणित्ता आबाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नास वा बहूई भत्ताई अणसणाए पच्चक्खायंति। बहूइं भताई अणसणाए पच्चाक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेन्ति । बहूई भत्ताई अणसणाए छेदेइत्ता आलोइय पडिक्कता समाहि पत्ता कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए उववतारो भवंति । तंजहा महडिएसु महज्जुइएसु जाव महा सुक्खेमु सेसं तहेव जाव एसटाणे आयरिए जाव एगंत सम्मे साहू तच्चस्स ठाणस्स
मिस्सगस्स विभंगे एवमाहिए ॥४४॥ અર્થ: આવા આચારનું પાલન કરનાર શ્રાવક મરણ સમયે ભાત-પાણીનો ત્યાગ રૂપ અણસણું કરે,
અણસણ કરી જીવનમાં કરેલાં દેનુ આલોચન કરે, તેમ જ દેશનું પ્રાયશ્ચિત કરીને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અધ્યયન ૨
નિર્દોષ અને પવિત્ર અની અરિહંતનુ શરણુ લઇ સમાધિ- મરણ ઇચ્છે, આવા સુશ્રાવક સમાધિમરણે મરી દેવલે કમાં મહા રૂદ્ધિવાન, મહા યેતિવાન તથા બહુ સુખવાળા દેવે તરીકે ઉત્પન્ન થાય છે આ ધાર્મિક મિશ્રપક્ષનું વર્ણન સભ્યષ્ટિ આત્માએ તેમ જ સમ્યષ્ટિ શ્રાવકને લાગુ પડે છે.
मूलम् - अविरई पडुच्च बाले आहिज्जइ, विरई पडुच्च पंडिए आहिज्जइ, विरयाविरइं पडुच्च वाल पडिए आहिज्जइ । तत्थणं जा सा सव्वतो अविरई एट्ठाणे आरंभट्ठाणे अणारिए जाव असन्व दुक्खपहीण सग्गे एगतमिच्छे असाहू । तत्थ ण जा सा सव्वतो विरई एसठाणे अणारंभट्ठाणे आरिए जाव सव्वदुक्वप्पहीण मगे एगंत सम्मे साहू । तत्थ णं जा सा सव्वओ विरयाविरई एसट्टाणे आरभ नो आरंभट्ठाणे एस ठाणे आरिए जाव सव्व दुक्खप्पहीण मग्गे एगत सम्म साहू ||४५ ||
અર્થ : સક્ષિપ્તમાં કહેવામાં આવે છે કે જે કેાઇ જીવ દયા અહિંસા આદિ વ્રત-નિયમેનું આચરણ ન કરતા હાય તે ખાળ-અજ્ઞાની છે. અને અધર્માં પક્ષનુ સેવન કરનારા છે. (૧) જેએ સ પ્રકારનાં આરભના ત્યાગ કરી સર્વ પાપથી નિવૃત્ત થઇ વૃત્ત નિયમે! અગીકાર કરી સમસ્ત દુઃખાના અત કરે છે તે સાધુને પતિ કહેવાય છે (૨) જેએ પાળતા હાય અને વિશેષ કરીને આરભથી નિવૃત્ત હાય તેવા આ મુક્ત થવાના માર્ગ મળી રહે છે તેથી તેએ માળ-પડિત કહેવાય
ચેડાં ઘણા નિયમે પુરૂષષને સર્વ દુઃખથી
છે
मूलम्- एवमेव समणुगम्ममाणा इमेहि चेव दोहि ठाणेह समोअरति तंजहा - धम्म - चेव अधम्मे चेव उवसते चेव अणुवसते चेव । तत्थणं जे से पढसस्स ठाणस्स अधम्मपनखस्स विभंगे एवमाहिए, तत्थणं इमाई तिन्नि तेवट्ठाडं पावादुयसयाई भवतीति मक्खायं । तंजहा किरियावाईणं, अकिरियावाईणं, अन्नाणियवाईणं, वेणइयवाइणं । तेऽवि परि-निव्वाण मासु तेऽवि मोक्खमाहंसु, तेऽवि लवंति सावगा ? तेऽवि लवंति सावइत्तारो ॥ ४६ ॥ અર્થ : આ જગતમાં જેટલાં માર્ગ છે એ સર્વેના સમ્યક્ પ્રકારે વિચાર કરતાં તે સઘળાં માર્ગના એ સ્થાનેામાં સમાવેશ થાય છેઃ (૧) અધમ પક્ષ (૨) ધર્મ પક્ષ અધ પક્ષમાં ક્રિયાવાદીએનાં ૧૮૦ (એકસે એસી) ભેદ છે. એટલે એકલા ક્રિયાવાદને માનનારા ૧૮૦ પ્રકારમાં વહેચાયેલાં છે ક્રિયાને નહિં માનનારા અક્રિયાવાદીઓનાં ૮૪ (ચાયસી) પ્રકાર છે એકલાં અજ્ઞાનવાદીઓના જ ૬૭ (સડસઠ) ભેદ છે. વિનયથી મેાક્ષ મળે એમ માનનારાં વિનયવાદીએનાં ૩૨ (ખત્રીસ) ભેઢ છે. આમ મળી અન્ય દર્શનીએનાં એટલે એકાત મંતવ્યને ધારણ કરનાશએનાં બધા મળી ૩૬૩ (ત્રણસેા ત્રેસઠ) ભે થાય છે. આ સવાદીએ પેાતપેાતાની રીતે--પેાતપાતાના મેક્ષ માગ ખતાવેછે પણ તે સર્વ મિથ્યામાર્ગ છે તે માર્ગથી કાપિ મેાક્ષ થતે નથી માટે શ્રી તીર્થં કર કહે છે, કે આ સર્વ માર્ગો પાપચરણ કરવાવાળા છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
• વગડંગ સૂત્ર
૧૯૩ मूलम्- ते सव्वे पावाउया आदिकरा धम्माणं, नाणा पन्ना, नाणा छंदा, नाणासीला, नाणा
दिट्ठी, नाणारुई, नाणारंभा, नाणाझवसाणसंजुत्ता एगं महं मंडलिबंध किच्चा सवे
एगओ चिट्ठति ॥४७॥ અર્થ - પૂર્વોક્ત સર્વ અન્ય તીર્થિ કે અથવા પ્રાવકે અથવા પાખંડીઓ પિતા પોતાની સ્વચ્છતાથી
ધર્મની સ્થાપના કરે છે. આવા પ્રાવાકે વિવિધ પ્રકારની બુદ્ધિ, સ્વરછ દતા, અભિપ્રાય,
રુચિ, આરંભ તથા અધ્યવસાયને સેવવાવાળા છે. मूलम्- पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहुपडिपुन्नं अओमएणं संडासएणं गहाय ते सव्वे
पावाउए आइगरे धम्माणं नाणापन्ने जाणे नाणाज्झवसाण संजुत्ते एवं वयासी-हंभो पावाउया ? आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाअज्झवसाण संजुत्ता? इमं ताव तुम्हे सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुन्नं गहाय मुहत्तयं मुहत्तयं पाणिणा धरेह, नो बहु संडासगं संसारिय कुज्जा, नो बहु अग्गिथंभणियं कुज्जा, नो बहु साहम्मियवेयावडियं कुज्जा, नो बहु परधम्मिय वेयावडियं कुज्जा, उज्जुया णियाग पडिवन्ना अमायं कुव्वमाणा पाणि पसारेह । इति वच्चा से पुरिसे तेसिं पावादुयाणं तं सागणियाणं इंगालाणं पाई बहु पडिपुन्नं अओमएणं संडासएणं गहाय पाणिसु निसिरति, तएणं ते पावाया आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाज्झवसाण संजुत्ता पाणि पडिसाहरंति । तएणं से पुरिसे ते सव्वे पावाउए आदिगरे धम्माणं जाव नाणाजझवसाणं संजुत्ता एवं वयासी हं भो पावादया ? आइगरा धम्माणं नाणापन्ना जाव नाणाज्झवसाण संजुत्ता। कम्हा णं तुब्भे पाणि पडिसाहरह ? पाणि नो डहिज्जा, दड्ढे कि भविस्सइ ? दुक्खं दुक्खं ति मन्नमाणा पडिसाहरह। एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे । तत्थणं जे ते समणा माहणा एवमाइक्खंति जाव परवेति सव्वेपाणा जाव सव्वे सत्ता हंतव्वा, अज्जावेयव्वा, परिधेतव्वा, परितावेयव्वा, किल्लामेयव्वा, उदवेयव्वा, ते आगंतुछेयाए ते आगंतु भेयाए, जाव ते आगंतु जाइ जरामरण
जोणि जम्मण संसार पुणब्भवगब्भवास भवपवंचकलंकली भागिणो भविस्संति ॥४८॥ અર્થ : અહિંસા ધર્મને જાણનાર કોઈ પુરૂષ અનિના અંગારાથી ભરેલ એક લોખંડના વાસણને ગ્રહણ
કરી હિંસારૂપી ધર્મના સ્થાપકે આગળ જઈને આ વાસણને હાથથી જ ગ્રહણ કરવાનું કહે છે તે અન્ય તીર્થિ કે કહેશે કે આવું ધખધખતુ પાત્ર હાથથી લેતાં અમે દાઝી જઈએ બળી મરીએ. તેથી પિતાનાં હાથ પાછા ખેંચી લે છે. ત્યારે અહિંસા ધર્મવાળે પુરૂષ તેમને ઉપદેશે કે જેમ અગ્નિને સ્પર્શ કરવા આદિથી તમને દુઃખ થાય છે તે તમે એની હિંસા કરે છે તથા હિસા કરવાનો ઉપદેશ આપો છો તેથી તે જીવને દુઃખ નહિં થતું હોય? માટે સર્વ જીવોને તમારા જેવા જ જાણે જે તમે કેઈપણ પ્રાણી, ભૂત, જીવ કે સત્વને હણશે કે મારશે તો તમારે જન્માંતરે પણ છેદન ભેદનનાં
Page #204
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૨
૧૯૪
દ ભોગવવા પડશે વેરબંધનને લીધે અનેક યુનિઓમાં દુઃખ સહન કરતાં કરતાં પસાર થવું પડશે
मूलम्- ते बहूणं दंडणाणं, बहूणं मुंडणाणं, तज्जणाणं, तालणाणं, अंदुबंधणाणं, जाव घोलणाणं,
माइमरणाणं पियामरणाणं, भाईमरणाणं, भगिणीमरणाणं भज्जा पुत्ता, धूया सुण्हामरणाणं, दारिद्दाणं, दोहग्गाणं, अप्पिय संवासाणं, पियविप्पओगाणं, बहूणं दुक्खदोमणस्साणं, आभागिणो भविस्संति । अणादियं च णं अवणयग्गं दीहमद्धचाउरंत संसारकंतार भुज्जो भुज्जो, अणुपरियट्टिस्संति । ते नो सिज्झिस्संति जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति एस तुल्ला, एस पमाणे, एस समोसरणे पत्तेयं तुल्ला, पत्तेयं पमाणे
पत्तेयं समोसिरणे ॥४९॥ અર્થ : ઉપરોક્ત અન્યદર્શની જેઓ ધૂળ કે સુમ હિસાથી પણ ધર્મને માને છે. અન્ય પાસે
મનાવે છે તેઓ વેરબ ધન કરીને આગામી ભવમાં તેમ જ વર્તમાન ભવમાં પણ ઘણું દડ, भन, तोउन, तन, छेहन महान पाभरी. oी माता, पिता, मा, सजिनी, पत्नी, પુત્ર, પુત્રી, પુત્રવધુના મરણનું દુઃખ ભોગવશે. વળી મહાદુઃખી દુર્ભાગ્ય, અને દરિદ્રપણાને પ્રાપ્ત થશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં વાર વાર ભટકશે તે સિદ્ધિ છે કે સર્વ દુઃખનો અત કરશે નહિ, તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે.
मूलम्- तत्थ णं जे ते समणा माहणा एवमाहक्खंति जाव परुवेति सव्वे पाणा भूया, सव्वे जीवा
सन्वेसत्ता, न हंतव्वा, न अज्झावेजव्वा, न परिघेतव्वा, न उदवेयव्वा, ते नो आगंतु छेयाए, ते नो आगंतु भेयाए, जाव जाइ जरामरण जोणि जम्मण संसार पुण भव गब्भवास भवपवंच कलंकली भागिणो भविस्संति । ते नो बहूणं दंडणाणं जाव नो बहूणं मुंडणाणं जाव बहूणं दुक्ख दोमणस्साणं नो भागिणो भविस्संति। अणादियं च अणदवगं दीहमद्धं चाउरंत संसार कंतार भुज्जो भुज्जो नो परियट्टिस्संति, तेसि
सिज्झिसंति जाव सव्व दुक्खाणं अंत करिस्संति ॥५०॥ અર્થ : જે કઈ શ્રમણ માહણ હિસા આદિ કરતાં નથી તેમ જ અહિંસાનો ઉપદેશ આપે છે
તેવા સત પુરૂષ આગામી કાળે છેદાશે તેમ જ ભેદાશે નહિ આવા અહિંસક પુરૂષે જન્મ, જરા, મરણ આદિનાં દુઃખમાંથી મુક્ત થશે અનાદિ અપાર એવી ચારગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે નહિ દયાધર્મનાં ઉપદેશક સર્વકર્મથી મુક્ત થઈ ચૌદ રાજલેકનાં જાણનારા, દેખનારા બની, સર્વ દુઃખ અને કલેશને અત કરી સિદ્ધ સ્થાનમાં બિરાજશે
Page #205
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् इच्चेतेहिं बारसहि किरियाट्ठाणेहि वट्टमाणा जीवा नो सिज्झिसु, नो वुज्झिसु, नो मुच्चिसु नो परिनिव्वाइंसु जाव नो सव्वदुक्खाणं अंतकरेसु वा नो करंति वा नो करिस्संति वा ॥५१॥
૧૯૫
અર્થ : અગાઉની ગાથાઓમાં, ક્રિયાઓનાં બાર સ્થાનક વર્ણવ્યા છે તે ખાર સ્થાનકમાં રહેલા જીવા ભૂતકાળમાં સિદ્ધ થયા નથી. આ જીવાએ લેાકાલેાકનાં સ્વરૂપને જાણેલ નથી. દુઃખાના અંત કર્યા નથી વર્તીમાનકાળે પણુ દુઃખાના અંત કરતાં નથી. ભવિષ્યમાં પણ અંત કરશે નહિ કારણકે ખાર પ્રકારનાં ક્રિયાસ્થાન અધમ પક્ષનાં છે તેમ જ આરભમય છે.
मूलम् - एयंसि चेव तेरसमे किरियाट्ठाणे वट्टमाणा जीवा सिज्झसु बुज्झिसु मुच्चिसु परिनिव्वाइंसु, जाव सव्वदुक्खाणं अंतं करिसु वा करेति वा करिस्संति वा । एवं से भिक्खू आयट्ठी आयहि आयगुत्ते आयजोगे आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि ।। त्ति बेमि ।। ५२ ।। इति किरियाट्ठाण नामं बिय सुयक्खंघ वीयमज्झयणं समत्तं ।
અર્થ : ઉપરોકત માર સ્થાનના ત્યાગ કરી તેરમા સ્થાનકમાં જે જીવા રહ્યા છે અગર રહ્યા હતા તેએ અતીતકાળમાં સિદ્ધ થયા છે. વર્તમાનમાં સિદ્ધ થાય છે તેમજ ભાવિમાં આવા જીવા દુઃખાના અત કરશે. આત્માર્થી પુરૂષ જ આત્માના રક્ષક અને અનુક ંપાવાળા હાય છે. એમ જાણી પંડિત પુરૂષાએ ખાર પ્રકારનાં ક્રિયાસ્થાનકે ત્યાગ કરી સયમ પાલનમાં જાગૃત ખની વિચરવુ એમ હે જખુ ! ભગવાનના કથન અનુસાર હું તને કહું છું.
Page #206
--------------------------------------------------------------------------
________________
૩ નું અધ્યયન
પૂર્વભૂચિકા - બાર કિયાસ્થાનોનો ત્યાગ કરી તેરમા કિયાસ્થાનકનું આરાધન કરતાં થકા સર્વ સાવધ કર્મોથી નિવૃત થવાય છે. આ સાધુ સર્વ કર્મોને નાશ કરી મોક્ષગતિને પામે છે પણ આહારની શુદ્ધિ રાખ્યા વિના સર્વ સાવધ કર્મથી નિવૃત્ત થઈ શક્યા નહિ આથી આ આહાર સંબધીનાં વિચારે માટે આ ત્રીજા અધ્યયને આર ભ કરવામાં આવેલ છે मूलम्- सुयं मे आउसं तेणं भगवया एवमक्खाय-इह खलु आहार परिण्णा नामज्झयणे तस्स
अयमढे-इह खलु पाइणं वा ४ सव्वतो सवावंति च णं लोगसि चत्तारी बीयकाया एवमाहिज्जंति, तंजहा अग्गबीया मूलबीया पोरबीया खधबीया। तेसि च ण अहाबीयाणं अहावगासेणं इहगतिया सत्तापुढवी जोणिया (खंध) पुढवी संभवा पुढवीवुक्कम्मा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कस्मोवगा कम्मणियाणेणं तत्थवुकुम्मा णाणाविह जोणियासु पुढवीसु रुक्खत्ताए विउटुंति ॥ ते जीवा तेसि णाणाविह जोणियाणं पुढवीणं सिणेहमाहारेति, ते जीवाआहारेति पुढवीसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सईसरीरं । नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तंकुवंति परिविद्धत्थं तं सरीरं पुवाहारीयं तयाहारियं विपरिणयं सारूवियकडं संतं ॥ अवरेडवि य णं तेसि पुढवी जोणियाणं रुक्खाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणा संठाण संढिया नाणाविहसरीर पुग्गल विउविता ते जीवा कम्मोववन्नगा भवंति त्ति
અથ :- શ્રી સુધર્માસ્વામી જબુસ્વામીને કહે છે, કે–અહો જબ! ભગવાન મહાવીરનાં કથન અનુસાર
હું તને આહાર પરિજ્ઞાનામના અશ્ચયનને અર્થ કહી સંભળાવું છું. આ જગતમાં ચાર દિશા, ચાર વિદિશા તથા ઉપર નીચે એમ દશે દિશાઓમાં ચાર પ્રકારે બીજઉત્પતિનાં
સ્થાન શ્રી તીર્થ કર દેવે કહેલ છે. (૧) અગ્રખીજ વનસ્પતિ એટલે તલ, તાડ, આંબા વિગેરે (૨) મૂળબીજ એટલે મૂળમાંથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, જેમકે બટેટા, આદુ વિ (૩) પર્વબીજ એટલે શેરડી વિગેરે (૪) સ્ક ધ બીજ વડ, પિપળ વિગેરે જે બીજ કાયવાળા જીવમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની ગ્યતા રાખે છે તે બીજને પૃથ્વી, પાણ વિગેરે સજેગ મળવાથી તથા કર્મના ઉદયથી વશીભૂત બનીને, કર્મથી આકર્ષિત થઈને વિવિધ પ્રકારની નિવાબી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ અને પૃથ્વી કારણરૂપ છે ઘણું છે તે જ કાયામાં વારંવાર ઉત્પન્ન થાય છે પૃથ્વમાં ઉત્પન્ન થનાર છે ત્યા ઉત્પન્ન થઈ–પૃથ્વીનાં રજકણને આહાર કરે છે તથા તે જીવો પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને પણ આહાર કરે છે જેમ માતાના
Page #207
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
ઉત્તરમાં રહેલુ બાળક માતાનાં ઉદરમાં રહેલા આહારના ઉપભાગ કરે છે છતાં માતાને પીડા થતી નથી. તેમ જીવા જે કાયામાં ઉત્પન્ન થાય છે, તે કાયાના આહાર કરવા છતાં તે પદાર્થાને પીડા થતી નથી. વળી જીવા નજીકમાં રહેલાં અનેક પ્રકારનાં અન્ય ત્રસ અને સ્થાવર પ્રાણીઓને પેાતાનાં શરીરથી ખાવે છે. ઘણી વખત તેને મૃત્યુને શરણુ પણ કરે છે. વનસ્પતિકાય આદિ જે જીવેા રહેલાં છે. તેની સત્તા વૃક્ષેામાં અનુભવાય છે. વનસ્પતિ કાચનાં જીવે પહેલાં પૃથ્વીને આહાર કરે છે ઘણી વખત વનસ્પતિ સુકાય છે. તે બતાવે છે કે વનસ્પતિ પણ જીવરૂપ છે. એમ જાણી તેની દયા પાળવી તે કલ્યાણના હેતુરૂપ છે
૧૯૭
मूलम् - अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुकम्मा तज्जोणिया तस्संभवा तदुक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा पुढवीजोणिएहिं रुक्aहि रुक्त्ता विद्धृति । ते जीवा तेस पुढवीजोणियाणं रुक्खाणं सिणेमाहारेति, ते जीवा आहारेति, ते जीवा आहारेनि पुढवीसरीरं आउतेउ वाउ वणस्सइसरीरं नाणाविहाणं तस्थावराणं पाणाणं सरीरं अचित कुव्वंति । परिविद्धत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणामियं सारुवियकडं संतं अवरे वि य णं तेसि रुक्खजोणियाणं रुक्खाणं सरीरा नागावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणासंठाण संठिया नाणाविह सरीर पुग्गल विउब्विया ते जीवा कस्मोववन्नगा भवंति त्ति मक्खायं ॥ २ ॥
અર્થ : હવે વનસ્પતિ કાયને ખીન્ને ભેદ કહે છે. પૃથ્વી ઉપર જે વૃક્ષ ઉત્પન્ન થાય છે. ત્યાં ખીજા જીવા પેાતાના કર્મવશ પણ ઉત્પન્ન થાય છે. આ જીવા વૃક્ષરૂપ બની જાય છે તેથી તેને વૃક્ષ ચેાનિવાળા કહે છે. આ જીવે તે વૃક્ષમાંથી પૃથ્વીકાય આદિના આહાર પણ પેાતાના હિસ્સા પ્રમાણે તે સ્વય' ખેચી તે આહારને પેાતાનાં શરીરમાં પરિણુમાવીને પેતે વૃદ્ધિ પામે છે. આ જીવા જે વૃક્ષમાંથી આહાર લે તે વૃક્ષને પીડા આપતાં નથી પણ આજુબાજુથી પ્રાપ્ત થતાં એકેન્દ્રિય આઢિ તથા ત્રસ આદિ પ્રાણીઓનાં શરીરને આહાર કરી તેમને અચેતન મનાવી દે છે. આ આહાર વૃક્ષની ત્વચા વડે શરીરમાં પરિણમે છે અને તેનાં શરીર અનેક વર્ણ, ગ ંધ, રસ તથા સ્પર્શમય બની અનેક પ્રકારના સસ્થાનવાળા ખની જાય છે. આ ખધુ કર્મોના કારણથી જીવની વિચિત્રતા હૈાય છે. પૃથ્વીમાંથી ઉગેલ વૃક્ષમાંથી જે ખીજુ વૃક્ષ ઉત્પન્ન થાય તેને ‘ વૃક્ષયાનિ કહે છે
मूलम् - अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्जोणिएसु रुक्खत्ताए विउति । ते जीवा तेसि रुक्खजोणियाणं रुवखाण सिणेहमाहारेति ते जीवा आहाति पुढवी सरीरं आउ तेउ वाउ वणस्सइ, शरीरं तस थावराणं पाणाणं शरीरं अचित्तं कुव्वंति । परिविद्धत्थं तं सरीरं मे जाव सारुवियकडं संतं, अवरेडवि य णं तेसि रुक्ख
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અધ્યયન ૩
जोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीर नाणावण्णा नाणागंधा नाणारसा जाव नाणाविह सरीर पुग्गलविउव्विया ते जीवा कम्मोवि
वन्नगा भवंति त्ति मक्खायं ॥३॥ અર્થ : કઈ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે અને વૃક્ષ પરજ વધે છે. આ
“વૃક્ષનિક-વૃક્ષને અધિકાર છે. પૃથ્વી ઉપર જે વૃક્ષ ઉત્પન્ન થાય છે તેને પૃથ્વી નિક વૃક્ષ” કહે છે આ પૃથ્વી પેનિક વૃક્ષમાં બીજા વૃક્ષ ઉત્પન્ન થાય તેને “વૃક્ષ નિક વૃક્ષ કહે છે. આ વૃક્ષમાં જ ઉત્પન્ન થયેલું બીજુ વૃક્ષ પિતાને આહાર પૃથ્વી જેનિક વૃક્ષમાંથી પણ પ્રાપ્ત કરી પિતાનું શરીર બાંધે છે અને કમે કમે વૃદ્ધિને પામે છે. બાકીની સવ હકીકત પૃથ્વી જેનિક વૃક્ષ માફક જાણવી
આ વનસ્પતિકાય જીવનો ત્રીજો ભેદ છે. આવા બીજા ભેદે અને પ્રભેદે શ્રી કેવળજ્ઞાનીએ કહ્યા છે.
मूलम्- अहावर पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया
तस्सभंवा तदुवकम्मा कम्मोवगा। कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएसु रुक्खेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तताए पुप्पताए फलत्ताए बीयत्ताए विउटुंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणसिंहेणमाहरेति, ते जीवा आहारेति पुढवी सरीरं आउ वाउ तेउ वणस्सइ नाणाविहाणं तस थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारूवियकडं संतं । अवरडेवि च णं तेसि रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाण तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा जाव नाणाविह सरीर पुग्गलविउव्विया ते जीवा कमो
ववन्नया भवंति त्ति मक्खायं ॥४॥ અર્થઃ વૃક્ષનિવાળા જેવો વૃક્ષામાં મૂળરૂપે, કદરૂપે, સ્કંધરૂપે, ડાળરૂપે, કુપળરૂપે, પત્ર રૂપે,
ફળ રૂપે, પુષ્પ રૂપે અને બીજા રૂપે પણ ઉત્પન્ન થાય છે. આ બધે વનસ્પતિનાં અવયને અધિકાર છે. આ જીવે તે વૃક્ષનિવાળાં વૃક્ષનાં નેહને આહાર કરે છે. મૂળથી શરૂ કરી બીજ સુધી જે જીવે હોય છે તે પ્રત્યેક છે જુદા જુદા હોવા છતાં એ જ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે આ છે તે વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ આહારથી પિષણ મેળવે છે. તેમ જ આજુબાજુ રહેલાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરને પણ આહાર કરે છે આ જી આજુબાજુ રહેલાં ત્રસ અને સ્થાવર જીવોનાં શરીરને પણ નિપ્રાણ બનાવી દે છે આ નિપ્રાણ શરીરને આહાર કરીને પિતાનું શરીર પરિણામ છે. આવા સ્કંધ, છાલ, પાંદડાં વિગેરે રૂપ જીવોનાં શરીર અનેક પ્રકારના ગધથી યુકત હોય છે. આ દશેય પ્રકારનાં જી ભિન્ન ભિન્ન હોય છે. આખા વૃક્ષમાં સર્વાગે રહેલાં જીવે છે તે આ દશે પ્રકારનાં ભિન્ન ભિન્ન જીથી ભિન્ન છે. આ જ પિતાનાં ’
Page #209
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ મૂત્ર
૧૯૯ શુભાશુભ કર્મોનાં પ્રભાવથી આવા પ્રકારની ભિન્ન ભિન્ન નિમાં ઉત્પન્ન થાય છે. એક વૃક્ષ પર આશરે સંખ્યાતા અસંખ્યાત અને અનંત જીવો પણ હોય છે. આ કેઈ
ઈશ્વરકૃત નથી. मूलम- अहावरं पुरक्खायं इहे गतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया
तस्संभवा तदुवक्कम्मा, कम्मोववन्नगा, कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएहि रोह अज्झारोहत्ताए विउद॒ति, ते जीवा तेसि रुक्खजोवियाणं रुक्खाणं सीणेहमाहारेति, ते जीवा आहारेति पुढवीसरीरं जाव सारूवियकंडं संतं, अवरं वि य णं तेसि
रुक्खजोणियाण अज्झारहाणं सरीरा नाणावण्णा जाव मक्खायं ॥५॥ અર્થ : વૃક્ષાનિક વૃક્ષ એટલે જે વૃક્ષ પૃથ્વીમાં ઉત્પન્ન થયેલું હોય, જેનાં મૂળ પૃથ્વીમાં હોય
તે પૃથ્વીનિક વૃક્ષ કહેવાય, અને તે પૃથ્વીનિક વૃક્ષમાંથી જે વૃક્ષ ઉત્પન્ન થાય તેને વૃક્ષોનિક વૃક્ષ કહેવાય. તે વૃક્ષનિક વૃક્ષમાંથી જે ઉત્પન્ન થાય તેને “અધ્યારી’ કહેવાય (અર્ધમાગધી ભાષામાં) એ અધ્યારહ વનસ્પતિને “લતા વેલ” પણ કહે છે. અને આ “અધ્યાહ” વનસ્પતિ જે વૃક્ષમાં ઉત્પન્ન થયેલાં હોય તે વૃક્ષમાંથી તેના શરીર માટે આહાર કરે છે. તથા એકેન્દ્રિય આદિ અને ત્રસ જીનાં અચેતન શરીરને પણ
આહાર કરે છે તે વેલ અનેક પ્રકારનાં વર્ણ આદિથી યુકત હોય છે, બાકી પૂર્વવત मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अज्झारोहसंभवा जाव कम्मनि
याणेणं तत्थवुकमा रुक्खजोणिस्सु अज्झारोहेसु अज्झारोहत्ताए विउटृत्ति, ते जीवा तेसि रुक्खजोणियाणं अज्झारोहणं सिणेमाहारेति। ते जीवा पुढवीसरीरं जाव सारूविकडं संतं । अवेरडवि य णं तेसि अज्झारोह जोणियाणं अज्झारोहाणं सरीरा
नाणावण्णाज विमक्खायं ॥६॥ અર્થ : વૃક્ષમાં ઉત્પન્ન થયેલ વૃક્ષમાં અધ્યારોહ (વેલ) થાય છે. તે અધ્યારેહ-નિક, અધ્યારોહ
વૃક્ષ કહેવાય છે આ અધ્યારોહ વૃક્ષ, અશ્વારોહ યોનિનાં સ્નેહને આહાર કરે છે આ અધ્યારેય એકેન્દ્રિય આદિ શરીરને પણ આહાર કરે છે આ અધ્યારોહ વૃક્ષ ઘણાં પ્રકારનાં વર્ણ, ગંધ, સ્પર્શ તથા સંસ્થાનવાળા હોય છે અને અનેકવિધ શરીરરૂપે અને છે બાકી અગાઉ પ્રમાણે જે જી અશ્વારોહ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે અને અધ્યારોહ વનસ્પતિ વધવાથી વધે છે, તેઓ કર્મનાં નિમિત્તે અધ્યારોહપણથી જ વધે છે.
मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोह जोणिया अज्झारोहसंभवा जाव कम्म
नियाणेणं तत्थवुक्कमा अज्झारोह जोणिएसु अज्झारोहत्ताए विउटुंति, ते जीवा तेसि अज्झारोहजोणियाणं अज्झारोहाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पढवीसरीर
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦
અધ્યયન ૩ जावसारूविकडं संत, अवरेडवि य णं तेसि अज्झारोह जोणियाणं अज्झारोहाणं सरीरा
नाणावण्णा जाव मक्खायं ॥७॥ અર્થ :- આ અધિકાર પણ અધ્યારોહ-નિક અધ્યારેહથી ઉત્પન્ન થતાં વૃક્ષને છે. તે અધ્યારોહ
ચેનિક (લતા) અધ્યારોહનાં શરીરથી આહાર કરે છે. વળી પૃથ્વી આદિ એકેન્દ્રિય શરીરને પણ આહાર કરે છે તેમ જ ત્રણ સ્થાવરનાં અચેતન શરીરને પણ આહાર કરે છે. આ
જીનું ઉત્પન્ન થવુ પોતપોતાનાં કર્મવશાત્ છે मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अज्झारोहसंभवा जावकम्मनि
याणेणं तत्थवुक्कमा अज्झरोहजोणिएसु अज्झारोहेसु मूलत्ताए जाव बीयत्ताए विउद॒ति । ते जीवा तेसि अज्झारोह जोणियाणं अज्झा रोहाणं सिणेहमाहारेति जाव अवरेडवि
यणंतेसिं अज्झारोहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरानाणावना जाव मक्खाय ॥८॥ અર્થ - તીર્થકર ભગવાનેએ અધારોહ વૃનો બીજે પણ પ્રકાર કર્યો છે કે કઈ કઈ
અધ્યારોહ નિવાળા હોય છે આવા જી અધ્યારહ વૃક્ષમાં જ સ્થિત થાય છે. તેમાં જ તેઓ વૃદ્ધિને પામે છે અધ્યારોહ ગેનિક જી અધ્યારે વૃક્ષોનાં મૂળ, કંદ, સ્કધ, શાખા, કુપળ, પાન, પુષ્પ, ફળ વિગેરે રૂપ કરીને પણ ઉત્પન્ન થાય છે. તેઓ અધ્યારોહ
વનસ્પતિ છને આહાર કરે છે તેઓના વર્ણ આદિ રૂપ અનેક પ્રકારનાં શરીર હોય છે. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढवोजोणिया पुढवीसंभवा जाव नाणाविहजोणियासु
पुढवीसु तणत्ताए विउटुंति, ते जीवा तेसि नाणाविह जोणियाणं पुढवीणं सीणेहमाहारेति
जाव ते जीवा कम्मोववन्नगा भवंति ति मक्खायं ॥९॥ અર્થ : તીર્થકર ભગવાને વનસ્પતિ કાયનાં ઉપરોકત પ્રકારો સિવાય અન્ય પ્રકારો પણ કહ્યા છે.
કઈ કઈ જીવો પૃથ્વીકાયથી ઉત્પન્ન થાય, તેની ઉપર સ્થિત રહે, વધે પણ પૃથ્વી ઉપર જ. તેઓ તૃણ રૂપે અનેક પ્રકારનાં થઈ પૃથ્વી ઉપર રહે છે. આ તૃણો પૃથ્વીનાં સનેહને
આહાર કરે છે मूलमू- एवं पुढवीजोणिएसु तणेसु तणत्ताए विउटुंति जाव मक्खायं ॥१०॥ અર્થ : પૃથ્વી કાચમાં જન્મવાળા તૃણ – ઘાસનાં છે ઉપર બતાવ્યા તે પ્રમાણે છે. આ
તૃણેમાં પણ બીજા જે તૃણરૂપે પણ ઉત્પન્ન થાય છે તે તૃણમાં કે ઘાસમાં ઉત્પન્ન
થઈ ત્યાં વધે છે બાકી બધું પૂર્વવત. मूलम्- एवं तणजोणिएसु तणेसु तणत्ताए विउद॒ति, तणजोणियं तणसरीरं च आहारेति जाव
मक्खाय ॥ एवं तणजोणिएसु तणेसु मुलत्ताए जाव बीयत्ताए विउद्देति ते जीवा जाव एव मक्खायं ॥ एवं ओसहीण वि चत्तारी आलावगा ।। एवं हरियाण वि चत्तारि
आलावगा ॥११॥ અર્થ : કઈ કઈ જીવ પૃથ્વી-ચેનિક તૃણોમા એટલે ઘાસમાં તૃણપણુઓ ઉત્પન્ન થાય છે. આ
Page #211
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
તૃણનિમાં જન્મેલા છે તૃણ શરીરને આહાર વિગેરે પૂર્વ પ્રમાણે કરે છે. એ જ પ્રમાણે તૃણ નિઓમાં એટલે તૃણ જેનિક તૃણમાં કેટલાંક જી મૂળ કંદ, તથા બીજ રૂપે પણ ઉત્પન્ન થાય છે તેવી રીતે ઔષધિ અનાજ-જુવાર, બાજરે, ઘઉં -આદિપણે પણ જીવ ઉત્પન્ન થાય છે. તેમ જ હરિતકાયપણે પણ ઉત્પન્ન થાય છે. બાકીનું લખાણ એટલે આહાર, વૃદ્ધિ આદિ પૂર્વ પ્રમાણે જાણવું. આ પ્રમાણે દરેકમાં ચાર આલાપ (વ)
જાણવા. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढवीजोणिया पुढवीसंभवा जाव कम्मनियाणेणं तत्थ
वुक्कमा नाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उन्वेहणियत्ताए निवेहणियत्ताए सढत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउद॒ति । तेऽवि जीवा तेंसि नाणाविह जोणियाणं पुढवीणं सीणेहमाहारेति । तेऽवि जीवा आहारेति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य णं तैसि पुढवीजोणियाणं आयत्ताणं जाव कराणं
सरीरा नाणावना जाव मक्खायं एगो चेव आलावगो सेसा तिण्णि णत्थि ॥१२॥ અર્થ : શ્રી તીર્થ કર દેવોએ ઉપરોક્ત પ્રકારે સિવાય વનસ્પતિ આશ્રયે બીજા પ્રકારે પણ કહ્યા
છે. આ જગતમાં પ્રાણીઓ પિતાનાં કર્મોથી ખેંચાઈને પૃથ્વી-ચેનિક (પૃથ્વીમાં જન્મ લે તે) વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. જેનાં નામ વાય, કાય, કૂહાણ, કંદૂક, ઉવણીહીક, નિપહનીત, સછત્ર, છત્રગ, વાસાણિકાર, કુરનામા ઇત્યાદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થઈ પૃથ્વીકાયને આહાર કરી પિતાની કાયા જેવું જ રૂપ બનાવે છે આ એક જ પ્રકાર જાણો. આ વનસ્પતિ અન્ય વનસ્પતિમાં ઉત્પન્ન થતી નથી. આ ઉપર જણાવેલી વનસ્પતિઓ પૃથ્વી-ચેનિક જ છે. તેની ઉપર બીજા કેઈ પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થતી નથી
मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्म नियाणणं
तत्थवुक्कमा नाणाविह जोणिएसु, उदएसु रुक्खत्ताए विउद्भृति ते जीवा तेसि नाणाविह जोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति, पुढवीसरीरं जाव संतं । अवरेडवि य णं तेसि उदगजोणियाणं रुक्खाणं सरीरा नाणावन्ना जाव मक्खायं । जहा पुढवीजोणियाणं रुक्खाणं चत्तारि गमा अज्झारुहाण वि तहेव । तणाणं ओसहीणं
हरियाणं चत्तारि आलावगा भाणियव्वा एक्केक्के ॥१३॥ અર્થ : હવે અપકાય નિ એટલે જેનું જન્મ સ્થાન પાણી જ છે તેવી અપકાય એનિમાં વનસ્પતિનાં
પ્રકારો પણ ઉત્પન્ન થાય છે. આવા જ પિતાનાં કમેને લીધે પાણીનાં સ્થાનમાં વનસ્પતિપણે ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતાં જીવો પાણીને આહાર કરે છે. ત્યાં સ્થિર રહે છે અને વૃદ્ધિ પામે છે. અનેક પ્રકારની જાતિવાળા પાણીમાં જીવ ઉત્પન્ન થઈને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે આ છો પાણીમાં રહેલાં સ્નિગધ આહારને ગ્રહણ કરી– વિવિધ પ્રકારનાં વર્ણ આદિથી યુકત થઈને શરીરરૂપે બને છે. જેમ
Page #212
--------------------------------------------------------------------------
________________
२०२
અધ્યયન ૩
પૃથ્વી ચેનિક વૃક્ષનાં ચાર ભેદ કહ્યા તેમ-જળ ચેાનિક વૃક્ષમાં ચાર ભેદ નહી પણ એક જ ભેદ જાણવા. પૃથ્વી ચૈનિક વૃક્ષનાં ચાર ભેદ, તેને આશ્રયે ઉત્પન્ન થયેલાં અધ્યારાહ વૃક્ષમાં ચાર લે, અધ્યારાહ વૃક્ષને આશ્રયે તૃણુ ચૈનિક વૃક્ષનાં પણ ચાર લે, તૃણુ ચેાનિકનાં આશ્રયે ફળા િધાન્યનાં ચાર ભે, હરિત કાય વનસ્પતિનાં ચાર ભેદ. વળી ખારમી ગાથામાં જણાવેલી વનસ્પતિને એક જ ભેદ છે, એમ એકવીસ લે પૃથ્વી ચેાનિક વનસ્પતિનાં છે. વીસ (૨૦) ભેદ પાણી-ચેાનિક વનસ્પતિનાં છે. આમ મળી વનસ્પતિનાં કુલ્લ ૪૧ (એકતાલીસ) લે જાણવા
मूलम् - अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोगिया उदगसंभवा जावकम्म नियाणेणं तत्थवुक्कमा नाणाविहजोणिएसु उदएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हडत्ताए कसेरुगत्ताए कच्छभाणियत्ताए उप्पलत्ताए पउमत्ताए कुमुयत्ताए नलिणत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोडरियमहापोडरियत्ताए सय पसताए सहस्सपत्तताए एवं कल्हार कोकणयत्ताए अरविंदत्ताए तामरसत्ताए मिसमिस मुणाल पुक्खलत्ताए पुक्खलच्छि भगत्ताए विउट्टंति । ते जीवा तेस नाणाविह जोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य णं तेसि उदगजोणियाणं उदगाणं जावपुक्खलच्छिभगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं, एगो चेव आलावो ॥१३॥
અર્થ : શ્રી તીર્થંકરદેવે પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિનાં ઘણા ભેદો ખતાવ્યા છે. કેટલાક જીવે કર્મ અનુસાર વિવિધ પ્રકારની ચેઈનવાળા પાણીમાં ઉત્પન્ન થાય છે. કેટલાંક ઉક, અવક, यन सेवाजगे, उस, डेड, ३४, १२छ लातिर, उत्यय, पद्म, डुभुह सीसपुग या पुष्ठुराक्षी मने नसिन, लग, सुलग, सौग थिए, पुंडरी, महायु डरी, शतपत्र, सहस्त्रपत्र, अतः, रवि, ताभरस, विस, भृगुास, पुष्कर, तेभन विविध अारनां उभण यहि यथे ઉત્પન્ન થાય છે. આ જીવા ઘણા પ્રકારની ચેાનિવાળા પાણીને આહાર કરે છે આ વનસ્પતિએ ઉત્કૃષ્ટ ચેાનિક કહેવાય છે. ખાકીની હકીકત અગાઉ પ્રમાણે સમજવી.
मूलम्- अहावरं पुरक्खायं इहेगत्तिया सत्ता तेसि चेव पुढवीजोणिएहिं रुक्खेहि रुक्खजोगिए ह रूक्खिह, रुक्खजोणिएहि मूलेहिं जाव बीएहि रुक्खजोणिएहि अज्झारोहेहि, अज्झारोह जोणिएहि अज्झारेहि, अज्झारोहजोणिएहि मूलेह जाव बीएहि, पुढवीजोणिएहि तर्णोह, तणजोणिएहि तर्णोह, तणजोणिएहि मूलेहिं जाव बीएहि, एवं ओसहीहि वि तिन्नि आलावगा, एवं रिएहि वि तिन्नि आलावगा, पुढवीजोणिएहिवि आएहि काहिं जाव कूर्रोह उदगजोणिएहि रुक्खहि रुक्खजोणिएहि रुक्खेहि, रुक्खजोणिएहि मूलेहि जाव वीएहि, एव अज्झारुहेहिवी तिन्नि, तर्णोहपि तिन्नि आलावगा । ओसहीहि पि तिनी । हरिएहि पि तिन्नि । उदगजोणिएहि उदएहिं अवएहिं जाय पुक्खलच्छिभएहि तस
Page #213
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૦૩ पाणत्ताए विउद॒ति । ते जीवा तेसि पुढवीजोणियाणं उदगजोणियाणं रुक्खजोणियाणं अज्झारोहजोणियाणं तणजोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अज्झारूहाणं अज्झारूहाणं तणाणं, ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव कराणं उदगाणं अवगाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढवीसरीरं जावसंतं । अवरेडवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारोह जोणियाणं तण जोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाववीयजोणियाणं आयजोणियाणं कायजोणियाणं जाव कूरजोणियाणं उदगजोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छि, भगजोणियाणं तस पाणाणं सरीरा नाणावन्ना
जाव मक्खायं ॥१४॥ અર્થ : આ જગતમાં કેટલાંક છે પૃથ્વી જેનિક વૃક્ષથી, વૃક્ષનિક-વૃક્ષથી વૃક્ષનિક મૂળથી
લઈ બીજ પર્યન્ત અવયમાં તથા વૃક્ષનાં અધ્યારોહથી તથા અધ્યારેહ નિકથી અધ્યરૂહમાં તેમ જ અધ્યારૂહાનિકે મૂળથી લઈ બીજ સુધી અવયમાં, પૃથ્વીનિક તૃણમાં, તૃણનિક તૃણમાં, તૃણનિક મૂલથી લઈ બીજ પર્યત અવયમાં આ જ પ્રમાણે ઔષધિ તથા લીલોતરીના વિષયમાં પણ ત્રણ બીલ કહેવા જોઈએ આવા જ જે નિમાં જન્મ લે છે તે જ નિનાં ચિકાશને આહાર કરે છે. આહાર કરીને પિતાના શરીરરૂપે તે આહારને પરિણમાવે છે વળી એ વૃક્ષ આદિ નિક. તે વૃક્ષોથી ઉત્પન્ન, અધ્યરૂહથી ઉત્પન, તૃણથી ઉત્પન્ન, ઔષધિઓથી ઉત્પન્ન, હરિતોથી ઉતપન્ન, મૂળથી ઉત્પન્ન, કળેથી ઉત્પન્ન, બીજેથી ઉત્પન્ન, આર્ય વૃક્ષેથી ઉત્પન્ન, કાયક્ષેથી ઉત્પન્ન થાવત ફૂર વૃક્ષોથી ઉત્પન્ન, ઉદકથી ઉત્પન્ન, અવકથી ઉત્પન્ન, તથા ભગ નામક વનસ્પતિથી ઉત્પન્ન. ત્રસ પ્રાણીપણે પણ ઉત્પન્ન થાય છે. ત્રસ પ્રાણીઓનાં શરીર વિવિધ પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા સંસ્થાનવાળા બને છે આ બધુ પોતાના પૂર્વકૃત કમૅ કરીને ઉત્પન્ન થાય છે આ પ્રકારે તીર્થ કર દેવોએ ઉદકનિકમાં બત્રીસ ભેદ કહ્યા અને અગાઉના બેતાલીસ (૪૨) ભેદ મળી ચૂમતેર ભેદ થયા આ છ વનસ્પતિમાં ઉત્પન્ન થયા થકા પૃથ્વીનિક, ઉદનિક, વૃક્ષનિક, અધ્યારે હાનિક, તૃણનિક, ધાન્ય નિક, તથા
હરિતકાયોનિક વૃક્ષો વિગેરેનાં ચિકાશનો આહાર કરે છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं मणुस्साणं तंजहा-कम्मभूमगाणं अकम्मभमगाणं अंतर
दीवगाणं आरियाणं मिलक्खुयाणं तेसि य णं अहाबीएणं अहावगासेणं इत्थीए परिसस्स य कम्मकडाए जोणिए एत्थ णं मेहुणवत्तियाए नामं संजोगे समुप्पज्जइ। ते दुहओविसिणेहं संचिणंति । तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए नपुंसगत्ताए, विउद॒ति, ते जीवा माओउयं, पिउसुक्कं तं तदुभयं संसटुं कलुसं किन्विसं तं पढमत्ताए आहारमाहारेति । ततो पच्छा जं से माया नाणाविहाओ रसविहीओ, आहारमाहारेति, ततो एगदसेणं ओयमाहारेति, आणुपुत्वेणं वुड्डा पलियागमणुप्पवन्ना ततो कायातेतो अभिनिवट्टमाणा
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૪
इत्थिं वेगया जणयंति, पुरिसंवेगया जणयंति, नपुंसंगवेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीरं सप्पिं आहारैति। आणुपुव्वेणं वुड्डा ओयणं कुम्यासं तसथावरे य पाणे, ते जीवा आहारति, पुठवी सरीरं जाव सारूविकडं सतं अवरेडवि य णं तमि नाणा विहाण मणुस्सगाणं, कम्म भूमगाणं, अकम्मभूमगाणं, अंतर दीवगाणं, आग्यिा गं
मिलक्खूणं सरीरा नाणावना भवंतीति मक्खायं ॥१५॥ અર્થ - હવે ત્રસકાય નો અધિકાર કહેવામાં આવે છે. ત્રસકાયનાં ચાર ભેદ હોય છે. નારી,
દેવ, મનુષ્ય અને તિર્ય ચ. અહીં મનુષ્યને અધિકાર કહેવામાં આવે છે. કે મનુષ્ય કર્મભૂમિ અકર્મભૂમિ તથા અતરદ્વીપમાં નિવાસ કરે છે. કેઈ આર્ય તથા કે અનાર્ય હાથ છે. આ જીવની ઉત્પત્તિ પોતપોતાનાં બીજ અને અવકાશ પ્રમાણે થાય છે માતા - પિતાનાં સંગ પછી ઉત્પન્ન થયેલે જીવ બનેનાં સ્નેહ (ચિકાશ) નો આહાર કરે છે. કેઈ કઈ
જીવની ઉત્પતિ સ્ત્રી, પુરૂષ કે નપુસક તરીકે થાય છે. માતાના ગર્ભમાં આવતે જીવ પિતાનાં શુક્ર અને માતાના આર્તવ નામનાં પદાર્થોની (મિશ્ર થતાં એ મલિન અને અપવિત્ર બને છે) આહાર કરે છે ત્યાર બાદ માતાનાં આહાર પ્રમાણે આ જીવ પિતાનું શરીર કમે કેમે બાંધે છે. જે માતા-પિતાનાં મિશ્ર ભાગમાં પિતાના વીર્યને વિશેષ ભાગ હોય છે તે જીવ પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે. કદાચ માતાનું આર્તવ (લેહી) વિશેષ પ્રમાણમાં હોય તો જીવ સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. કદાચ લેહી અને વીર્ય સરખા પ્રમાણમાં હોય તે જીવ નપુસંકપણે ઉત્પન્ન થાય છે. સ્ત્રી પચાવન વર્ષે, પુરૂષ સિત્તેર વર્ષનાં થતા તેનામાં સંતાન ઉત્પત્તિની ચેગ્યતા રહેતી નથી સ્ત્રી-પુરૂષનાં સગ પછી શુક્ર અને શેણિત (લેહી) માં બાર મુહૂર્ત સુધી સતાન ઉત્પત્તિની શકિત રહે છે. જીવ માતાના ગર્ભમાંથી બહાર નિકળતાં બહારના પદાર્થોને ગ્રહણ કરતો અને પચાવ મેટા શરીર રૂપે થાય છે. માનવનાં શરીરમાં રસ, લેહી, માંસ, મેદ, હી, મજ્જા તેમ શુક નામની સાત ધાતુ હોય છે. આ સાત ધાતુ આહારમાંથી પ્રાપ્ત થાય છે આહાર બે પ્રકારનાં હોય છેઃ (૧) આભગત (૨) અનાગકૃત, અનાગકૃત આહાર જીવ સમયે સમયે લે છે. આભેગકૃત આહાર જુદા જુદા સમયે લે છે દેવામાં આહારને સમય ઘણું લાંબા કાળે છે નારકી, દેવે અને એકેન્દ્રિય જીવોને એજ અને રામ આહાર હોય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં એજ, રોમ અને કવળ ત્રણ પ્રકારે હોય છે ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી છ આહાર કરે છે. ત્વચાથી ગ્રહણ કરે તે રોમ આહાર કહેવાય. માતાના ગર્ભમાં આવતાં જે આહાર કરે તે “ઓજ આહાર કહેવાય કેળિયાથી આહાર કરે તે તે “કવળ” કહેવાય છનાં વિવિધ પ્રકારનાં
વર્ણ, સ્પર્શ અને સંસ્થાને આદિ પિતાનાં કર્મ અનુસાર હોય છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं जलचराणं पचिदिय तिरिक्ख जोणियाणं, तंजहा
मच्छाणं जाव सुंसुमाराणं । तेसि च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयं माहारेति । आणुपुव्वेणं वुड्डा पलिपागमणुप्पवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जणयंति, पोयं वेगया जणयति । से
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૫
મૂયગડાંગ મૂત્ર
अंडे उब्भिज्जमाणे इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, नपुंसगं वेगया जणंयति । ते जीवा डहरा समाणा आउसिणेहमाहारेति । अणुपुव्वेण वुड्ढा वणस्सतिकायं तसथावरेय पाणे, ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं । अवरेडवि य णं तेसि नाणाविहाणं जलचर पंचेदिय तिरिक्खजोणियाणं मच्छाणं सुसुमाराणं सरीरा
नाणावन्ना जाव मक्खायं ॥१६॥ અર્થ : હવે તિર્યંચ પચેન્દ્રિયનાં જીવોનાં સ્વરૂપને બતાવે છે માછલાં, કાચલા, મગર, ગ્રાહ તથા
સુસુમાર આદિ જળચર પંચેન્દ્રિય જીવ કહેવાય છે માયા-કપટ તથા અસત્ય આચરણથી છે તિર્યંચ નિમાં પ્રવેશ કરે છે. આ જીવો ગર્ભમાંથી નીકળીને જળનાં નેહને આહાર કરે છે ત્યાર બાદ વૃદ્ધિ પામતાં વનસ્પતિકાય તથા ત્રસ અને સ્થાવર જનો આહાર કરે છે. આ જીવો માતા-પિતાનાં સંગથી ઉત્પન્ન થતી વખતે એજ આહાર કરે છે. આ જીવો સ્ત્રી-પુરૂષ કે નપુસક રૂપે પણ ઉત્પન્ન થાય છે આ જળચર જીવો પંચેન્દ્રીય જીવન તથા પાણીમાં રહેલાં કિચડનો આહાર કરે છે. તે આહારને પચાવી પિતાના શરીરરૂપે પરિણત કરે છે બાકીનું ઉપર પ્રમાણે વિશેષમાં એટલે કે જળચર જીવોને માતાનું દૂધ મળતુ નથી આ જીવની ઉત્પત્તિ પિતાનુ બીજ અને માતાના
અવકાશ પ્રમાણે જ પૂર્વકનાં ઉદયથી હેય છે. આ જ અનેક વર્ણ આદિનાં હેય છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं चउप्पय थलयर पंचिदिय तिरिक्ख जोणियाणं, तं
जहा-एगखुराणं दुखुराणं गंडीपयाणं सणप्पयाणं, तेसि च णं अहाबीएणं अहावगासेणं इथिए पुरिसस्स य कम्म जाव मेहुणवत्तिए नामं संजोगे समुप्पज्जइ । ते दुहओ सिणेहं संचिणंति । तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए जाव विउद॒ति । ते जीवा माओउयं पिउसुक्कं एवं जहा मणुस्साणं । इत्थिपि वेगया जणयंति, पुरिसंपि नपुंसगंपि । ते जाव डहरासमाणा माउक्खीरं सप्पि आहारेति । आपुपुत्वेणं वुड्डा वणस्सकायं तसथावरे य पाणे, ते जीवा आहरेन्ति पुढवीसरीरं जाव संतं । अवरेऽपि य णं तेसिं नाणाविहाणं चउप्पय थलयर पंचेदिय तिरिक्ख जोणियाणं एग खुराणं जाव सणप्पयाणं सरीरा
नाणावन्ना जाव मक्खायं ॥१७॥ અર્થ : હવે તિર્થં ચ પંચેન્દ્રિય સ્થળચર જીને અધિકાર કહેવામાં આવે છે. આ પૃથ્વી ઉપર
વિચરવાવાળા સ્થળચર પ્રાણીઓમાં કઈ એક ખૂરીવાળા ઘોડા, ખચ્ચર વિગેરે તથા બે પૂરીવાળા ગાય ભેંસ વિગેરે તેમ જ ગંડીપદ એટલે ગોળ ખરીવાળા હાથી, ગેંડ વિગેરે તેમ જ નખવાળા સિહ, કૂતરા, બિલાડી વિગેરે આ જ સ્ત્રી-પુરૂષનાં સગથી સ્ત્રી, પુરૂષ, કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. બાકીની હકીકત મનુષ્યની માફક છે બાલ્યાવસ્થામાં માતાના દૂધને આહાર કરે છે તેમ જ વૃદ્ધિ પામતાં વનસ્પતિ તેમજ ત્રસ અને સ્થાવર ઇને પણ આહાર કરે છે. તેઓનાં શરીર અનેક વર્ણ આદિ તથા સસ્થાન વિગેરેના હોય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અધ્યયન ૩
मलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं उरपरिसप्प थलयर पंचिदिय तिरिक्ख जोणियाणं,
तंजहा-अहीणं, अयगराणं, आसालियाणं, महोरगाणं, तेसि च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरीसस्स जाव एत्थ णं मेहुणे एवं तं चेव । नाणत्तं अंडं वेगइया जणयंति । पोयं वेगइया जणयंति । से अंडे उन्भिज्जमाणे इत्थि वेगइया जणयंति, पुरिसंपि नपुंसगंपि । ते जीवा डहरा समाणा वाउकायमाहारेति । आणुपुत्वेणं वुड्डा वणस्सइकायं तस थावर पाणे । ते जीवा आहारेति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य णं तेसि नाणाविहाणं उरपरिसप्प थलयर पंचिदिय तिरिक्ख० अहीणं जावमहोरगाणं सरीरा
नाणावन्ना नाणागंधा जाव मक्खायं ॥१८॥ અર્થ • હવે ઉર પરિસર્પ–સ્થળચર – પચેન્દ્રિય – તિર્યંચ – જેનિક એનું વર્ણન અહીં બતાવે છે
ઉરપરિસર્પ એટલે પેટે ચાલનારા પ્રાણુઓ. આવા સપનાં ચાર પ્રકાર છે: (૧) સર્ષનાગ, (२) २८१२, (3) मासालिया, (४) मह।२१ मा पाए। श्री - ५३पना माथी उत्पन्न થાય છે કેઈ ઈન્ડાના રૂપમાં તે કઈ પિતરૂપે ઉત્પન્ન થાય છે પિત એટલે ઉપલું પડ- કોથળી - આ ઈડ કે પિત ફૂટવાથી જીવ બહાર આવે છે તે કઈ પણ વેદ રૂપે હોય છે. બાલ્યાવસ્થામાં તેઓ વાયુકાયને આહાર કરે છે ત્યાર બાદ વનસ્પતિ કે ત્રસ
સ્થાવર જીનો આહાર કરે છે. બાકીનું સઘળું કથન મનુષ્ય પ્રમાણે સમજી લેવું. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं भुयपरिसप्पथलयर पंचिदिय तिरिक्ख जोणियाणं
तंजहा-गोहाणं, नउलाणं, सिहाणं, सरडाणं, सल्लाणं, सरवाणं, खराणं, घरकोइलियाणं, विस्संभराणं, मुसगाणं, मंगुसाणं, पइलाइयाणं, विरालियाणं, जोहाणं, चउप्पाइंयाणं । तेसि च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं जाव सारूविकडं संतं । अवरेऽवि य णं तेसि नाणाविहाणं भुयपरिसप्प
पंचिदिय थलयर तिरिक्खाणं तं० गोहाणं जाव मक्खायं ॥१९॥ અર્થ : શ્રી તીર્થકર દેવ ભૂજાની સહાયથી ચાલનારા સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિયનાં ભેદ કહે છે. આ
छ। (१) गोह (1) (२) न - नाजिये। (3) शियाण (४) सरस (५) सरगा (6) (७) २ (८) गृह se (6) वीसभरी (१०) २ (११) मिसली तथा यार गवाणा જે સ્ત્રી પુરૂષનાં સંજોગથી પેદા થાય છે. આ સર્વ જીવે જન્મ લીધા બાદ પૃથ્વીકાય આદિને આહાર લઈ વૃદ્ધિ પામે છે. આ જ બાલ્યાવસ્થામાં માતાના દૂધને આહાર
કરે છે. આ જીવોનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન અનેક પ્રકારના હોય છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं खेचर पंचिदिय तिरिक्ख जोणियाणं, तंजहा-चम्मप
क्खीणं, लोमपक्खीणं, समुग्गपक्खीण, विततपक्खीणं । तेसि च णं अहावबीएणं, अहावगासेणं इत्थीए जाव, उरपरिसप्पाणं । नाणत्तं ते जाव डहरा समाणा माउगत्तसिणेहमाहारेति । आणुपुत्वेणं वुड्डा वणस्सतिकायं तसथावरे य पाणे। ते जीवा आहारेति
Page #217
--------------------------------------------------------------------------
________________
સમગવંગ મૂત્ર
૨૦૭ पुढवीसरीरं जाव संतं । अवरेडवि य णं तेसि नाणाविहाणं खेचर पंचिदिय तिरिक्ख
जोणियाणं चम्मपक्खीणं जाव मक्खायं ॥२०॥ અર્થ ? હવે આકાશમાં ફરનારા પક્ષીઓને અધિકાર કહેવામાં આવે છેઃ (૧) ચામડાની પાંખવાળા -
ચામાચિડિયા, વાગોળ વિગેરે. (૨) રેમ એટલે રૂંવાડાની પાંખવાળા પ્રાણીઓ જેવા કે રાજસ, સારસ, કાગડા, મેર, પારેવા વિગેરે (૩) સમુગપક્ષી (બિડાયેલી પાંખવાળા) તેમ જ વિતત (જેની પાંખ સદાય પહોળી રહે તેવા પક્ષીઓ) પક્ષી વિગેરે. આ પક્ષીઓ અઢી દ્વીપ બહારનાં પણ હોય છે તેની ઉત્પત્તિ પૂર્વવત્ જાણવી. ફરક એટલે કે આ પક્ષી જાતિની સ્ત્રી પોતાના ઈડને પિતાની પાંખથી ઢાંકીને અને બેસીને પિતાના શરીરની ગરમીથી તે ઈડનું પિષણ કરે છે. માતાના શરીરની ગરમીને આહાર કરી ઈડ વૃદ્ધિને પામે છે ઈડાની અંદર રસ હોય તેમાંથી તેનું શરીર બંધાય છે. આ અવસ્થા તે ક્વલ' કહે છે. તે અવસ્થા બાદ તેનાં સર્વ અવયવે પરિપૂર્ણ થતાં તે ઈડ ફાટીને બે ભાગમાં વહેંચાઈ જતાં બચાઓ તેમાંથી બહાર આવે છે. ત્યાર બાદ માતાએ તેમને આહાર ખવરાવીને વૃદ્ધિ પમાડે છે. બાલ્યાવસ્થામાં માતાના શરીરને રસનો આહાર કરે છે ક્રમશઃ વનસ્પતિ ત્રસ તથા સ્થાવર આહાર કરે છે અનાગ આહાર (રેમ આહાર)
જીવમાત્રને દરેક ક્ષણે હેાય છે આ છો અનેક વર્ણ આદિ શરીરવાળાં હોય છે मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणिया नाणाविह संभवा नाणाविह
वुक्कमा तज्जोणिया तस्संभवा तदुवुक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु वा सचितेसु वा अचितेसु वा अणुसूयत्ताए विउद॒ति । ते जीवा तेसिं नाणाविहातं तस थावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य तेसिं तसथावरजोणियाणं अणसयगाण
सरीरा नाणावन्ना जाव मक्खायं ॥ एवं दुरूवसंभवत्ताए ॥ एवं खुरदुगत्ताए ॥२१॥ અર્થ : હવે વિકસેન્દ્રિય જીવોનું વર્ણન કરવામાં આવે છે. ત્રસ અને સ્થાવર જીવોનાં સચિત અને
અચિત શરીરમાં વિકસેન્દ્રિય જીવો અનેક પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે. તે ચોનિમાં સ્થિત રહી વૃદ્ધિને પામે છે. મનુષ્યનાં શરીરમાં જ, લીખ વિગેરે પણ ઉત્પન્ન થાય છે. આ
જી તિર્થં ચ પચેન્દ્રિય જીનાં સચેત અને અચેત શરીરમાં પણ ઉત્પન્ન થઈ ત્યાં વૃદ્ધિ પામે છે–ત્યાં લેહી આદિને આહાર કરે છે આ વિકલેન્દ્રિય છે એટલે બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય છે જેની ઈન્દ્રિયે એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. નિરંતર ચપળતાને ધારણ કરે છે. તેથી તેમને વિકલેન્દ્રિય જી કહેવામાં આવે છે, આ જ વનસ્પતિ આદિમાં પણ ઉત્પન્ન થાય છે. સચેત અગ્નિકાયથી તેમ જ વાયુથી પણ ઉત્પન્ન થાય છે. મનુષ્ય અને તિર્ય ચ પચેન્દ્રિયના મળમૂત્રમાં પણ ઉત્પન્ન થાય છે. તેઓની આકૃતિ બેડેાળ હોય છે. તેઓ અશુચિ પદાર્થોને પણ આહાર કરે છે. આવા જ પાણીમાં પણ ઉત્પન્ન થાય છે આ તમામ છ સમૂર્ણિમ હોય છે. ગર્ભધારણ કરવાવાળા હતાં નથી. વળી તેમને મનરૂપ સાધન પણ હોતું નથી.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અધ્યયન ૩ मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता नाणाविहजोगिया जाव कम्मनियाणेणं तत्थवुक्कमा
नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसुत वा अचित्तेसु वा, तं सरीरगं वायसंसिद्ध वा, वायसंगहियं वा, वायपरिग्गहियं उड्डवाएसु उद्धृभागी भवति । अहेवाएसु अहेभागी भवति । तिरियवाएसु तिरियभागी, भवति । तंजहा-ओसा हिमए महिया करए हरतणुए सुद्धोदए ते जीवा तेसिं नाणा विहाणं तसथावराणं पाणाणं सिणेमाहारेति । ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं । अवरेऽवि य णं तेसि तसथावरजोणियाणं
ओसाणं जाव सुद्धोदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२२॥ અર્થ : હવે અપકાય પૂર્વકૃત કર્મને લીધે કેટલાંક જ વારુ નિનાં આધારે અપકાયમાં (પાણીમાં)
ઉત્પન્ન થાય છે. અપકાયના જી મેઢક દેડકાઓ વિગેરે આ જી ત્રસ જીનાં શરીરમાં તેમ જ લવણ હરિત આદિ સ્થાવર જીવોનાં સચિત અથવા અચિત વિવિધ પ્રકારનાં શરીરમાં વાયુ નિક અપકાયનાં રૂપમાં પણ જન્મ ધારણ કરે છે. એટલે તેનું ઉપાદાના કારણ પિતે અને નિમિત વાયુ હોય છે મેઘ મંડળમાં જે પાણીનાં જ હોય છે તે પરસ્પર ભેગાં થઈ રહે છે. પણ તેને ચારે તરફથી વાયુએ ધારણ કરેલ હોય છે. એટલે વાયુનાં આધારે રહે છે. વાયુની ઉર્વ કે અધોગતિ હોય ત્યારે તે જીવો પણ ઉપર નીચે જાય છે આવા અપકાયનાં ભેદે આ પ્રમાણે છે ઝાકળ, હીમ, કરા, ધુમ્મસ, બરફ, ઘાસ ઉપર રહેલ હરતનું તેમ જ સ્વચ્છ પાણી આદિ જીવે ત્યાં ઉત્પન્ન થયા થકાં વિવિધ પ્રકારનાં ત્રસ અને સ્થાવર જીનાં સ્નેહ (ચિકાશ) ને આહાર કરે છે. તેમ જ પૃથ્વી
આદિનાં શરીરને પણ આહાર કરે છે આ વાયુનિક અપકાયને અધિકાર છે. मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्मनियाणेणं
तत्थवुक्कमा तसथावरजोणिएसु उदएसु उदगत्ताए विउद॒ति, ते जीवा तेसि तसथावरजोणियाणं उदगाणं सिणेहमारेति, ते जीवा आहारेति पुढवी सरीरं जाव संतं अवरेऽवि
य णं तेसि तसथावरजोणियाणं उदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२३॥ અર્થ : હવે અપકાય નિકથી અપકાય (પાણીનાં જીવો) ઉત્પન્ન થાય. તેનો અધિકાર છે. આ
જગતમાં કેટલાંક જી પિતાનાં પૂર્વકના પ્રભાવથી અપકાયનાં જી તરીકે આવી ઉત્પન્ન થાય છે. અપકાયની નિવાળા જીવની ઉત્પત્તિ અપકાયથી થાય છે. ત્યાં સ્થિત રહી તેનાં નેહને આહાર કરી ત્યાં જ વૃદ્ધિને પામે છે વળી ત્રસ અને સ્થાવર નિવાળાં
જળમાં પણ કેટલાંક છે પોતાના કર્મ અનુસાર જળરૂપે ઉત્પન્ન થાય છે. मूलम्- अहावरं पुरक्खाय इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणणं तत्थवुक्कमा।
उदगजोणिएसु उदगत्ताए विउद॒ति । ते जीवा तेसि उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढवीसरीरं जाव सतं । अवरेऽवि य णं तेसि उदग
जोणियाणं उदगाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२४॥ અર્થ: આ જગતમાં કેટલાંક છે ઉદક નિકવાળા ઉદકમાં (પાણીમાં જ) ઉત્પન્ન થાય છે. આ
છ ઉદક નિકનાં ઉદકમાં રહેલાં સ્નેહને આહાર કરે છે બાકી ઉપર પ્રમાણે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- अहापरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणेणं तत्थ
वुनकमा उदगजोगिएसु उदएसु तसपाणत्ताए विउद्भृति । ते जोवा तेसि उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढीसरीरं जाव संतं । अवरेऽवि य णं
तैसि उदगजोणियाणं तसपाणाणं सरीरा नाणावन्ना जाव मक्खायं ॥२५॥ અર્થ : તીર્થકર ભગવાને જીવનાં બીજા ભેદે પણ કહ્યા છે. કેઈ કઈ જીવ પિતાનાં કર્મને વશ
થઈ ઉદક ચેનિક ઉદકમાં ત્રણ પણે પણ ઉત્પન્ન થાય છે. તેમાં સ્થિત રહી વૃદ્ધિને પામે છે. ત્યાં રહેલા સનેહને આહાર કરે છે. વળી આ ઉદક ચેનિક ત્રસ પ્રાણીઓનાં વર્ણ,
ગધ આદિવાળા અનેક શરીરે હોય છે. બાકી પૂર્વવત્. मूलम्- अहावर पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणिया जाव कम्मनियाणेणं तत्थक्कमा
नाणाविहाणं सथावराणं पाणाणं सरीरेतु सचितेसु वा अचित्तेसु वा अगणिकायत्ताए बिउति । ते जीवा तेंसि नाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारेंति पुढवी सरीरं जाव संतं । अवरेऽविय णं तेसि तसथावरजोणियाणं अगणीणं
सरीरा नाणावन्ना जाव मक्खायं । सेसा तिन्नि आलावगा। जहा उदगाणं ॥२६॥ અર્થ : વિવિધ પ્રકારની નિવાળાં કેટલાંક જી ત્રસ અને સ્થાવર જીવોનાં સચેત અને અચેત
શરીરમાં અગ્નિકાયપણે ઉત્પન્ન થાય છે. આ અગ્નિકાયની અનેક નિઓ હોય છે. ત્યાં સ્થિત થઈ વૃદ્ધિને પામે છે. આ પ્રાણુંઓ હાથીનાં દાંત વિગેરે સચેત શરીરમાં કે જ્યાં જે દાંતમાં પણ અગ્નિ રહેલો છે તે અગ્નિકાયમાં ઉત્પન્ન થાય છે. તથા ઘસવામાં આવેલ પથ્થર વિગેરે અચેત પદાર્થોમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. તેવા અગ્નિમાં પણ કેટલાંક જવા અગ્નિપણે ઉત્પન્ન થાય છે. ત્યાં આ છ ઉપર કહેલ મુજબ તે કાયમાં રહેલ સનેહને આહાર કરે છે. આ ત્રસ અને સ્થાવર નિવાળા અગ્નિકાયના જીવોનાં શરીરે અનેક વર્ણ અને સંસ્થાન આદિવાળા હોય છે. અહી ઉદક જીની માફક ત્રણ ત્રણ ભેદ જાણવા. જેમ કે (૧) વાયુ નિવાળા (૨) અપકાય ઉદક -નિક ઉદક જીવો (૩) ઉદક નિક ત્રસ જીવે. આ પ્રમાણે (૧) વાયુ નિવાળા અગ્નિકાય. (૨) અગ્નિનિક અનિકાય (૩) અનિનિક ત્રસકાય. આ ક્રમ પ્રમાણે ત્રણ આલોપકે સમજી લેવા. અગ્નિકાયના જીવો
એકેન્દ્રિય આદિ તેમ જ પંચેન્દ્રિય જીવોનાં શરીરમાં પણ ઉત્પન્ન થાય છે. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविहजोणियाणं जाव कम्मनियाणेणं तत्थवक्कमा
नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचितेसु वा वाउकायत्ताए
विउद॒ति । जहा अगणीणं तहा भणियव्वा चत्तारि गमा ॥२७॥ અર્થ : વાસુકાય સબંધમાં હવે કહે, છે કે કેટલાક જી પૂર્વભવમાં અનેક પ્રકારની યોનિઓમાં
ઉત્પન્ન થઈ પિતે કરેલા કર્મના બળથી ત્રસ અને સ્થાવર જીનાં સચેત અને અચેત શરીરમાં વાયુકાયપણુથી ઉત્પન્ન થાય છે. આ છો ત્યાં રહેલાં સ્નેહનો આહાર કરે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
२१०
અધ્યયન ૩ અગ્નિકાય જ પ્રમાણે આ નિનાં ચાર આલપકે કહ્યા છે. તે આ પ્રમાણે (૧) વાયુકાય
(२) वायुयोनि (3) वायुयोनि [12 (४) वायुयोनिवार स. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता नाणाविह जोणियाजाव कम्मनियाणेणं तत्थवुक्कमा
नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचितेसु वा पुढवित्ताए सक्करत्ताए वालुयत्ताए इमाओ गाहाओ अणुगंतवाओ-पुढवी य सक्करा वालुया य, उवले सिला या लोणूसे । अय तउय तंब सीसग रुप्प सुवण्णे य वइरेय ॥ (१) हरियाले हिंगुलए, मणोसिला सासगंजणपवाले। अब्भपडलब्भवालय, बायरकाए मणिविहाणा (२) गोमेज्जए य रूयए, अंके फलिहेय, लोहियक्खे य । मरगय मसारगल्ले। भूयमोयग इंदणीलेय ॥३॥ चंदणगेरुय हंसगब्से, पुलए सोगधिए य बोद्धव्वे । चंदप्पम वेरुलिए । जलकंते सूरकंतेय ॥४॥ एयाओ एएसु भाणियवाओ गाहाओ जाव सूरकंतत्ता विउद्देति । ते जीवा तेसि नाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुठवी सरीरं जाव संतं, अवरेऽवि य णं सि तसथावरजोणियाणं पुढवीणं जाव सूरकंताणं सरीरा नाणावन्ना जाव मक्खायं । सेसा तिन्नि आलावगा
जहाउदगाणं ॥२८॥ અર્થ : પૃથ્વીકાય સંબંધમાં શ્રી તીર્થકર કહે છે કે આ જગતમાં કેટલાક જી પિતાનાં કર્મ
અનુસાર ત્રસ અને સ્થાવર જીવનાં સચેત તથા અચેત શરીરમાં પૃથ્વીરૂપે પણ ઉત્પન્ન થાય છે. જેમ કે કોઈ જીવ હાથીનાં દાંતમાં મુક્તાફળ રૂપમાં તથા વાંસમાં મુકતાફળ રૂપે, તેમ જ પથ્થર આદિમાં લવણરૂપે એ રીતે ઘણાં પ્રકારે પૃથ્વીરૂપે . (૧) પૃથ્વી, શર્કરા, वायु, पथ्थर, शिक्षा, प्र नभ, वाढ, ४४, iभु, सीसु, ३५ सानु (२) रतात,
गा, मसात, पारेरी, मन, प्रवास, २५१२५, २०१२मनी रेती (3-४) गाभि रत्न, રૂચક રન, અંક રત્ન, સ્ફટીક રત્ન, લેહિતાક્ષ રત્ન, મરકત રત્ન, મસાર–ગલ્લ રત્ન, ભુજક રત્ન, ઈન્દ્રનીલ રત્ન, ચદ્ર રત્ન, વૈડૂર્ય રત્ન, જલકાન્ત રત્ન, સૂર્યકાન્ત રત્ન, આ સર્વ મણિના ભેદ છે. વિગેરે પૃથ્વીના ભેદ રૂપે ઉત્પન્ન થાય છે આ છો ત્રસ અને સ્થાવર
જીનાં સ્નેહને આહાર કરે છે. मूलम्- अहावरं पुरक्खायं सव्वेपाणा, सव्वेभूया, सव्वेजीवा, सन्वेसत्ता, नाणाविह जोणिया,
नाणाविहसंभवा नाणाविहक्कमा, सरीरजोणिया, सरीरसंभवा, सरीर वुक्कमा, सरीराहारा, कम्मोवगा, कम्मनियाणा, कम्मगतिया, कम्मठिइया, कम्मणाचेव, विप्परियासमुर्वेति । से एव मायाणह, से एव मायाणित्ता आहारगुत्ते सहिए समिए, सया जए,
त्ति बेमि ॥२९॥ અર્થ : સામાન્ય રૂપે સમસ્ત પ્રાણીઓની અવસ્થા બતાવી સાધુને સયમપાલનમાં સદા પ્રયત્નશીલ
રહેવા શ્રી તીર્થકર ભગવાને ઉપદેશ આપ્યો છે સંસારમાં સઘળાં પ્રાણીઓ અનેક પ્રકારની
Page #221
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૧૧
ચેનિમાં પેાતાનાં કર્માનુસાર જન્મ ધારણ કરે છે. કર્મ પ્રમાણે જ તેએની ગતિ, સ્થિતિ આર્દિ થાય છે. તેથી ભિક્ષુકે દોષવાળા આહારથી નિવૃત્ત થવુ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત રહેવું જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં પાપકારી આહારનુ જ સેવન કરે છે. તેથી કર્મના સંચય કરી તેનાં વિપાક ભાગવવા માટે અનંતકાળ સુધી સંસારચક્રમાં જન્મ મરણ કરતાં તેને પરિભ્રમણુ કરવુ પડે છે. તેથી સચમીએ આહારશુદ્ધિ રાખવી. એમ તીર્થંકર ભગવાનને આદેશ છે. વળી સાચા સાધુએ ઈંદ્રિયા અને મનને વશ કરી સાંસારિક વિષાના ત્યાગ કરવે! સંસાર તરવાના માર્ગ એક સચમ જ છે. પૃથ્વીકાયનાં જીવા પૃથ્વીમાં તેવી રીતે અપકાય, અપકાયમાં, તેઉકાય તેઉકાયમાં, વાયુ વાયુકાયમાં અને વનસ્પતિ વનસ્પતિ કાયમાં જીવે વાર વાર ઉત્પન્ન થાય છે. ત્રસ જીવેાની ઉત્પતિ પૃથ્વી આફ્રિનાં આશ્રયે થાય છે ગર્ભ જ તિ ચા અને ગર્ભ જ મનુષ્યે! માતાનાં ઉદરથી ઉત્પન્ન થાય છે. સમુર્ચ્છિમ તિય ચા પૃથ્વી પાણી આદિ એકેન્દ્રિયનાં આશ્રયથી પણ ઉત્પન્ન થાય છે વળી મસુર્ચ્છિમ મનુષ્યા પણ મનુષ્ય થકી થયેલ ચૌદ પ્રકારનાં અશુચિ સ્થળામાં ઉત્પન્ન થાય છે. દેવે શય્યામાં અને નારકીએ કુંભામાં ઉત્પન્ન થાય છે, માટે હે સાધકે આ પ્રમાણે સમજે અને સમજીને આહાર ગુપ્ત અનેા, જ્ઞાનાદિ સહિત અનેા, સમિતિ યુકત મને અને સચમપાલનમાં પ્રયત્નશીલ મને.
Page #222
--------------------------------------------------------------------------
________________
૪ શું અધ્યયન
(પ્રત્યાખ્યાન ક્રિયા) પૂર્વભૂમિકા – ત્રીજા અધ્યયનનાં અંતમાં આહાર શુદ્ધિને ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અને તેનાં અભાવમાં અનર્થ થાય છે. તેથી કલ્યાણ ઈચ્છવાવાળા પુરૂષએ આહાર શુદ્ધિને આગ્રહ રાખવું જોઈએ. પરંતુ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ અથવા બધી અથવા ત્યાગ કરવાનો સંકલ્પ) વિના આહારની વિશુદ્ધિ સંભવતી નથી. તેથી આહાર શુદ્ધિનાં કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાનો ઉપદેશ આપવા માટે આ ચોથા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે.
मूलम्- सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इह खलु पच्चक्खाण किरिया नामज्झयणे तस्स
णं अयमढे पन्नते-आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले यावि भवति, आया मिच्छासंठिए यावि भवति, आया एगंतदंडे यावि भवति, आया एगंतबाले यावि भवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियार मणवयण कायवक्के यावि भवति, आया अप्पडिय-अपच्चक्खाय पावकम्मे यावि भवति, एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहय पच्चक्खाय पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगत बाले एगंत्तसुत्ते। से वाले अवियार मणवयणकाय वक्के सुविणमवि ण पस्सति,
पावे य से कम्मे कज्जई ॥१॥ અર્થ : શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને કહે છે કે ભગવાન મહાવીર કહેતા હતા કે આત્મા
અપ્રત્યાખ્યાની પણ હોય છે. આત્મા મિથ્યાત્વ સહિત પણ હોય છે. સદાચાર રહિત પણ હોય છે. આત્મા અજ્ઞાની અન્યને દડ દેનારો તથા સૂતેલે પણ હોય છે. આત્મા અપ્રતિહત પાપકર્મ કરવાવાળા હોય છે. આ આત્મા અસંયતિ, અવિરતિ, એકાંતબાળ, મન - વચન - કાયાથી વિના વિચાર્યું કાર્ય કરનાર, સ્વપ્નાંતરમાં નહિ દેખેલા એવા પાપકર્મને પણ બાંધનારો હોય છે પ્રશ્ચાત શુભકર્મના ઉદયે આત્મા પ્રત્યાખ્યાન પણ બને છે. આત્મા અનાદિ કાળથી શુભ ક્રિયામાં અકુશળ અને અશુભ ક્રિયામાં કુશળ હોવાથી અનંત
કાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. मूलम्- तत्य चोयए पन्नवर्ग एवं वयासी-असंतएणं मणणं पावएणं, असंतियाए वईए पावि
याए, असंतएणं कायेणं पावएणं अहणंतस्स, अमणक्खस्स, अविचार मण वयणकाय वक्कस्स, सुवणिमवि अपस्सओ पावकम्मे नो कज्जइ । कस्सणं तं हेउ ? चोयाए एवं बवीति अन्नयरेणं मणेणं पावएणं मणवत्तिए पावेकम्मे कज्जइ, अन्नयरीए वत्तिए
Page #223
--------------------------------------------------------------------------
________________
મૂયગડાંગ સૂત્ર
૨૧૩ पावियाए वतिवत्तिए पावेकम्मे कज्जइ, अन्नयरेणं काएणं पावएणं कायवत्तिए पावेकम्मे कज्जइ, हणतस्स समणक्खस्स सवियार मण वयणकाय बक्कस्स सुविणमवि पासओ, एवं गुणजातीयस्स पावेकर कज्जइ । पुणरवि चोयए एवं बबीति, तत्थणं जे ते एवमासु असंतएणं मणं पावएणं, असंतीयाए वत्तिए पावियाए, असंतएणं काएणं पावएणं-अहणंतस्स असणखस्स अविचार मण वयणकाय वक्कस्स सुविणमवि अपस्सओ
पावेकम्मे फज्जइ, तन्थणं से ते एवलासु मिच्छा ते एव माहंसु ॥२॥ અર્થ : શિષ્ય કહે છે કે – “અજ્ઞાનતાથી જે પાપકર્મ લાગે તેને બંધ થાય નહિ કારણ કે
જીવને અજ્ઞાનતા એ જ તેને દોષ છે. પાપકર્મ એ તેને દોષ નથી.” પણ જે મન, વચન, કાયાથી પ્રાણાતિપાત આદિ પાપકાર્ય કરે, હિસાદિમાં મનનાં પરિણામ રાખે, ઈરાદાપૂર્વક હિંસા કરે તથા સ્વપ્નાંતરમાં પાપકર્મ દેખે તો પાપકર્મનો બંધ થાય. વળી શિષ્ય આચાર્યને કહે છે કે જે કઈ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતો નથી. પાપકાર્યમાં જેનાં મનનાં પરિણામ નથી તથા જે કઈ સ્વપ્નાંતરમાં પણ પાપકર્મને દેખતે નથી તેને પાપકર્મનું બંધન કેવી રીતે થાય? આ ઉપરથી શિષ્યનું કહેવું એવું છે કે જીવમાં અશુભ યોગનાં પરિણામ ન હોવા છતાં શાસ્ત્રકારે તેને પાપકર્મને બંધ બતાવે છે. તે મને અયોગ્ય લાગે છેવળી આ પ્રમાણે પણ શિષ્યને પ્રશ્ન છે કે જે કઈ મન, વચન, કાયાથી પણ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતું નથી જેની ઈચ્છા અને પરિણામ પણ પાપકર્મ કરવા તરફ
નથી, જે અવિચારવત નથી તેને પાપકર્મને બંધ કેવી રીતે થાય? मूलम्- तत्थ पन्नवए चोयगं एवं वयासी-तं सम्मं जं मए पुव्वं वुत्तं । असंतएणं मणेणं पावएणं,
असंतियाए वत्तिए पावियाए, असंतएणं कायेणं पावएणं; अहणंतस्स, अमणक्खस्स अविचार मण वयणकाय वक्कस्स सुविणमवि अप्पस्सओ पावकम्मे कज्जति, तं सम्म। कस्सणं तं हेउ ? आयरिया आह-तत्थ खलु भगवया छजीवणिकाय हेउ पन्नत्ता, तंजहा-पुढविकाइया जाव तसफाइया । इच्चेएहि हि जीवणिकाएहि आया अपडिय पच्चक्खाय पावकम्मे निच्च पसढविउवातचित्त दंडे, तंजहा पाणातिपाए जाव परिग्गहे,
कोहे जाव मिच्छादसण सल्ले ॥३॥ અર્થ : આચાર્ય ભગવાન પ્રજ્ઞાવત શિષ્યનાં પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે ભગવંતે આ જગતમાં
છ પ્રકારનાં જીવ કહેલ છે. તે જીવોની હિંસા નહિ કરવાના પ્રત્યાખ્યાન કરેલ નથી એટલે હિસાથી ઉત્પન્ન થતાં પાપને કયું નથી એથી તે અહિંસક કહી શકાય નહિ. વળી જીવ અઢાર પ્રકારનાં પાપસ્થાનકથી નિવૃત્ત નથી. વળી પાપનાં કારણભૂત એવાં મિથ્યાત્વ, અવિરતી. કષાય, અને પ્રમાદ અને ગરૂપી ભાવથી આ જીવ યુકત છે એથી કારણવશાત પાપકર્મ કરી બેસે છે. તેથી તેઓ અપ્રત્યાખ્યાની હોવાથી પાપકર્મને બંધ કરે છે. વળી અવ્યકત જ્ઞાનવાળા તમારા કહેવા મુજબ બંધ કરતાં નથી તો તે માન્યતા પણ મિથ્યા છે. કારણ કે તેઓને મિથ્યાત્વ, અવિરતિ આદિના ભાવે હજી મેજુદ છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
અધ્યયને ૪
૨૧૪ मूलम्- आयरिय आह-तत्थ खलु भगवया वहए दिढ़ते पन्नते। से जहा नामए वहए सिया
गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा रणो वा, रायुपुरिसस्स वा, खणनिहाय पविसिस्सामि, खणं लध्धूणं-बहिस्सानि, संपहारेमाणे से कि नु हु नाम से वहए तस्स गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा, रण्णो वा रायपुरिसस्स वा खणं निहाय पविसिस्सामि, खणं लणं वहिस्सामि पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभते मिच्छासंठिते निच्चं पसढविउवाय चितवंडे भवति ? एवं वियागरेमाणे समियाए
वियागरे चोयए हंता भवति ॥४॥ અર્થ • શિષ્યનાં પ્રશ્નોને જવાબ આપતાં આચાર્ય ભગવાન કહે છે કે જેમ કેઈ ઘાતક પુરુષ,
કઈ ગૃહપતિ કે રાજા ઉપર અથવા રાજપુરૂષ ઉપર કેધિત બની મનમાં વિચાર્યા કરે કે વખત આવ્યે હુ રાજપુરૂષ આદિના ઘરમાં પ્રવેશ કરીશ અને તેને વધ કરીશ. આચાર્ય ભગવાન કહે છે કે હે શિષ્ય! આ દુષ્ટ વિચાર સેવતો મનુષ્ય પ્રાણીઘાત કરવાનાં ચિતવનમાં રાત્રિ દિવસ રહ્યા કરે છે તે રાજપુરૂષને ઘાતક કહેવાય કે નહિ? શિષ્ય હકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે આપનુ કહેવુ સત્ય છે માટે આચાર્ય ભગવતે કહ્યું છે કે જ્યાં સુધી આ જીવે જીવહિંસામાંથી નિવૃત્ત થવાનાં પ્રત્યાખ્યાન કર્યા નથી ત્યાં સુધી તે જીવ અવસર પ્રાપ્ત થતાં જરૂર હિંસામાં પ્રવૃત્ત થશે માટે તેને સદાય પાપબ ધ થયા કરે છે.
એમ કહીએ છીએ. मूलम्- आयरिय आह-जहा से वहए तस्स गाहावइस्स वा तस्स गाहावइपुत्तस्स वा, रण्णो वा
रायपुरिसस्स वा खणं निदाए पविसिरसामि, खणं लध्धूणं वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभए मिच्छासंठिते, निच्चं पसढविउ वायचित्तदंडे, एवमेव वाले वि सवेर्वास पाणाणं जाव सव्वेसिसत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्तदंडे तं० पाणातिवाए जाव मिच्छादंसण सल्ले, एवं खलु भगवया अक्खाए, असंजए, अविरए, अप्पडिहय पच्चक्खाय पावकम्मे, सकिरिए, असंवुडे, एगंतदंडे, एगंतबाले एगंतसुत्ते यावि भवइ । से बाले अविचार मण वरण कायवक्के सुविणमपि न पस्सइ पावेय से
વાને લvi II અર્થ આચાર્ય મહારાજ કહે છે કેઈ ઘાતક પુરૂષ ગૃહપતિ, રાજપુરૂષની ઘાત ચિંતવે છે, પણ
ઘાત કરવાની ક્રિયા કરતા નથી છતાંય તે ઘાતક કહેવાય છે. તેવી રીતે અજ્ઞાની જીવ સર્વ પ્રાણું, ભૂત જીવ અને સત્યની ઘાત કરતા નથી છતાં મિથ્યાદર્શન રૂપી શલ્ય તથા અઢાર પાપસ્થાનોમાથી જ્યાં સુધી નિવૃત્ત થયો નથી ત્યાં સુધી ભગવાને આવા જીવને અવૃતિ, અસંયતિ, સક્રિય, સવરરહિત અન્યજીને એકાંતપણે દડદેવાવાળો, એકાંત બાલ, એકાંત સૂતેલે અને અવિચારી કો છે. તેથી આવા જે અન્ય જીવોને ઘાત કરતાં નથી છતાં પણ પ્રત્યાખ્યાનના અભાવે પાપકર્મોનાં બંધન કરે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- जहा से वहए तस्स वा गाहावइस्स जान तल्स वा रायपुरिसस्त पत्तेयं पत्तेयं चित्तसमा
दाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे ना, अमित्तभत्ते मिच्छासंठित्ते निच्चं पसढविउवाय चित्तवंडे भवइ, एवमेव बाले सन्वेसिं पाणाणं जाव सन्वेसि सत्ताणं पत्तेयं पत्तेयं चित्तसमादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए
मिच्छासंठित्ते निच्चं पसढविउवाय चित्तदंडे भवइ ॥६॥ અર્થ : જેમ વધની ઈચ્છા રાખનાર ઘાતક પુરૂષ અવસર ન મળતાં રાજપુરૂષ આદિની ઘાત કરતે
નથી તે પણ દિવસ અને રાત્રિ હરસમયે તેના વધનાં વિચારો રાખતો હોવાથી તેને વેરી બની રહે છે તેવી જ રીતે અપ્રત્યાખ્યાની પ્રાણ હિંસામય ભાવ રાખતો હોવાથી અવસર પ્રાપ્ત થયે છકાય જીવની હિંસા કરતાં ડરતો નથી. ઘર આદિ બનાવવામાં તથા વ્યાપાર આદિમાં છકાય જીવની હિંસા કરતાં સ કેચ પામતો નથી. પ્રાણીઓ અગદ્વેષથી ભરેલાં છે અજ્ઞાનથી ઘેરાયેલાં છે એવા જીવો ભલે હિંસા ન કરતાં હોય, હિંસાનાં પરિણામ ન રાખતાં હોય, છતાં તેઓ સર્વ પ્રાણીઓનાં વેરી છે. આ સર્વ અશુદ્ધતાનો નાશ કરનાર “વિરતી” ભાવ છે. તેથી જીવ એકેન્દ્રિય હાય, વિકસેન્દ્રિય હોય કે પચેન્દ્રિય હોય પણ તે સર્વ અપ્રત્યાખ્યાની આશ્રિત હોઈ સર્વ ઘાતક ભાવવાળા અને પાપકર્મ
કરનારા જાણવા मूलम्- नो इणद्वै समठे। चोयल इह खलु वहवे पाणा, जे इमेणं सरीर समुस्सएणं नो दिट्ठा
वा सुया वा नाभिमया वा वित्राया वा जेसि णो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चंपसढ विउवाय चित्त
दंडे तं. पाणातिवाए जाव मिच्छादसणसल्ले ॥७॥ અર્થ : શિષ્ય આચાર્યને કહે છે કે ભગવાન ! આ જગતમાં એવા સુક્ષ્મ જીવે છે કે જે અમારા
દેખવા કે સાંભળવામાં આવતાં નથી. તેઓનાં પ્રત્યે હિંસાની ભાવના પણ અમારામાં ઉત્પન્ન થતી નથી તે એવી સ્થિતિમાં તેઓની હિંસાનું પાપ અમને કેવી રીતે લાગી શકે? અઢાર પાપસ્થાનકને નહિં સેવન કરનારને પાપકર્મ કયાંથી લાગે? કારણ કે હિંસાના ભાવ પરિચિત વ્યક્તિ આશ્રયી હોય. અપરિચિત વ્યકિત આશ્રયે ન હોય. જગતમાં સુક્ષમ બાદર આદિ પ્રાણીઓ છે તે પ્રાયઃ કરીને દેશકાળ સ્વભાવ આશ્રયે દરવતી પણ હોય છે
જેથી સર્વ પ્રાણીઓ પ્રત્યે હિંસાના ભાવ હેવા સંભવ નથી मूलम- आयरिया आह तत्थ खलु भगवया दुवे दिळंता पन्नता तं जहा सन्निदिट्टते य असन्नि
दिळेंते य ! से कि तं सन्नि दिळं ते? जे इमे सन्निपंचिदिया पज्जत्तगा एतेसि णं छजीवनिकाए पडुच्च तं. पुढवीकायं जाव तसकायं ! से एगइओ पुढवीकाएणं किच्चं करेइ वि, कारवेइ वि तस्स णं हवं भवइ-एवं खलु अहं पुढवीकाएणं किच्चं करेमि वि कारवेमि वि, नो चेव णं से एवं भवइ-इमेण वा इमेण वा से एतेणं पुढवीकारणं किच
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અધ્યયન ૪
करवेइ वि, कारदेइ वि, से णं तत्तो पुढविकायाओ असंजय, अविरय, अप्पडीहय, पच्चक्खाय पावकस्से यावि भवइ, एवं जाव तसकाए त्ति, भाणियन्नं । से एगइओ छजीवनिकाएहि किच्च करेs विकारवेइ वि, तस्स णं एवं भवइ, एवं खलु अहं छजीवनिकाह किच्चं, करेमि विकारवैमि वि नो चेन णं से एवं भवइ-इमेहिं वा इमेहिं वा । सेय तेहि छह जीवनिकाहि जाव कारवेइवि, से य तेहि छह जीवनिकाएहि असंजय, अविरय, अप्पsिहय पच्चक्खाय पावकम्मे तं. पाणातिवाए जाव मिच्छादंसणसल्ले । एस खलु भगव्या अक्खाए असंजए, अविरए, अप्पडिय पच्चदखाय पावकस्मे सुविणafa tree पावेय से कम्से कज्जइ, से तं सन्निर्द्धिते ॥८॥
અર્થ : માત્ર જે જીવે! હિંસામાં પ્રવૃત હોય તેને જ પ્રત્યાખ્યાનની જરૂર ગણાય. એવેા ઘણા આચાર્યના સામાન્ય અભિપ્રાય છે, છતાં આ આચાર્ય વિશેષ કરી કહે છે કે ભગવાન મહાવીરે આ સમધમાં એ દૃષ્ટાતે કહેલાં છે એક સત્તી જીવતુ. ખીજુ અસ'ની જીવતું. સન્ની જીવનુ દૃષ્ટાંત આપતાં આચાર્ય કહે છે કે કેાઈ સની પચેન્દ્રિય મનુષ્ય વિચાર કરે કે હું પૃથ્વીકાય આશ્રયે જીવેાની હિંસા કરીશ અને અન્ય પાસે પણુ કરાવીશ આમાંથી ફલિત થાય છે કે આવી પ્રતિજ્ઞા કરનારના એવા અભિપ્રાય રહેતા નથી કે હું સફેદ, લાલ કે પીળી અમુક પૃથ્વીકાય જીવની જ હિંસા કરીશ તેથી તમામ પૃથ્વી કાયનાં જીવા તેનાથી ડરતાં અને ભયભીત રહે છે. જો તેણે એવેા નિય કર્યું હોત કે મારે સફેદ પૃથ્વીકાયના જ ઉપયેગ કરવા છે તે ખીજા જીવાને અભયદાન મળત. પણ તેમ નહિ હાવાથી સમસ્ત જીવા સદૈવ ભયભીત રહે છે. તેથી પ્રત્યાખ્યાન વિનાનાં અપ્રત્યાખ્યાની જીવા અસયત્તિ. અવિરતિ હાવાથી પાપનુ બંધન કરવાવાળા છે એ રીતે અઢાર પાપસ્થાનક માંહેલુ કાઇપણ પાપ વિરતિને પામ્યું ન હેાઇ તે ઘાતક જીવને અઢારે પાપસ્થાનકાનાં પાપનુ અધન હેાય છે એ જ પ્રમાણે. જો કાઈ છકાયના જીવા દ્વારા કાકરતા. કરાવતા હાય તે તે એમજ કહેશે કે હું છકાયના જીવા વડે કાર્યો કરૂ છુ અને કરાવું છુ. પરંતુ તે જીવને વિષે એમ કહી શકાશે નહી કે અમુક જીવેા દ્વારા કાર્ય કરે છે અને કરાવે છે પરંતુ એમજ કહેવાશે કે તે છયે જીવનિકાચ દ્વારા કરે છે અને કરાવે છે તેથી તે પુરૂષ છએ જીનિકાયાના અસ યમી, અવિરત અને તેમને વિષે પાપકર્મોના પ્રત્યાખ્યાનથી રહિત છે અને અઢારે પાપનુ સેવન કરનાર છે. આ સન્નીનુ દૃષ્ટાંત થયું.
मूलम् - से किं तं असन्निदिट्ठति ते ? जे इमे असन्निणो पाणा तं. पुढवीकाइया जाव वणस्सइ काइया छट्टा वेगइया तसा पाणा जेसि नो तक्का इ वा सन्नाति वा पन्नाति वा मणा ति वा वईति वा सयं वा करणाए अन्नेहिं वा कारावेत्तए, करंतं वा समणुजाणित्तए तेऽवि णं वाले सव्वेसि पागाणं जाव सव्वेसि सत्ताणं दिया वा राओ वा सुते वा जागरमाणे वा अमित्तभूता मिच्छासंठिया निच्चं पसढविडवाय चित्त दंडा तं. पाणाइवाए जाव मिच्छादंसणसल्ले इच्चेव जाव नो चेव मणो नो चेव वई पाणाणं जाव सत्ताणं
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૭
સૂયગડાંગ સૂત્ર
दुक्खणयाए सोयणाए जूरणयाए, तिप्पणयाए, पिट्टणयाए, परितप्पणयाए ते दुक्खण
सोयण जाव परितप्पण बहबंधन परिकिलेसाओ अप्पडिविरिया भवंति ॥९॥ અર્થ હવે અલ નીનુ દષ્ટાંત બતાવે છે આ સંસારમાં પાંચ થાવ તેમજ કોઈ ત્રસ પ્રાણીઓ
પણ અસન્ની ને તર્ક, સજ્ઞા, પ્રજ્ઞા કે મન વચન આદિ હોતાં નથી. પરંતુ ત્રસ પ્રાણીઓમાં વચન હોય છે. પણ તેમાં કાર્ય કરનારનાં મનમાં કયા શુભાશુભ ભાવે છે. તે જાણવાની શકિત આવા ત્રસ પ્રાણીઓમાં હતી નથી વળી પિતામાં થતાં શુભાશુભ ભાવને જાણવાની શકિત નથી તેથી સર્વ અસંસી છોને સર્વ પ્રાણ પ્રત્યે શત્રુ સમાન ભાવે પરમાર્થ દ્રષ્ટિએ અવ્યકતપણે હેય છે મિથ્યાત્વી જીવો પરમાર્થને નહિ જાણનારા હોવાથી સદૈવ પ્રાણઘાતક જ છે. આ અસંસી પ્રાણીઓમાં અવ્યક્તપણે આવા અધ્યવસાયે. રહેલાં છે. તેઓ અવિરતિ ભાવથી બીજાને દુખ દેનારા શેક કરાવનારા, તાપ, પીડા, પરિતાપ તથા ત્રાસ આપનારા ભાવનું નિરતર સેવન કરતાં હોય છે. અવ્યકત ભાવે આ છે જીવહિંસાનાં પરિણામવાળા હોય છે તેમ જ વિરતિના અભાવથી તે જીવે કર્મથી બંધાય છે. એકેન્દ્રિય જીવોમાં અવ્યકતપણે અન્ય જીવેને પીડા આપવા રૂપ વ્યાપાર, આહાર આદિ આશ્રયે પડેલો છે તથા અન્ય જીવોને દબાવવા આશ્રયી વ્યાપાર પણ આ
એકેન્દ્રિય જેમાં અવ્યક્ત પણે રહે છે. मूलम- इति खल से असन्निणो 5 वि सत्ता अहोनिसि पाणातिवाए उवक्खाइज्जति जाव अहो
निसि परिग्गहे उवक्खाइज्जति जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति (एवं भूतवादी) सव्वेजोणियावि, खल सत्ता सन्निणो हच्चा, असन्निणो होति, असन्निणो हच्चा सन्निणो होति, होच्चा सशो अदुवा असन्नी तत्थ से अविविचित्ता अविधूणित्ता, असंमुच्छित्ता अणणुतावित्ता, असन्निकायाओ वा सन्निकायं संकमति, सनिकायाओ वा असन्निकायं संकमंति, सनिकायाओ वा सन्निकायं संकमंति, असन्निकायाओ वा असन्निकार्य संकमंति, जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा, निच्चं पसढविउवाय चित्तदंडा. तं. पाणातिवाए जाव मिच्छादसणसल्ले। एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्चक्खाय पावकम्मे, सकिरिए, असंवुडे, एगंतवंडे, एगंतवाले, एगंतसुत्ते से
बाले अविचार मणवयकायवक्के सुविणमवि न पस्सइ पावे य से कम्मे कज्जइ ॥१०॥ અર્થ : ઉપરનાં સંની અને અસંગીના દૃષ્ટાંત સંબધમાં ભૂતવાદીઓ સહિત અન્ય દશની કહે
છે કે સી જીવો મૃત્યુ પામીને સંસી જ થાય અને અસંની હેય તે અસંની જ થાય. આ તેઓનો સિદ્ધાંત અસત્ય છે. કારણ કે જે એમ જ હોય તે શુભાશુભ કર્મનાં ફળ કયાંથી થાય? વીતરાગ સિદ્ધાંત કહે છે કે શુભાશુભ કર્મ અનુસાર દરેક જીવ પોતપેતાની યેગ્યતા પ્રમાણે સંની કે અસ ની દેવ કે નારકી અથવા તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે. જીએ પહેલાં જે કર્મ બાંધેલ હોય તે કર્મનું છેદન નહિ કરવાથી તેમ જ તે કર્મનું પશ્ચાતાપરૂપ તપન નહિ કરવાથી જીવો એક બીજી એનિઓમાં પિતાનાં જન્મનું રૂપાંતર
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અધ્યયન ૪ કર્યા કરે છે તેથી સન્ની કે અસંસી છ પ્રત્યાખ્યાન નહિ કરવાથી તેઓ અતિ, અવિરતિ, અપ્રતિહતુ, પ્રત્યાખ્યાન પાપકર્મવાળા ગણાય છે. અને તેમને બંધન હેવાથી
પરિભ્રમણ કર્યા કરે છે मूलम्- चोयए से कि कुवं, कि कारवं, कहं संजय विरयप्पडिहय पच्चक्खाया पावकम्मे भवइ ?
आयरिय आह-तत्थ खलु भगवया छज्जीवणिकायहेउ पन्नत्ता, तंजहा-पुढविकाइया, जाव तसकाइया । से जहा नामए- मय अस्सातं दंडेण वा, अट्ठीण वा मुट्ठीण वा, लेलूण, वा, कवालेण वा, आतोडिज्जमाणस्स वा, जाव उदविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिसाकारं दुक्खं भयं पडिसंवेदमि, इच्चेव जाणं सवे पाणा सब्वे सत्ता दंडेण वा जाव कवालेण वा आतोडिज्जमाणे वा, हम्ममाणे वा, तज्जिज्जमाणे वा, तालिज्जमाणे वा, जाव उदविज्जमाणे वा, जाव लोमुक्खणणमायमवि हिसाकार दुक्खं भयं पडिसंवेदेन्ति । एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता, न हंतवा जाव न उद्दवेयन्वा एस्स धम्मे धुवे, निइए, सासए, समिच्च लोगं खेयहि पवेदिए । एवं से भिक्खू विरते पाणातिवायातो जाव मिच्छादसणसल्लाओ से भिक्खू नो दंतपक्खालेणं दंतपक्खालेज्जा, नो अंजणं, नो वमणं नो धूवणं पि आदत्ते । से भिक्खू-अकि रिए, अलूसए अकोहे, जाव अलोहे, उवसंते परिनिव्वुडे । एस खलु भगवया अक्खाए संजयविरय पडिहय पच्चक्खाय पावकम्मे अकिरिए। संवुडे एगंत पंडिए यावि भवइ तिबेमि ।।
इति पच्चक्खाण किरिया नामे चउत्थमज्झयणं सम्मत्तं ॥११॥ અર્થ : શિષ્ય પૂછે છે કે હે ભગવત! જીવે કયું કર્મ કરતાં થકા કેવા પ્રકારથી સંયમી, વિરતી
તથા પાપકર્મનાં ઘાતક ન બની શકે? જવાબમાં આચાર્યશ્રી જણાવે છે કે વર્તમાન સંબંધી પાપમયી કૃત્યથી રહિત થવું તેને સંયત થવું કહે છે. ભૂત અને ભવિષ્યકાળ સંબધી પાપથી નિવૃત્ત થવું તેને “વિરત” કહે છે. વર્તમાનકાળમાં અનુષ્ઠાન કરવાથી પૂર્વકર્મની સ્થિતિ અને તેને રસ નાશ પામે છે તથા ન્યુન થાય છે. અને પ્રત્યાખ્યાનને અર્થ એ છે કે પહેલાં કરેલાં અતિચારોની નિંદા કરવી અને ભવિષ્યમાં આવા પાપમય કર્મ ન કરવાં તેને સંકલ્પ કરે તે ભગવાન મહાવીર કહે છે કે છ કાય જીવની હિસા નહિ. કરવાનાં જે કઈ પ્રત્યાખ્યાન ન કરે તે તે જીવેને સંસાર પરિભ્રમણું રહે છે અને જે કઈ છકાયને નહિ હણવાનાં પ્રત્યાખ્યાન કરે તો તેમને મોક્ષનું કારણ રહે છે જેમ આપણને કોઈ દંડા વડે, હાડકા વડે, ઠીકરા વડે, મુઠી વડે દુઃખ આપે, અશાતા ઉપજાવે પીડા ઉત્પન્ન કરે, તે જે જાતનાં દુઃખને આપણને અનુભવ થાય છે, તેવી જ અશાતાને અનુભવ સર્વ ને થાય છે. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. તેથી દયા - ધર્મ
Page #229
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૧૯
સનાતન સત્ય રૂપ છે. આ ધર્મ નિત્ય અને ધ્રુવ છે એમ જાણી ભિક્ષુક સાધુએ પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાદર્શન શલ્ય સુધીનાં સઘળાં પાપથી પ્રત્યાખ્યાન લઈ નિવૃત્ત થવું. જે સાધક આંખમાં આંજન કરે નહિ, દવા લઈ વમન ન કરે, ધૂપ વિગેરે સુગંધી દ્રવ્યથી શરીર અથવા વસ્ત્રને સુગંધવાળા બનાવે નહિ, તથા સર્વ સાવદ્ય ક્રિયાઓથી રહિત થઈને સંયમનું પાલન કરે તો તે સંયતિ, વિરતિ, પ્રતિહત–પ્રત્યાખ્યાની કહેવાય છે. વળી તેવા સાધુ અકિય, સંસ્કૃત અને એકાંત પડિત કહેવાય છે. પ્રત્યાખ્યાની છ સદાચારી કહેવાય છે અને અપ્રત્યાખ્યાની છે અનાચારી કહેવાય છે. એમ જાણું છકાય જીવની દયાનું પાલન કરવું તે આત્મશ્રેયનું કારણ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૫ મું આશ્ચયન
(આચારકૃત) પૂર્વભૂમિકા – ચેથા અધ્યયનમાં સસાર સાગરથી પાર થવાની ઈચ્છાવાળા પુરૂષો માટે પાપનાં પ્રત્યાખ્યાન કરવાની આવશ્યકતા બતાવી પરંતુ જ્યાં સુધી મનુષ્ય સપૂર્ણ અનાચારને દૂર કરી સમ્યક્ આચારમાં સ્થિત ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે પ્રત્યાખ્યાનનું પાલન થઈ શકે નહિ તેથી આચારનુ પાલન અને અનાચારનો ત્યાગ કરવા માટે આચાર અને અનાચારની વ્યાયા રૂપ આ પાંચમું અધ્યયન “આચાર સૂત” નામે ઉપદેશવામાં આવ્યું છે તેથી આચાર અનાચારનાં જ્ઞાનને પ્રાપ્ત કરી આચારનું પાલન કરવાથી અને અનાચારનો ત્યાગ કરવાથી સાધક જીવ સર્વ દોષથી રહિત બની ઈષ્ટ સ્થાનરૂપ મેક્ષસ્થાનને પ્રાપ્ત કરી શકે છે.
मूलम्- आदाय बंभचेरं च, आसुपने इमं वइ ।
अस्सि धम्मे अणायारं, नायरेज्ज कयाइवि ॥१॥ અર્થ : વિવેકી સાધકે બ્રહ્મચર્યને અગીકાર કરી, કદાપિ પણ સાવધ અનુષ્ઠાન રૂપ અનાચારનું
સેવન કરવું નહિ સત્ય, તપ, સયમ, જીવદયા તથા ઇન્દ્રિયને નિરોધ વિગેરે કાર્યોને બ્રહ્મચર્ય કહે છે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યને કરનાર વસ્તુતઃ બ્રહ્મચારી કહેવાય તેથી સાધુએ અનાચારનું સેવન ન કરવું જોઈએ
मूसम्- अणादीयं परिन्नाय, अणवदग्गेति वा पुणो ।
सासयमसासए वा, इति दिट्टि न धारए ॥२॥ અર્થ : વિવેકી પુરૂષે આ જગત અનાદિ અનત છે તેને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય
માનવુ નહિ.
मूलम्- एहि दोहि ठाणेहि, ववहारो ण विज्जई ।
एएहिं दोहि ठा!ह, अणायारं तु जाणए ॥३॥ અર્થ : સંસારમાં જેટલા પદાર્થો છે તે સર્વ કથંચિત્ત નિત્ય અને કથચિત અનિત્ય છે કે
પદાર્થ એકાંત નિત્ય કે અનિત્ય નથી એકાંત નિત્ય કે અનિત્ય માનવાથી વ્યવહાર ચાલી શકે નહિ વસ્તુ માત્ર દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે (પર્યાય એટલે વર્તમાન દશા - સ્થિતિ - અવસ્થા). તેથી એ બંને પક્ષોના આશ્રયથી અનાચારનુ સેવન થાય છે એમ જાણવુ.
Page #231
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૨૧ मूलम्- समुििहति सत्थारो, सव्वे पाणा अणेलिसा ।
गंठिगा वा, भविस्संति, सासयंति व णो बए ॥४॥ અર્થ : ઘણાં લેકે એમ કહે છે કે સર્વને માનનાર ભવ્ય જીવે મોક્ષ પામશે તે સર્વ ભવ્ય
જીવ મોક્ષ પામવાથી આવાક ભવ્ય જીવથી રહિત થશે. અભવ્યો જ આ લેકમાં રહેશે. આવું એકાંત વચન વિવેકી પુરૂષ બલવું નહિ. કારણ કાળ જેમ અનંત છે તેમ ભવ્ય છે પણ અનંત છે જેમ કાળનો અતિ આવવાને નથી તેમ ભવ્ય જીવેનો સમસ્ત ઉચ્છેદ
થવાને નથી मूलम्- एएहिं दोहि ठाणेहि, ववहारो न विज्जई ।
एएहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥५॥ અર્થ : કેવલી ભગવંતોએ પ્રવાહની અપેક્ષાએ કાળને અને લોકોને અનાદિ અનત કહ્યો છે કઈ
જીવ સિદ્ધગતિને પામે એ અપેક્ષાએ તેને સચારને અભાવ કહ્યો. પણ શાશ્વત અને અશાશ્વત ભાવે રૂપ બન્ને પ્રકારના છ આ જગતમાં છે વળી અપેક્ષાએ ભિન્ન ભિન્ન કર્મને લીધે જીવને વિલક્ષણ સ્વભાવવાળા જાણવા એકાંત વચનથી વ્યવહાર ચાલી શકે
નહિ એકાંત વચન તે અનાચાર છે. मूलम्- जे केइ खुद्दगा पाणा, अदुवा संति महालया ।
सरिसं तेहि बेरंति, असरिसंलि य णो वए ॥६॥ અર્થ: આ સંસારમાં કોઈ નાનાં શરીરવાળા તથા કઈ મોટા શરીરવાળા જીવે છે. તેઓ બનેની
હિસાથી એક સરખુ જ વેર બધન થાય છે નાનાં પ્રાણુઓને મારવાથી થોડી હિસા તથા મોટા પ્રાણીઓને મારવાથી વધારે હિસા એમ કઈ રીતે માનવું યુક્ત નથી. વેરબંધન
તે સરખુ જ છે मूलम्- एएहि दोहि ठार्णाह, ववहारो ण विज्जई ।
एएहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥७॥ અર્થ : અને સ્થાન પૈકી એકાંત સ્થાનક માનવાથી વ્યવહાર ચાલે નહિ એકાંત માનવાથી અનાચાર
ગણાય એમ જાણી એકાંત માન્યતા રાખવી નહિ કલ્યાણની અભિલાષા રાખવાવાળાએ કઈ પણ એકાંત પક્ષનુ અવલબન ન કરવું જોઈએ નાના મોટા ને મારવાથી કર્મબંધન.
ઓછીવત્તી માત્રાવાળું થાય છે એમ કદાપિ પણ વર્ણવવુ નહિ मूलम्- अहाकम्माणि भुंजंति, अन्नमन्ने सकम्मुणा ।
જિત્તે તિ શાળા, જુવત્તિ તિ વાપુનો દા અર્થ : આધાકર્મી આહારનો ઉપભોગ કરવાવાળા સાધુ કર્મથી જરૂર લેપાય છે તેમ એકાંતપણે ન
ઉચ્ચરવુ તેમ કમબધ થતું નથી એમ પણ એકાંત ન કહેવું કારણકે દોષિત આહાર અજાણપણે ભેગવતાં કર્મબંધન ન પણ થાય! પરંતુ શાસ્ત્રીય વિધિનું ઉલ્લંઘન કરી આસકિતથી જે આધાકમ આહાર આદિને ઉપભેગા થાય તો સાધુને જરૂર કમબંધન થાય જ.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અધ્યયન ,
मूलम्- एएहि दोहि ठाणेहिं, ववहारो न विज्जई ।
एहि दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥९॥ અર્થ : દેશકાળને લીધે શુદ્ધ આહાર કઈ વખત પ્રાપ્ત ન થાય અને આહારના અભાવે સુધાના
લીધે અનર્થની ઉત્પતિ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય, અગર ની વિગધના થવાને સંભવ હોય અને સાધકને આર્તધ્યાન થવાથી નીચ ગતિ પણ પ્રશ્ન થાય, તે આવા અનઅપેક્ષિત સંજોગવશાત્ દોષિત આહારને વિવેકથી ભેગવતાં પાપબંધન ન પણ થાય.
(અગર અલ્પબધ પણ થાય એમ વ્યવહારથી સમજવું). मूलम्- जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य ।
सव्वत्थ वीरियं अत्थि, णत्थि सम्वत्थ वीरियं ॥१०॥ અર્થ : દેખવામાં આવતાં શરીરનાં ભિન્ન ભિન્ન પ્રકાર વર્ણવ્યા છે. (૧) દારિક શરીર, (૨) વૈકિય
શરીર, (૩) આહારક શરીર, (૪) કામણ શરીર, (૫) તેજસ્ શરીર. આ શરીરે એકાંતપણે જુદા નથી. કારણ તે બધા પુગલ પરમાણુઓથી નીર્મિત છે. મોટા, ઉદાર, થુળ રીતે દેખી શકાય એવાં પુદંગલોથી બનેલાં શરીરને ઔદ્યારિક શરીર કહે છે કર્મના સમૂહથી બનેલાં શરીરને ‘કર્મણ કહેવાય છે “તેજસૂ શરીર અન્ન પાચન આદિનું કાર્ય કરે છે વૈકિય શરીર નાનું મોટું થઈ શકે એવા વૈક્રિય પુદ્ગલોનું બનેલું છે, પરંતુ દરેકના કાર્યો ભિન્ન ભિન્ન છે. એથી એકાત અભિન્ન કહેવું તે વ્યાજબી નથી વળી એકાંત ભિન્ન
છે. એમ પણ ન કહેવું, કારણ સર્વ શરીરો એકબીજાનાં આશ્રયે રહેલાં છે मूलम्- एह दोहि ठा!ह, ववहारो न विज्जई ।
एहि दोहि ठाणेह, अणाचारं तु जाणए ॥११॥ અર્થ ? વળી સર્વ પદાર્થોમાં શકિત એકસરખી છે એમ પણ ન કહેવુ તેમ જ ભિન્ન ભિન્ન શકિત
છે તેમ પણ એકાંતે ન કહેવુ સર્વ પદાર્થો પુદગલમય છે એ અપેક્ષાએ સમાન ગણાય. તેમજ સર્વ પદાર્થોમાં દરેકની ચેગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન શકિત પણ રહેલી છે તેથી એકાંતે જે વ્યવહાર ચાલે તે ગભીર અથડામણ ઊભી થાય તેમ જાણે એકાત વચન
બલવા નહિ કારણ પદાર્થ માત્રમાં અનેક ધર્મો રહેલાં છે मूलम्- नत्थि लोए अलोए वा, एवं सन्न निवेसए ।
अत्थि लोए अलोए वा, एवं सन्नं निवेसए ॥१२॥ અર્થ - શૂન્યતાવાદીઓ લોક-અલેક, જીવ, અજીવ, આદિ સર્વ પદાર્થોને મિથ્યા માને છે. એવી
બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ લેક પણ છે અને અલોક પણ છે (આ લોક ચૌદ રાજુ પરિમાણુ પ્રમાણુવાળ છે, અને જીવ અજીવ સમસ્ત દ્રવ્યને આધાર છે) લેકથી અતિરિકત જે આકાશ છે તે અલેક છે પદાર્થોનાં અસ્તિત્વમાં જ પદાર્થની સત્તા હોઈ શકે છે. વળી પદાર્થોમાં તેઓની અર્થ ક્રિયા પણ હોય છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - नत्थि जीवा अजीवा वा, नेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवा वा, एवं सन्नं निवेसए ॥१३॥
અર્થ :
: આ જગત છ દ્રવ્યેાનુ ખનેલુ છે. જીવ- અજીવ, ધર્માસ્તિકાય - અધમ સ્તિકાય, આકાશ, પુદ્દગલ અને કાળ. આ છયે દ્રવ્યેા પાતપાતાની ચેાગ્યતા પ્રમાણે પાતાપેાતાનું કાર્ય કરી રહ્યા છે એવું જ્ઞાન ધારણ કરવું જોઇએ વળી જીવ ઉપયેાગ લક્ષણવાળે છે. સંસારી જીવનેા ઉપયેગ અશુભ છે. અને સિદ્ધના જીવના ઉપયેગ શુદ્ધ ચૈતન્યમય છે’ આવું કઈ નથી એમ કોઇએ માનવુ નહિ.
मूलम् - नत्थि धम्मे अधम्मे वा, नेवं सन्नं निवसए ।
afe मे असे वा, एवं सन्नं निवेस ॥१४॥
અર્થ : ધર્મનું અસ્તિત્વ નથી તથા અધર્મનુ અસ્તિત્વ નથી તેવી બુદ્ધિ કોઈપણ વિવેકી જીવે રાખવી નહિ પરંતુ ધર્મ અધર્મ આ જગતમાં જ છે એમ માનવુ. શ્રુત અને ચારિત્ર્યરૂપ પરિણમનને ધર્મ કહેવાય. મિથ્યાત્વ આદિ પરિણામને મિથ્યા (અધર્મી) કહેવાય. શ્રૂત અને ચારિત્ર્ય ધર્મ એ આત્માનાં પેાતાનાં પરિણામ છે અને તે પરિણામેા કક્ષય કરવાનાં કારણરૂપ છે. મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય અને અશુભગ એ અધમ કહેવાય છે. તે પણ આત્માનાં પરિણામ છે. કાળ, સ્વભાવ, નિયતિ આદ્ઘિ કારણ આવશ્યક છે. પરંતુ તે ધર્મ અને અધમી સાથે કારણભૂત છે. જગતની વિચિત્રતા ધર્મ અને અધર્મીના આશ્રયે હેાય છે.
मूलम् - नत्थि बंधे व मोक्खे वा, नेवं सन्नं निवेसए ।
૨૨૩
अस्थि वंधे व मोक्खे वा, एवं सन्नं निवेसए ॥१५॥
અર્થ : જીવને ક`ખ ધન નથી. તેમ જ મેક્ષ પણ નથી. એવા વિવેકીએ કદીપણ વિચાર સેવવે નહિ. અન્ય દર્શનીએ જીવને એકાંત નિત્ય માનવાથી મધ - મેાક્ષને માનતાં નથી. જેમ દારૂપાનથી અમુક એવા આત્મામાં આપણને વિકૃતિ પ્રત્યક્ષ દેખાય છે તથા અમૂર્ત આત્મા સાથે કનાં અધ થાય છે. તે આવશ્યક છે સંસારી જીવા અનાદિકાળથી તેજસ અને કાણુ શરીરને લીધે જન્મ-મરણુ કરી રહ્યા છે. તેથી કખધન અને મેાક્ષના અસ્તિત્વને માનવું તેજ સનાતન સત્ય છે.
मूलम् - नत्थि पुणो व पावे वा, नेवं सन्नं निवेसए ।
अथ पुणे व पावे वा, एवं सन्नं निवेस ॥ १६॥
અર્થ : કેટલાંક જીવે એમ કહે છે કે આ સંસારમાં પુણ્ય નથી પાપ પણ નથી પરંતુ તેઓની દૃષ્ટિએ જ સઔંસારમાં વિચિત્રતાએ માલમ પડે છે કાઇ સુખી તે કોઈ દુઃખી ! જે પુણ્ય પાપનાં ફળ ન હોય તે આવી વિચિત્રતા હાય જ નહિ જીવનાં શુભ પરિણામથી પુણ્ય અંધાય છે. અશુભ પરિણામથી પાપ ખંધાય છે. એમ પુણ્ય અને પાપ બન્નેનાં અસ્તિત્વને સ્વીકાર વિવેકીએ કરવા.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અધ્યયન |
मूलम- नत्थि आसवे संवरे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि आसवे संवरे वा, एवं सन्नं निवेसए ॥१७॥ અર્થ : પ્રાણાતિપાપ આદિ અઢાર પ્રકારનાં જે પાપનાં સ્થાનકે કહેલાં છે. તે કર્મના ગ્રહણરૂપ
કારણે છે અને તે કારણોને આશ્રવ કહે છે આ કર્મોનાં કારણોને નિધવા રૂપ જે ક્રિયા તેને “સવર' કહે છે પાંચ ઈદ્રિ દ્વારા વિષયેનું સેવન કરવું તેને આશ્રવ કહે છે અને તે વિષને રૂ ધવા તેને સ વર કહે છે મન, વચન, કાયાના શુભાગને પુણ્યાવ કહે છે અને અશુભ ગને પાપાશ્રવ કહે છે મન, વચન, કાયાના વ્યાપારનો નિરોધ કરે એટલે તે વ્યાપારને થતાં અટકાવવા તેને સવર કહે છે. આ સંવરરૂપ મહાવ્રત તથા
આવૃત્ત આદિ નિયમ પુણ્યરૂપ અને સંવરના કારણે છે એમ માધકે જરૂર માનવું. મૂ-નથિ વેથી નિમ્બર વા, નેવં સાં નિg..
अत्थि वेयणा निज्जरा वा, एवं सन्नं निवेसए ।।१८।। અર્થ : શુભાશુભ કર્મના ઉદયથી જે સુખમય કે હું ખમય અનુભવ થાય છે તેને વેદના કહે છે. આ
વેદના સહન કરવાથી તેમ જ ભેગવવાથી કર્મની નિર્જરા પણ થાય છે એટલે કર્મ આત્મપ્રદેશથી વિખૂટા પડે છે. તેને નિર્જરા કહે છે. કેઈ કહે છે કે વેદના પણ નથી અને નિર્જરા પણ નથી તો તે જરાપણ ચગ્ય નથી સુખ અને દુઃખ રૂપ અનુભવ સર્વ જીવને પ્રત્યક્ષ જણાય છે તેથી શુભાશુભ કર્મનો ક્ષય કરે તેને મોક્ષ કહે છે
मूलम्- नत्थि किरिया अफिरिया वा, नेवं सन्नं निदेसए ।
अस्थि किरिया अकिरिया वा, एवं सन्नं निवेसए ॥१९॥ અર્થ : કેટલાંક અન્ય દર્શની ક્રિયાનો નિષેધ કરે છે તેઓ ક્રિયા અને અક્રિયા અને નિષેધ
કરે છે પણ તે બુદ્ધિ ઠીક નથી ક્રિયા અને અકિયાના અસ્તિત્વને માનવું જોઈએ સંસારમાં ક્રિયા કરતાં જીવે પ્રત્યક્ષ દેખાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાક સુધી માલમ પડે છે કર્મ રહિત એવા ચૌદમા ગુણસ્થાનકવાળા તથા સિદ્ધનાં જીવને કિયા નથી તથા ક્રિયા અને અક્રિયા બન્નેનાં અસ્તિત્વને માનવું તે જ સત્ય જ્ઞાન છે.
मूलम्- नत्थि कोहे व माणे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि कोहं व माणे वा, एवं सन्नं निवेसए ॥२०॥ અર્થ - કેટલાંક છે કે, માન વિગેરે નથી એમ માને છે પણ તેમની માન્યતા તદન
ભૂલભરેલી છે. કે જગતમાં પ્રત્યક્ષ જણાય છે. જીવ કેધને લીધે જ એકબીજા જોડે અથડા મણ ઊભી કરે છે તે પ્રત્યક્ષ છે. વળી દરેક જીવ માનવા માટે જ કરે છે. માન ન હોત તો આ જગતમાં પ્રત્યક્ષ અમરાપુરી નજરે પડત પણ માન-અપમાનને લીધે આખો સંસાર અથડાઈ રહ્યો છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર -
૨૨૫ मूलम्- नत्थि माया व लोभे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि माया व लोभे वा, एवं सन्नं निवेसए ।।२१।। અર્થ : ઘણા જ માની રહ્યા છે કે માયા, કપટ, લોભ જેવું કંઈ તત્ત્વ આ જગતમાં નથી. ઘણું
મતવાળા ચાર કષાયની સત્તાને સ્વીકાર કરતાં નથી. પણ માયા, લોભ, રાગ, દ્વેષ સંસારી જીમાં પ્રત્યક્ષ દેખાય છે આ કષાયોના કારણે જ છે સંસારમાં રખડે છે માટે તેનું અસ્તિત્વ માનવું જોઈએ. કેધ અને માનને સમાવેશ શ્રેષમાં થાય છે માયા અને લોભનો
સમાવેશ રાગમાં થાય છે. मूलम्- नत्थि पेज्जे व दोसे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि पेज्जे व टोसे वा, एवं सन्नं निवेसए ॥२२॥ અર્થ : જગનમાં લેકે એકબીજા તરફ પ્રેમ રાખે છે અને તે પ્રેમને વિશુદ્ધ કહે છે. આ વાત
બરાબર નથી. કહેવાતે પ્રેમ એ પ્રેમ નથી પણ રાગ છે. રાગ એ મોહકર્મનું બીજ છે. ૨ ગથી વિરૂદ્ધ ષ છે કઈ વસ્તુ ઉપર રાગ હોય તે અન્ય વસ્તુ ઉપર દેવ હોય જ એમ સત્ય હકીકત છે. આ બન્ને મોહનાં જ ફરજંદ છે જ્યાં સુધી મેહનું અસ્તિત્વ
રહેલ છે ત્યાં સુધી રાગ - ષનું અસ્તિત્વ રહેલું છે. એમ સત્યપણે માનવું. मूसम्- नत्थि चाउरते संसारे, नेवं सन्नं निवेसए ।
अत्थि चाउरंते संसारे, एवं सन्नं निवेसए ॥२३॥ અર્થ : આ લોકમાં ચાર ગતિરૂપ સ સાર નથી એમ ઘણું માને છે તે ચગ્ય નથી. ચાર ગતિરૂપ
સંસારમાં અનાદિથી આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ નારકી આ ચાર ગતિરૂપ સ સાર અનાદિ અન તરૂપ છે એમ માનવુ એ જ શ્રેયસકર છે. ચાર ગતિમાં જીવો સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. તે પ્રત્યક્ષ જણાય છે તેથી જીવે શ્રત અને ચારિત્ર રૂપ
ધર્મ વડે આ ચાર ગતિનો નાશ કરે જોઈએ मूलम्- नत्थि देवो व देवी वा, नेवं सन्नं निवेसए ।
अस्थि देवो व देवी वा, एवं सन्नं निवेसए ॥२४॥ અર્થ : કેટલાંક દર્શનવાળા એમ માને છે કે દેવ-દેવીઓનું અસ્તિત્વ નથી આ વાત બરાબર
નથી. કારણ જે જીવ આ સંસારમાં પુણ્ય ઉપાર્જન કરે છે તેનું ફળ હોય જ. એવો સર્વમાન્ય સિદ્ધાંત છે. તેથી પુણ્યફળ ભેગવવા રૂપ દેવ-દેવીઓનો અવતાર થાય છે અને
પાપનાં ફળ ભોગવવા રૂપ તિર્યંચ અને નારકીનાં દુખે નજરે પડે છે मूलम्- नत्थि सिद्धी असिद्धी वा, नेवं सन्नं निवेसए ।
अत्थि सिद्धि असिद्धि वा, एवं सन्नं निवेसए ॥२५॥ અર્થ : કેટલાંક મતવાદીઓ એવા નિર્ણય પર આવ્યા છે કે આ જીવને સિદ્ધિ પણ નથી તેમ જ
અસિદ્ધિ પણ નથી આ વાત બરાબર નથી કારણ કે ઘણા જ કર્મને ક્ષય કરીને અંતરને
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અધ્યન " શાશ્વત આનંદ ભેગવે છે. એવુ જાણપણું અરહંત દ્વારા અને કેવળજ્ઞાનીઓ દ્વારા જાણવામાં આવે છે. આત્માના સર્વ આવરણ દૂર થવાથી સિદ્ધગતિ મળે છે અને તેથી વિપરીત એ
અસિદ્ધિરૂપ સંસાર છે. मूलम्- नत्थि सिद्धी नियं ठाणं, नेवं सन्नं निवेसए ।
अस्थि सिद्धी नियं ठाणं, एवं सन्नं निवेसए ॥२६।। અર્થ : સિદ્ધિ એ કઈ ભાવ નથી તથા સિદ્ધોને કાયમી રહેવાનું કેઈ સ્થાન નથી. એમ
ઘણાં દર્શને માને છે. પણ “ઈશત્ પ્રાગ ભારા” નામની પૃથ્વી છે જે લેકનાં અગ્રભાગે છે તે ઘણું સૂક્ષમ છે ૪૫ (પિસ્તાલીસ) લાખ જનની લાંબી પહોળી છે અને તે
આત્મ-સિદ્ધિ” પામેલાં જીવનું નિયમથી સદાયનું સ્થાન છે मूलम्- नत्थि साहू असाहू वा, नेवं सन्नं निदेसए ।
अत्थि साहू असाहू वा, एवं सन्नं निवेसए ।।२७।। અર્થ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપ સયમની આરાધના કરવાથી સાધુપણુ પ્રાપ્ત થાય છે. વળી
તેથી વિપરીત આચરણ કરવાવાળા અસાધુ છે સાધુ કે અપાધુ નથી તે વિચાર કરે અયોગ્ય છે જગતમાં સાધુ તેમ જ અસાધુ પણ છે તે જ માન્યતા હિતકર છે જે સંસારમાં સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુપણ નથી તેમ નક્કી થાય છે. માટે
આવી માન્યતા તદ્દન વાહિયાત છે मूलम्- नत्थि कल्लाण पाने वा, नेवं सन्नं निवेसए ।
अस्थि कल्लाण पावे वा, एवं सन्नं निवेसए ॥२८॥ અર્થ એ કેટલાંક જીવો જગતમાં માને છે કે આ જીવને કઈ કાળે કલ્યાણ પણ થતું નથી. તેમ જ
પાપ પણ થતું નથી. આવી માન્યતા અસ્થાને છે. પાંચ મહાવ્રતના પાલનથી રાત્રિ ભોજનનાં તેમ જ પાંચ અણુવ્રત રૂપ શ્રાવકનાં વૃત-નિયમથી જ પોતાનું કલ્યાણ કરી શકે છે.
આથી વિપરીત જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ કરવાવાળાં પાપનાં બંધન કરે છે. मूलम्- कल्लाणे पावए वावि, ववहारो न विज्जइ ।
जं वरं तं न जाणंति, समणा बाल पंडिया ॥२९॥ અર્થ : જે એકાંત પુણ્ય કરવાવાળા હોય તેમ જ એકાંત પાપ કરવાવાળાં હોય તે વ્યવહાર
જગતમાં જણાતો નથી એકાંતપક્ષને ગ્રહણ કરવાથી કર્મબંધન થાય છે. છતાં પણ શાક, શ્રમણ, બાળ - પંડિત આ જાણતાં નથી આમ એકાંતપક્ષના અવલંબનથી વૈર-બ ધન જ
થાય છે અને તે જીની અજ્ઞાનતા છે मूलम्- असेसं अक्खायं वावि, सव्वदुक्खेति वा पुणो ।
वज्झा पाणा न वज्झत्ति, इत्ति वायं न नीसरे ॥३०॥ અર્થ : જગતમાં સર્વ પદાર્થો નિત્ય છે અથવા અનિય છે તેમ એકાંતે માનવું નહિ જગત
Page #237
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૨૭ એકાંત દુખમય છે એવી પ્રરૂપણ વિવેકીએ ન કરવી. અપરાધી જીવો વધ કરવાને ગ્ય અથવા અમુક જ અવધ્ય છે એવી ભાષા સાધુ બોલે નહિ. કારણ સિદ્ધના જીવ દ્રવ્ય
અપેક્ષાએ શાશ્વત છે અને સંસારી જી પયાર્ટ અપેક્ષાએ અશાશ્વત છે. मूलम्- दोसंति समियायारा, भिवखुणो साहुजीविणो ।
एए मिच्छोवजीवंति, इति दिढि न धारए ॥३१॥ અર્થ - નિષ્પાપી જીવન વિતાવવાળા ચારિત્ર્યવાન સાધુઓ નિર્દોષ આહાર આદિથી પિતાનું જીવન
વહન કરે છે આવા સાધુઓને દેખી કેઈ મિથ્યવાદી પુરૂષ કહે છે કે આ સાધુઓ મિથ્યાત્વભાવથી કપટ કરી આજીવિકા ચલાવે છે તથા આ સાધુઓ મિથ્યાચારી છે એ અભિપ્રાય વિવેકી જીવે ન રાખ તેમ જ આત્માથી જીવે આવા વચન બેલવા નહિ.
કેમકે અલ્પજ્ઞ જીવ બીજાનાં ચિત્તના ભાવને સમજી શકતાં નથી मूलम्- दक्खिणाए पडिलंलो, अत्थि वा नत्थि वा पुणो ।
ण वियागरेज्ज मेहावी, संतिमग्गं च वूहए ॥३२॥ અર્થ : આહારની મર્યાદામાં સ્થિત રહેલ બુદ્ધિમાન સાધુ ગૃહસ્થને ત્યાં આહાર લેવા માટે જતાં
ત્યાં આહાર આદિની પ્રાપ્તિ થાય કે ન થાય તેથી આ સદાચારી સાધુએ ગૃહસ્થનાં ગુણદોષ જેવા નહિ ગૃહસ્થની નિદા કે શ્લાઘા કરવી નહિ. પરંતુ મોક્ષમાર્ગની સાચી આરાધના થાય તેવાં વચનો સાધુપુરુષે બોલવાં જોઈએ જે સાધુ દાનને નિષેધ કરે તે તેને દાનાંતરાય નામનું કર્મબંધન થાય છે. અને જે દાન આપનારનાં વખાણ કરે તો
તેને જીવની વિરાધનાને દોષ લાગે છે. मूलम्- इच्चेएहि ठाणेहिं, जिणदिहि संजए।
धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ॥ तिबेमि ॥३३॥ અર્થ : શ્રી તીર્થ કર દેએ ઉપદેશેલો વિતરાગ માર્ગ ઉપરોકત સ્થાનો દ્વારા મુનિ અપનાવે તો તે
મેક્ષની પ્રાપ્તિ કરી શકે છે સાધુએ મોક્ષ પ્રાપ્ત થતાં સુધી સ્વય ધર્મમાં વિચરવું. સદાય આપાગી રહી સંયમનું અનુષ્ઠાન કરવું. વળી કેઈપણ સ્થળ કે કાળ અને ભાવે કરી એકાંતવાદને આશ્રય લે નહિ. એમ શ્રી સુધર્માસ્વામીએ જ બુસ્વામીને કહ્યું.
Page #238
--------------------------------------------------------------------------
________________
૬ હું અધ્યયન
આદ્રકુમાર પૂર્વભૂમિકા – આદ્રપુર નામના નગરમાં આદ્રક રાજાનો પુત્ર આદ્રકુમાર હવે એક વખત રાજગૃહી નગરોનાં શ્રેણિક રાજાને કેઈ ઉત્તમ વસ્તુ આપવાની આદક રાજાની ઈચ્છા થઈ. તે ઉત્તમ વસ્તુ સાથે તેના પુત્ર આદ્રકુમારે શ્રેણિકનાં પુત્ર અભયકુમાર સાથે નેહબંધન બાંધવાનાં ઇરાદાથી ડાં બહુ મૂલ્ય પદાર્થો મોકલ્યા. અભયકુમારને આદ્રકુમારનુ ભટણ મળતાં અભયકુમાર ખુશી થયા અને આદ્રકુમારને ધર્મ તરફ વાળ માટે અભયકુમારે ધર્મનાં થોડાંક સાધને આવેલ માણસ સાથે મોકલાવ્યા આ સાધન સાધુપણાને ગ્યા હતા. આ સાધનને વાસ્તવિક રીતે જોવા માટે આદ્રકુમાર પિતાનાં અરીસાભવનમાં ગયા ત્યાં આ સાધન જોઈને તેમને પૂર્વભવના વિચારની પર પરા જાગી વિચાર કરતાં કરતાં કઈ પૂર્વભવમાં મે સાધુપણું લઈ યથાર્થપણે તેનું પાલન કર્યું છે એવું તેમને જાતિ-સ્મરણ જ્ઞાન દ્વારા જણાયુ આ જ્ઞાનથી તેમને જાણવામાં આવ્યું કે હું પૂર્વે વસંતપુર નામના નગરમા ગૃહસ્થ હતા ત્યાં મે મારી પત્ની સાથે ધર્મશેષ અણુગારની પાસે દીક્ષા લીધી પરંતુ કોઈ પૂર્વનાં અશુભ કર્મનાં ઉદયે મને મારી પત્ની ઉપર અનુરાગ જાગે. અને વ્રતોને ભગ કરી તેની સાથે ભેગ ભેગવવા લાગે તેનાથી તેમને એક પુત્ર થયો ત્યાર બાદ પિતાનાં ચારિત્ર્યભાગની આલોચના કર્યા વિના સથાર કરી મૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થયાં ત્યાંથી આવીને હું અહિ આદ્રકુમાર તરીકે ઉત્પન્ન થયો છુ એમ પિતાને જતિ-સ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવને આબેહૂબ ચિતાર નજર સમક્ષ ખડે થયે પિતાને ચારિત્ર્યભગનું દુઃખ થતાં હવે સયમ ધર્મનાં રસ્તે જવાને તેમણે સંકલ્પ કર્યો. સ્વયં દિક્ષા લઈ ભગવાન મહાવીરનાં દર્શન માટે નીકળ્યાં રસ્તામાં ગોશાલક આદિ અન્ય દર્શનીઓ સાથે મેળાપ થતાં તેમની જોડે ધર્મ સબંધી વાદવિવાદ કર્યો તે વિવાદ કેવી રીતે થયેલ છે એ આ અધ્યયનમાં કહેવામાં આવશે मूलम्- पुराकडं अ६? इमं सुणेह, मेगंतयारी समणे पुरासी ।
से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहि पुढो वित्थरेणं ॥१॥ અર્થ - આદ્રકુમારને ભગવાન મહાવીર પાસે જતાં ગોશાલાએ જેમાં તેમને પોતાની પાસે બોલાવી
કહેવા લાગે - હે આદ્રકુમાર ! તારા તીર્થકર ભગવાન મહાવીર પહેલાં એકલવિહારી હતાં અનેક પ્રકારનાં ઉગ્ર તપ કરતાં. હવે તપ આદિનું આચરણ કરી શકવા અસમર્થ હેવાથી તેમણે મારે ત્યાગ કર્યો અને મુગ્ધજનેને ઠગવા માટે ઘણાય શિષ્યોને એકઠાં કરી ધર્મની જુદી જુદી વ્યાખ્યા દરેક સ્થળે જુદી જુદી રીતે હવે કરવા લાગ્યાં.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૯
વગડાંગ સૂત્ર मूलम्- साऽऽजीविया पट्ठविता ऽथिरेणं, सभागओ गणओ भिक्खु मज्झे ।
आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण पुव्वं ॥२॥ અર્થ : અહો આદ્રકુમાર ! તારા ગુરૂએ ઉપદેશ આપવાના બહાના નીચે પિતાની આજીવિકા શરૂ
કરેલ છે. કારણકે જ્યારે એકલાં વિચરતાં હતા ત્યારે કે તેમને અનેક પ્રશ્ન પૂછીને તેમને પરાભવ કરતાં તેથી તેમણે માટે પરિવાર શરૂ કર્યો વળી તેમણે ઉગ્ર આચાર અને ધ્યાન કરવા માટે શૂન્ય સ્થાનમાં રહેતાં હતા હવે તે સ્થાનનો ત્યાગ કરીને ઘણું દેવ અને મનુષ્યની સભાઓમાં સાધુ - સમુદાયની વચમાં બેસીને ધર્મને ઉપદેશ આપે છે. પહેલાં મૌન હતા હવે અસ્થિરતા વાળા થઈ ઉપદેશનું કાર્ય કરે છેઆમ કરવાનું શું
પ્રોજન છે? मूलम्- एगंतमेयं अदुवा वि इण्हि, दोडवण्णमन्नं न समेति जम्हा ।
पुवि च इण्हि च अणागंत वा, एगंतमेव पडिसंघयाति ॥३॥ અર્થ ? આદ્રકુમાર! એકાતે વિચરવું ભગવાન મહાવીરે હિતકારક માન્યું હતું તે અત્યારે પણ
તેમ જ રાખવું જોઈતું હતું. જે સાધુ પરિવાર રાખવામાં તેમનું શ્રેય છે તે પહેલેથી જ શા માટે પરિવાર ન રા ? અગાઉનો તેમને આચાર વિચાર અને હાલના આચાર વિચારમાં મહાન તફાવત જણાય છે. આવા પ્રશ્રને સાંભળી આદ્રકુમાર ઉત્તર આપે છે કેઃ હે ગોશાલક! પહેલાનુ મૌન અને તપ આત્માના ગુણને રૂ ધવાવાળા રાગદ્વેષરૂપી ઘનઘાતી કર્મોને ક્ષય કરવા માટે હતાં હવે હાલની ધર્મ દેશનાં અઘાતીયા કર્મોને ક્ષય કરવા માટે છે વળી આ ઉપદેશથી જગતનાં જીવોનું હિત થાય છે વળી ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં
તેમને રાગદ્વેષને તદ્દન અભાવ થયે છે તેથી તે એકાંતપણાનો જ અનુભવ કરે છે. मूलम्- समिच्च लोगं तसथावराणं, खेमंकरे समणे माहणे य ।
आइमक्खाणो वि सहस्समज्झे, एगंतयं सारयती तहच्चे ॥४॥ અર્થ : વળી આદ્રકુમાર ગોશાલકને જણાવે છે કે સ્થાવર અને ત્રસ જીવેનાં કલ્યાણ કરવાવાળા
શ્રમણ ભગવાન મહાવીર હજારે મનુષ્યની વચ્ચે રાગદ્વેષરહિત બની ધર્મ ઉપદેશ આપે છે તેમાં એકાંતપણ જ છે કારણ તેઓ પોતે આત્મસ્વરૂપમાં જ લીન છે તેથી તેઓ એકાંતને જ અનુભવ કરે છે. વળી ઘણું જ શિષ્યના સમુદાયની વચ્ચે રહે છે છતાં
તેઓ એકાકી છે કારણ તેઓએ સર્વ વિભાવને ક્ષય કર્યો છે मूलम्- धम्म कहतस्स उ नत्थि दोसो, खंतस्स दंतस्स िितदियस्स ।
भासा य दोसेय विवज्जगस्स, गुणेय भासाय णिसेवगस्स ।।५।। અર્થ : રાગદ્વેષ રહિત થઈને ધર્મનું કથન કરવાવાળાને કે પ્રકારે દોષ લાગતો નથી તેઓ
અનુકપા ભાવે ઉપદેશ આપે છે. વળી તેઓને આશય લોકનાં ઉદ્ધાર માટે જ છે. તેથી પોતે નિર્દોષ ભાવે વતી રહ્યા છે ભગવાન મહાવીર ક્ષમાવત, જિતેન્દ્રિય હોવાથી મૌનવૃત્તિ છે. તેથી તેઓને ભાષાને કેઈપણ દેષ લાગતો નથી
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૦
અધ્યયન : मूलम्- महत्वए पंचअणुव्वए य, तहेव पंचासव संवरे य ।
विरति इहस्सामणियंमि पन्ने, लवावसक्की समणे त्तिबेमि ।।६।। અર્થ : ભગવાન મહાવીર પ ચ મહાવ્રત અને પાંચ અનુવ્રત ધારણ કરવાને ઉપદેશ આપે છે
વળી પાંચ આશ્રવનો ત્યાગ કરવાને તથા સર્વ પાપથી નિવૃત્ત થવાને, વળી સંપૂર્ણ સમસહિત મૂળગુણ અને ઉત્તરગુણનું પાલન કરવાનું લેકેને કહે છે. તેથી ભગવાનનાં આચારમાં કોઈ દેષ નથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં તીર્થ કર દેવ ઉપદેશ આપે નહિ તેથી તેઓ મૌન હતા રાગદ્વેષને ક્ષય થયા પછી મહાત્મા પુરૂષ એકલાં વિચરે કે સમુદાયની વચ્ચે વિચરે તે બધુ સરખુ છે ભગવાન મહાવીર વિરતિ બતાવે છે. વિતિથી
નિર્જરા થાય અને નિર્જરાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. मूलम्- सीओदगं सेवउ नीयकायं, आहायकम्मं तह इत्थियाओ।
एगंत चारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेति पावं ॥७॥ અર્થ : આદ્રકુમારનાં વચને સાંભળી ગોશાલક કહે છે કે હે આદ્રકુમાર! જે તમારા મત પ્રમાણે
વિતરાગી પુરૂષને આવી પ્રવૃત્તિ કરવી તેમ જ અશોકવૃક્ષ અને શિષ્યોને પરિવાર વિગેરે રાખો, તે દેનું કારણ નથી તો તે જ પ્રમાણે અમારા મત પ્રમાણે સચિત પાણીનું સેવન, આધાકમી આહાર, સ્ત્રીઓનું સેવન કરવાવાળા એકાંત આચારી અને તપસ્વીઓ પાપનાં ભાગીદાર બનતાં નથી. અમારો સિદ્ધાંત પણ એ છે કે જે તપસ્વી અને એકાંત
ચારી હોય તેને ઉપર પ્રમાણે આચરણ કરવા છતાં પાપ લાગતું નથી मूलम्- सीतोदगं वा तह वीयकाय, आहायकस्मं तह इत्थीयाओ।
एयाइ जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा भवंति ॥८॥ અર્થ : હવે આદ્રકુમાર ગોશાલકના પ્રશ્નોને જવાબ આપતાં કહે છે કે હે ગોશાલક! સચેત પાણી
પીનાર, આધાકમી આહાર ભોગવનાર તથા સ્ત્રીઓનું સેવન કરનારને સાધુ કહેવાય નહિ.
પરંતુ તે ગૃહસ્થ કહેવાય તેથી તમારું કથન તદ્દન મિથ્યાત્વથી ભરેલ છે અને ખોટું છે मूलम्- सिया य नीओदग इत्थियाओ, पडिसेवमाणा समणा भवंतु।
अगारिणोऽवि समणा भवंतु, सेवंति उ तेऽवि तहप्पगारं ॥१॥ અર્થ : વળી હે ગોશાલક' જે સચેત પાણી, બીજકાય આધાકમી આહાર તથા સ્ત્રી પરિવારનું
સેવન કરનારને જે સાધુ કહેવાય તે ગૃહસ્થને પણ સાધુ કહેવાય કારણ ગૃહસ્થ પણ વિષયોનું સેવન કરે છે અને પરિસહ પણ સહે છે. તેથી ગૃહસ્થ અને સાધુમાં શું
તફાવત? તેથી તમારું કથન અસત્ય છે मूलम्- जे यावि बीओदग भोड भिक्खू, भिक्खं विहं जायति जीवियट्ठी ।
ते णातिसंजोगमविप्पहाय, कायोवगा णंतकरा भवंति ॥१०॥ અર્થ ? જે કઈ સાધુ બનીને સચિત જળ તેમ જ દોષિત આહાર લઈ નિર્વાહ ચલાવતો હોય
Page #241
--------------------------------------------------------------------------
________________
સૂગડાંગ સૂત્ર
૨૩૧ તો તે આજીવિકા ચલાવવા માટે તેની ભિક્ષાવૃત્તિ જાણવી તેઓ પિતાનાં પરિવારને છાંડીને પોતાના શરીરનું પિષણ કરવા માટે જ નીકળ્યા છે તેમ માનવુ આવા ભિક્ષાચારી અને પેટ ભરનાર સાધુ સંજોગ છોડવા છતાં છ કાય જીવની હિંસા કરવાવાળા છે અને અનંત
સંસારી છે. मूलम्- इमं दयंतं तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सम्वएव ।
पावाइणो पुढो किट्टयंता, सयंसयं दिट्ठी करेति पाउ ॥११।। અર્થ : હવે શાલક કહે છે કે હે આદ્રક મુનિ! જે સ્ત્રીસેવન દેષિત આહારથી મુક્તિ મેળવી
શકાતી નથી અને આવા ભિક્ષુકે કર્મબંધનાં ભાગીદાર બને છે તે આ પ્રમાણે કહીને તમે અન્ય દાર્શનિકેની નિદા કરી રહ્યા છે. બધાય પ્રવાદીઓ શિદક આદિનુ સેવન કરતાં થકા સસારનો અંત કરવા માટે પ્રવૃતિ કરી રહ્યા છે અને પોતાનાં દર્શનેમાં જણાવ્યા મુજબ આચરણથી મુકિતની પ્રાપ્તિ બતાવે છે તો તેઓનાં સર્વ પ્રયત્ન નિરર્થક બને. મુકિત, સાધનનાં બદલે કર્મબંધનનું સાધન બની જાય. તેથી તમે સર્વ દર્શનની
નિંદા કરી રહ્યા છો. मूलम्- ते अन्नमन्नस्स गरहमाणा, अक्खंति भो समणा माहणाय ।
सतो य अत्थी असतो य पत्थि, गरहामो दिट्ठी ण गरहामोकिंचि ॥१२॥ અર્થ : આદ્રકુમાર પ્રત્યુતર આપતાં કહે છે કે સમસ્ત અન્ય દર્શનીય શ્રમણ બ્રાહ્મણ વિગેરે
એકબીજાનાં નિંદા મશ્કરી કરે છે પોતાના પક્ષનું સમર્થન કરતાં રહે છે દરેક દાર્શનિક પિતપતાનાં શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ અનુષ્ઠાનથી જ ધર્મ અને મોક્ષ થાય છે તેમ જ બીજાનાં કહેલાં અનુષ્ઠાનથી ધર્મ કે મોક્ષ થતો નથી એમ કહીને લેકે વચ્ચે પ્રચાર કરે છે. આવી રીતે અન્ય દર્શનીચે પરસ્પર કલેશ કરી રહ્યા છે જ્યારે હું વાસ્તવિક તત્ત્વનું કથન કહી બતાવું છું. કે એકાંતવાદ અસત્ય છે. સત્ય હકીકત પ્રકટ કરવામાં
કોઈની નિંદા નથી मूलम्- ण किंचि रुवेण विभिधारयामो, सदिट्ठीमगं तु करेमु पाउं ।
मग्गे इमे किट्टिए आरिएहि, अणुत्तरे सप्पुरिहि अंजू ।।१३।। અર્થ : હે ગોશાલક ! કઈ પ્રકારની દ્રષબુદ્ધિથી કોઈનાં બે પ્રકટ કરતું નથી પણ આ
જગતમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તે હું તને કહું છું. આ માર્ગ વીતરાગ વિજ્ઞાનથી ભરેલું છે. તેથી તે સર્વોત્તમ છે અને આ માર્ગને નિર્દોષ અને સરળ એવા
મહાત્માઓએ નિજ અનુભવ કરીને બતાવ્યો છે. मूलम्- उठें अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जेय पाणा ।
भूयाहि संकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं किंचि लोए ॥१४॥ અર્થ : આદ્રકુમાર કહે છે કે ઉર્વ, અધે અને તિચ્છી દિશામાં રહેલાં સર્વ ત્રસ અને સ્થાવર
જીવોની હિંસાથી નિવૃત થયેલાં સંયમી પુરૂષે આ લેકમાં કેઈની પણ નિંદા કે ગીંણા
Page #242
--------------------------------------------------------------------------
________________
અધ્યયન દ
૨૩૨.
કરતાં નથી. પરંતુ યથાતથ્ય વરતુ સ્વરૂપને બતાવે છે મિથ્યાત્વ માને છેટી રીતે પ્રકટ કરી સત્ય મતને વિશેષતા તરીકે બતાવ તેમાં દેષ નથી. સમ્યક દર્શનના અને ચારિત્ર્યનાં પાલનરૂપ જે મોક્ષ માર્ગ છે તે મનુષ્યનાં કલ્યાણરૂપ જે કાર્યોથી પ્રાણીઓની હિંસા થાય
તે ઉપદેશ સયમી આત્મા કરતાં નથી मूलम्- आगंतगारे आरामगारे, समणे उ भीत्ते ण उवेति वासं ।
दक्खा हु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य लवालवा य ।।२५।। અર્થ : ગોશાલક આદ્રકુમારને કહે છે કે શ્રમણ મહાવીર ડરપોક છે તેઓ ધર્મશાળા તથા
ઉદ્યાનમાં બનાવેલ મકાનમાં રહેતાં નથી. કારણ ત્યાં તેમનાથી જે અધિક વકતાઓ હોય છે અથવા પ્રખર પડિત હોય તે આવીને રહે છે અને કેઈ વિષયને કઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર આપવાને અસમર્થ નિવડે અને તેમનાથી પરાભવ થવાય. એ ભયથી આવા સ્થાનમાં ઘણું મનુષ્યો કઈ ન્યૂન, કેઈ અધિક જાણનારા કેઈ વક્તા તથા કઈ
મુની નિવાસ કરે છે. मूलम्- मेहाविणो सिक्खिय बुद्धिमंता सुत्तेहि अत्थेहि य णिच्छियन्ना ।
पुच्छिसु मा णे अणागार अन्ने, इति संकमाणो ण उर्वति तत्थ ॥१६॥ અર્થ ? વળી, તારા ભગવાન ઉપરોક્ત સ્થાનમાં નિવાસ કરતા નથી કારણ કે સૂત્ર અને
અર્થમાં પારંગત પડિત તથા આચાર્યાદિક પાસેથી શિક્ષા પામી કઈ અણગાર મને પ્રશ્ન
પૂછશે તે હું કદાચ ઉત્તર ન આપી શકુ એવી શંકા તારા ભગવાનને રહે છે. मूलम्- णो कामकिच्चा ण य बालकिच्चा, रायरायालिभिओगेण कुओ भएणं ।
_ वियागरेज्ज पसिणं न वावि, सकामकिच्चेणिह आरियाणं ॥१७॥ અર્થ : આદ્રક મુનિ ગોશાલકને ઉત્તર આપતાં કહે છે, કે ભગવાન મહાવીર વિના પ્રજને કઈ
પણ કાર્ય કરતાં નથી તેમ જ બાળકની જેમ વગર વિચાર્યું બેલતાં જ નથી તેમ જ રાજ્યભયથી કે તેમની પ્રેરણાથી ધર્મોપદેશ આપતાં નથી કેઈનાં ભયથી મૌન રહેતાં નથી. તેઓ આર્યોના કલ્યાણ માટે તથા તીર્થકર નામ કમનો ક્ષય માટે આર્યજનેને
ધર્મ ઉપદેશ આપે છે. मूलम्- गंता च तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासुपन्ने ।
अणारिया दंसणओ परित्ता, इत्ति संकमाणो ण उवेत्ति तत्थ ॥१८॥ અર્થ ઃ ભગવાન મહાવીર રાગ દ્વેષથી યુકત નથી જે તેઓ ભવ્ય જીવોનું કલ્યાણ થતુ દેખે તે
ધર્મોપદેશ આપે જે કલ્યાણનું કારણ ન જણાય તે ભગવત પાસે આવેલાં છવને પણ તેઓ ઉપદેશ આપતાં નથી ભગવાન અનાર્ય દેશમાં વિચરતાં નથી. કારણ કે અનાર્ય લેકે બહુકમી હોવાથી ધર્મમૂર્તિ ભગવાનને દેખી દ્રષી બની કર્મબંધન કરે છે તેથી ભગવાન તેનાથી અલગ રહે છે. આ પ્રમાણે આદ્રકુમારે ગોશાલકને કહી બતાવ્યું.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૩
સૂયગડાંગ સૂત્ર मूलम्- पन्नं जहावणिए उदयट्ठी, आयस्सहेउं पगरेति संगं ।
तउवमे समणे बायुपत्ते, इच्चे व मे होति मती वियक्का ।।१९।। અથ ? હવે ગોશાલક આદ્રકુમારને કહે છે, કે હે કુમાર! લાભની ઈચ્છાવાળે વાણિ લાભની
ઈચ્છાનાં કારણે ક્રયવિકય ગ્ય વસ્તુને સંગ્રહ કરે છે વળી અન્ય વ્યાપારી પાસે જાય છે. તેવી રીતનાં જ તારા જ્ઞાત પુત્ર શ્રમણ ભગવાન મહાવીર છે. એ માટે અભિપ્રાય
અને વિતર્ક વર્તે છે. मूलम्- नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं ।
एतोवया वंभवति त्ति वुत्ता, तस्सोदयट्ठी समणे त्ति बेमि ॥२०॥ અર્થ : હવે ઉપરનાં પ્રશ્નના જવાબમાં આદ્ર મુનિ કહે છે કે તમે એ ભગવાન મહાવીરને જે
વણિકની ઉપમા આપી તે વ્યાજબી છે. કારણ ભગવાન મહાવીર વણિકની માફક જ્યાં
જ્યાં ઉપકારનું કાર્ય દેખાય ત્યાં ત્યાં વિચરે તો તેમાં ખોટું શું છે? કારણ મહાવીર સાવદ્ય અનુષ્ઠાન રહિત હોવાથી નવું કર્મબ ધન કરતાં નથી અને જૂના કર્મને ક્ષય કરે છે અને દુષ્ટ બુદ્ધિને સ્વયં પિતે ત્યાગ કર્યો છે અન્યને પણ એ ત્યાગ કરવા સૂચવે
છે. કે જેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તે તે પ્રમાણે ભગવાન મહાવીર કરે તે વ્યાજબી છે. मूलम्- समारंभते वणिया भूयगामं, परिग्गहं चेव ममायमाणा ।
ते णाति संजोगमविप्पहाय, आयस्स हेउं पगरंति संगं ॥२१॥ અર્થ : તેનાં સમર્થનમાં આદ્રકુમાર કહે છે કે તમોએ વણિકને દાખલો આપે તે અસ્થાને છે.
કારણકે વણિક લોકો નાં સમૂહનો આરંભ કરવાવાળા છે. વળી સ્વજનોનો ત્યાગ કર્યા વિના અન્યની સાથે સંબંધ રાખે છે પરંતુ ભગવાન મહાવીર તો છકાય જીવન રક્ષક છે. નિષ્પરિગ્રહી છે. અને અપ્રતિબંધપણે વિચરનારા છે. આવી રીતે વિચરતાં થકા જ્યાં ધર્મને લાભ થતો હોય ત્યાં તેઓ ઉપદેશ આપે છે. માટે વણિકની ઉપમા તમામ રીતે
તેમને આપવી યોગ્ય નથી. मूलम्- वित्तेसिणो मेहुणसंपगाढा, ते भोयणट्ठा वणिया वयंति ।
वयंतु कामेसु अज्झोववन्ना, अणारिया पेम रसेसु गिद्धा ॥२२॥ અર્થ :- હજી આદ્રકુમાર ગોશાલકને કહે છે, કે વણિક તો ધનની ઈચ્છાવાળો હોય છે. સ્ત્રી સેવનમાં
આસક્ત હોય છે ભજનના માટે જ્યાં ત્યાં પરિભ્રમણ કરનારા હોય છે જે પુરૂષ કામભેગમાં આસક્ત હોય, પ્રેમરસમાં કે નેહ વધારવામાં વૃદ્ધિ હોય તેને અમે અનાર્ય
કર્મવાળા કહીએ છીએ. માટે વણિકની સાથે ભગવાનની સરખામણું કરવી યોગ્ય નથી. मूलम्- आरंभगं चेव परिग्गहं च अविउस्सिया णिस्सिय आयदंडा।
तेसिं च से उदए जं वयासी, चउरंतणंताय दुहायणेह ॥२३॥ અર્થ: આદ્રકુમાર કહે છે કે હે શાલકા તમે વણિક લોકોને લાભનાં અથી કહે છે. પરંતુ એ
લાભ તેને ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. તથા દુખ દેનાર
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અધ્યયન ૬
છે. પહેલો લાભ તેની મમતા વધારવાવાળો છે. સ સારામાં સાવદ્ય પ્રવૃત્તિ કરાવનાર છે તેથી તે લાભ તેને મહાન હાનિરૂપ જણાય છે. પણ ભગવાન મહાવીરને એવા પ્રકારનું
કંઈ જ નથી કારણ કે તેઓ સસારથી દ્રવ્ય અને ભાવે વિરકત બન્યા છે. मूलम्- णेगंत नच्चंतिय ओदए सो, वयंति ते दो वि गुणोदयंमि ।
से उदए साइमणंत पत्ते, तमुदयं साहयइ ताई णाई ॥२४॥ અર્થ - વળી આદ્રકુમાર કહે છે કે વેપારીને ઉદ્યમ ધંધામાં લાભ અને હાનિ બંને હાય છે. તો
એવા લાભાલાભથી શું ફાયદે? પરંતુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાનીએ પ્રાપ્તિરૂપ લાભ આદિ અને અંત વિનાને છે વળી અનત અને પરમ શાંતિરૂપ લાભ તેમને નિરતર રહે છે અને વ્યાપારીને તે હર્ષ-શોકનાં દુઃખ નિરંતર રહેવાથી તેને શાંતિનો અંશ પણ
પ્રાપ્ત થતું નથી. मूलम्- अहिसयं सव्व पयाणुकंपी, धम्मेट्ठियं कम्मविवेगहेउं ।
तमाय दंडेहि समायरंता, अबोहीए ते पडिरूवमेयं ॥२५॥ અર્થ - આદ્રકુમાર પિતાનુ મતવ્ય અને સનાતન સત્ય સ્વરૂપને વધારે દઢ કરવા તેમજ ગોશાલાને
સનાતન સત્યની સમજણ વધારે આપવા માટે કહે છે, કે હે ગોશાલકા સમવસરણ આદિની ઈચ્છા ભગવાનને લેશમાત્ર હોતી નથી. પરંતુ દેવ સધર્મની ઉન્નતિ માટે તથા ભવ્ય છિના કલ્યાણ માટે આવા સમવસરણે તૈયાર કરે છે. તારા જેવા ભગવાન મહાવીરને વણિક સાથે સરખાવે તે તારૂં કેવળ અજ્ઞાન જ છે પ્રથમ તે તું સ્વયં કુમાર્ગમાં પ્રવૃત થઈ રહ્યો છે. અને ભગવાન ઉપર અસત્ય આક્ષેપ કરી રહ્યા છે. તેથી તુ તારા આત્માને
છેતરી રહે છે અને તુ સ્વયં બોધખીજનો નાશ કરનાર થઈ રહ્યો છે. मूलम्- पिन्नापिडीमवि विद्ध सूले, केइ पएज्जा पुरिसे इमेत्ति।
अलाउयं वावि कुमारएत्ति, सलिप्पती पाणी वहेण अम्हं ॥२६।। અર્થ - ગોશાલકને પરાજિત કરી આદ્રકમુનિ ભગવાનને વંદન કરવા માટે જેવા આગળ ચાલ્યા
તેવામાં શાક્યભિક્ષુકે (બૌદ્ધ) વચમાં ભેગાં થયા તેઓની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો બૌદ્ધભિક્ષુક આદ્રકુમારને કહે છે કે તમે ગોશાલકને યુક્તિપૂર્વક પરાજિત કર્યો તે બરાબર છે અમારા સિદ્ધાંતેમાં અંતરગ અનુષ્ઠાનને મોક્ષનું સાધન માનેલું છે. તે તમે સાંભળે. કેઈ એક પુરૂષ કેઈ અન્ય વસ્તુને મનુષ્ય ધારી તેને વધ કરે તો તેને મનુષ્યનાં ઘાતનું પાપ લાગે છે એમ અમારે સિદ્ધાંત છે શુભાશુભ બ ધનું મૂળ મનનાં પરિણામ ઉપર અવલંબે છે. કેઈ જીવની ઘાત ન થઈ હોય પણ ઘાત કરવામાં પરિણામ જે મનમાં
થયા હોય તે તેનું પાપ ઘાત સમાન જ છે એમ અમે માનીએ છીએ मूलम्- अहवावि विद्धण मिलक्खू सूले, पिन्नाग बुद्धिइ नरं पएज्जा ।
कुमारगं वावि अलाबुयंति, न लिप्पइ पाणि वहेण अम्हं ॥२७॥ અર્થ : વળી બૌદ્ધ ભિક્ષુક જુદી રીતે કહે છે કે હે આદ્રકુમાર! કોઈ અનાર્ય મનુષ્ય કોઈ પુરૂષના
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૫
સૂયગઢંગ સૂત્ર
આકારવાળા ખાળના મોટા ટૂકડા લઇ તેને પકવે તે તેને હિંસાજન્ય પાપ લાગતું નથી. આ મારેશ સિદ્ધાંત ખરાબર છે? અમે તે ટુકડાને પુરૂષ માનીને પકવતાં નથી તેમજ કાઇ તુખડાને ખાળકને આહાર સમજીને તેને શૂળથી વિધે તે પણ જીવહિંસા કરવા છતાં પણ વધથી થવાવાળું પાપ અમને લાગતું નથી એવા અમારે મત છે.
मूलम् - पुरिसं च विद्धूण कुमारंग वा, सूलंमि केई पए जायते । पिनार्यापडं सतिमारुहेत्ता, बुद्धाण तं कप्पति पारणाए ||२८||
અર્થ : ખૌદ્ધ શાકય - ભિક્ષુકા વળી પોતાના સિદ્ધાંત રજૂ કરે છે. કાઇ પુરૂષ મનુષ્યને તથા ખાળકને ખાળના પિંડ માનીને તે પુરૂષ અથવા બાળકને શૂળથી વિંધી અગ્નિમાં પકાવે તે તેને પ્રાણીનાં ૠાતનુ પાપ લાગતું નથી અને તે માંસ ખૌદ્ધ ભિક્ષુકેાને ભાજન તરીકે આપવાનુ કલ્પે છે અમે તે આહારને પવિત્ર ગણીએ છીએ કારણ આ મનુષ્ય કે ખાળકને મારવાના અમારા સંકલ્પ નથી તેથી કખ ધનનું કારણ અમને થતું નથી.
ટિપ્પણી — જૈન મત કહે છે કે આવા અજ્ઞાનીએ પાતાનાં જ્ઞાનની હિનતાના કારણે જીવાને ઘાત કરી અનંત સ સાર પરિભ્રમણ કરે છે.
मूलम् - सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए यिए भिक्खुयाणं ।
ते पुन्नखंधं सुमहं जिणित्ता, भवंति आरोप्प महंतसत्ता ||२९||
અર્થ : વળી ખૌદ્ધભિક્ષુક આદ્રકુમારને કહે છે કે હું આદ્રકુમાર ! જે કાઈ પુરૂષ એ હજાર ખૌદ્ધ મતનાં સાધુઓને નિરંતર ભેાજન કરાવે તે તેને મહાન પુણ્ય ઉપાર્જિત થાય છે. તેને લીધે મહા પરાક્રમી દેવ તરીકે ‘આરેપ્ય' નામનાં દેવલેાકમાં સર્વોતમ દેવ અને છે
मूलम् - अजोगरूवं इह संजयाणं, पावं तु पाणाण पसज्झ काउं ।
अबोहर दोह वितं असाहु, वयंति जे यावि पडिस्सुणंति ॥३०॥
અર્થ : આદ્રકુમાર શાયભિક્ષુકાનુ કથન સાંભળીને ઉત્તર આપતાં કહે છે, કે હું ભિક્ષુકા ! તમારા સિદ્ધાંત સચમી પુરૂષ માટે અયેાગ્ય છે બળાત્કાર કરીને પ્રાણીઓની હિંસા કરવી કે કરાવવી કે અનુમેાઢન આપવુ તે સર્વ પાપ છે તમારૂં કથન કહેનારને અને અનુમાનન આપનાર બન્નેને દુઃખનુ કારણ છે. તમે પ્રાણીઓની ઘાત કરીને પાપનેા અભાવ ખતાવા છે. ખેાળપિંડને દ્વેષથી વિધા છે તે પાપ છે જો કે ખેાળપિંડ મનુષ્ય નથી, પણ મનુષ્યનાં આકાર તરીકે તેને બનાવી તેના તમે વધ કરેા છે તેથી મનુષ્યને જ ઘાત થાય છે તેમ તમે માને ભાવશુદ્ધિની સાથે ખાદ્યક્રિયાની પણ પવિત્રતા હાવી જોઇએ જે મનુષ્ય અન્ય મનુષ્યને ખેાળપિડ તરીકે અગ્નિમાં તપાવે છે તે પકવનાર અને તેનું માંસ ખાનાર અને ઘાર પાપી છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૬
मूलम् - उड्ढं अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस्थावराणं । भूयाभिसंकाइ दुर्गुछमाणे, वदे करेज्जा व कुओ विहत्थी ||३१||
અર્થ : હવે આદ્રકુમાર બૌદ્ધ મતના દ્વેષ! ખતાવી પેાતાને વીતરાગ મા ખતાવે છે કે હું ભિક્ષુકા! ઉર્ધ્વ અધેા, તિરછી દિશામાં જે ત્રસ અને સ્થાવર જીવા રહે છે તે જીવાના કાઈ પ્રકારે ઘાત ન થવા જોઇએ. અને નિરવધ ભાષાથી સાધુઓએ ઉપદેશ કરવા જોઇએ. અનુષ્ઠાન પણ નિવૃદ્ય રીતે કરવા જોઇએ. આવા પ્રકારને જે ધર્મ છે તે મત્ય અને નિર્દોષ છે
मूलम् - पुरिसेत्तिविन्नत्ति न एवमत्थि, अणारिए से पुरिसे तहा हु ।
को संभवो ? पिन्नगपडियाए वायावि एसा बुइया असच्चा ||३२||
અર્થ : આદ્રકુમાર કહે છે કે ખેાળપિંડમાં જે કાઇ પુરૂષ મનુષ્ય બુદ્ધિ કરે એ તે અત્યંત મૂર્ખ છે. કાઇ પુરૂષ ખાળનાં મેાટા ટુકડાને પુરૂષ સમજે અથવા પુરૂષને ખેાળના પિંડ સમજે તે તેા અનાર્ય છે. ખાળનાં પિંડમાં પુરૂષપણાની સંભાવના કેવી રીતે કરી શકાય? તેથી તમારૂ વચન જ અશકય છે. જે કાઈ પુરૂષને ખાળપિંડ માની અગ્નિમાં પકાવી ખાય અને અન્યને એવા ખારાક લેવાના ઉપદેશ આપે તે તે નિશ્ચયથી અનાય જ કહેવાય તમારા ધર્મ આ પુરૂષને ગ્રહણ કરવા ચેગ્ય નથી.
આવે
मूलम् - वायाभियोगेण जमावहेज्जा णो तार्रास वायमुदाहरिज्जा ।
अट्टा मेयं वयणं गुणाणं, णो दिक्खिए बूथ मुरालमेयं ॥३३॥
અધ્યયન દ
અર્થ : જે ભાષા ખેલવાથી પાપની ઉત્પતિ થાય તેવી ભાષા સાધુ ખેલે નહિ.મુશ્કેલીનાં સમયમાં પણ સાધુ આવી પાપકારી ભાષા વાપરે નહિ કારણ તેથી કખ ધન થાય છે તમારા પૂર્વોકત વચના ગુણાનુ સ્થાન નથી પરંતુ ભાષાના ગુણ અને દોષાને જાણવાવાળા શ્રમણ કદાપિ પણ ક`ખધ થાય તેવી ભાષા ન મેલે તે અસત્ય ભાષણુ કયાંથી કરે?
मूलम्- लद्धे अट्ठे अहो एव तुब्भे, विवाणुभागे सुर्वािचतिए व ।
પુત્ત્વ સમુદ્ ાવર = પુછે, કોણ પાળિતરે fÇ વા ।।૪।।
અર્થ : આદ્રકુમાર ખૌદ્ધભિક્ષુકાને ત્ર્યંગ ભાષામાં કહે છે કે હે શ્રમણા 1 તમાએ જ પઢાર્થોનુ જ્ઞાન કર્યું છે! તમે જ જીવાના કર્મફળનેા સારી રીતે વિચાર કર્યા છે! પૂર્વે સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારા જ યશ ફેલાયેલ છે! તેમ જ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે! (ખીજું તમને શું કહું ?)
मूलम् - जीवाणुभागं सुविचितयंता, आहारिया अन्नविहीय सोहि ।
न वियागरे छन्नपओपजीवि, एसोऽणुधम्मो इह संजयाणं ॥ ३५ ॥
અર્થ : આદ્રકુમાર બૌદ્ધ ભિક્ષુકાને કહે છે, કે જૈન શાસનને માનવાવાળા છ કાય જીવેાની પિડાના વિચાર કરી છેંતાલીસ પ્રકારનાં દષે! વિનાના તદ્દન નિર્દોષ આહાર ગ્રહણુ કરે છે. તેઓ
Page #247
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
માયાચારથી આજીવિકા કરતાં નથી માયાકપટવાળા વચને પણ ખેાલતાં નથી જીવહિંસાથી સદ્દાય અલગ રહે છે. જીનશાસનમાં સંયમી પુરૂષોના આ જ ધર્મ છે.
मूलम् - सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए नियए भिक्खुयाणं ।
असंजए लोहिय पाणि सेऊ, नियच्छति गरिह मिहेव लोए ||३६||
અર્થ : આદ્રકુમાર મુનિ મૌદ્ધ ભિક્ષુને કહે છે કે તમે કહેા છે કે બૌદ્ધ મતનાં એ હજાર સાધુઓને જો કોઇ નિયમિત જમાડે તે તેને ઘણા લાભ થાય પરંતુ જે પુરૂષ દરરાજ મહાઆરભ કરીને જો જમાડે તે તે જગતમાં નિંદાને પાત્ર મને છે. કારણ તેનાં હાથ લેાહીથી જ ખરડાયેલાં રહે છે. વળી તે જમાડનારાએ ષટૂંકાય જીવેાનાં વિરાધક છે. આવી રીતે પ્રાણાતિપાત આદિની ક્રિયાઓ કરીને જમનાર તેમજ જમાડનાર બન્ને દુર્ગતિને જ લાયક છે. આમાં ઉત્તમ ગતિ થાય એમ માનવું તે તદ્ન મિથ્યા છે. मूलम् - थूलं उरब्भं इह मारियाणं, उद्दिभत्तं च पगप्पएत्ता ।
तं लोण तेल्लेण उवक्खडेत्ता, सपिप्पलीयं पगरंति मंसं ||३७||
૨૩૭
અ:- વળી આદ્રકુમાર બૌદ્ધ સાધુઓને કહે છે કે ઘેટાં, મકરા વિગેરેને મારી તેનાં માંસમાં તેલ મીઠું વિગેરે વઘાર નાખીને રાંધીને ઔદ્ધમતના અનુયાયીઓ મૌદ્ધભિક્ષુકને જમાડે છે. આવી રીતે હિંસાથી ઉત્પન્ન થયેલ ભેાજનને તમે ચાગ્ય ગણા છે. તે તમારી કેટલી અજ્ઞાનતા ગણાય ?
मूलम् - तं भुंजमाणा पिसितं, पभूतं, णो उवलिप्पामो वयं रएणं ।
इच्चेव माहंसु अणज्जधम्मा, अणारिया बाल रसेसु गिद्धा ||३८||
અર્થ : ઉપરક્ત માંસ ખાતા થકાં અમે પાપથી લેપાતાં નથી. એમ કહેનારાં તમે બૌદ્ધ મતવાદીએ અના અજ્ઞાની, વિવેક વિનાનાં અને રસમૃદ્ધિ છે।
मूलम् - जे यावि भुंजंति तहप्पगारं, सेवंति ते पावमजाणमाणा ।
मन एवं कुसला करेति, वायावि एसा बुइयाउ मिच्छा ॥३९॥
તે
અર્થ :- આકમુનિ બૌદ્ધ સાધુઓને કહે છે કે જે મનુષ્ય રસાદિને નૃદ્ધિ ખની માંસ ખાય એકાંત પાપનું સેવન કરે છે. જે પુરૂષ વિવેકી અને સત્ અસત્ને જાણવાવાળા હોય તે પુરૂષ કદાપિ પણ માંસ ખાવાની ઈચ્છા મનથી પણ ન કરે. વળી માંસ ખાવામાં દ્વેષ નથી તેવું અસત્ય વચન પણુ તે ન ખાલે માંસ ખાનાર રાક્ષસ સમાન છે અને સ જીવેાના વેરી છે.
मूलम् - सव्वेंसि जीवाणं दयट्टयाए, सावज्जदोसं परिवज्जयंता ।
तस्संकिणो इसिणो नायपुत्ता, उद्दिट्टभतं परिवज्जयंति ॥ ४० ॥
અર્થ : જગતમાં વસતાં સઘળાં ત્રસ અને સ્થાવર જીવાની યા માટે સાવદ્ય દોષના ત્યાગ કરવાવાળા તથા સાવઘની શકાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં અનુયાયી સંયમી મુનિએ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અધ્યયન ૬ દેશિક આહારને પણ પરિત્યાગ કરે છે. (સાધુ માટે બનાવેલ આહારને ઉદ્દેશક કહેવાય.
તેથી તેવા દેષિત આહારને જૈન સાધુઓ ગ્રહણ કરતાં નથી). मूलम्- भूयामिसंकाए दुगुंछमाणा, सव्वेसि पाणाण निहाय दंडं ।
तम्हा ण भुंजंति तहप्पगारं, एसोडणुधम्मो इह संजयाणं ॥४१॥ અર્થ : વિતરાગ દેવનો પ્રરૂપિત સયમને ધર્મ એ અહિસાવાળે છે કે કેઈપણ પ્રાણી-જીવની
હિંસાની શંકા થાય છે તેઓ સાવદ્ય આહાર લેતાં નથી સમ્યક આચારનું પાલન કરવાવાળા જેન સાધુઓને આ પર પરાગત ચૂત અને ચારિત્ર ધર્મ છે. આવા સંયમીઓ સઘળા
જીવોને અભયદાન આપી જ સંસારને ત્યાગ કરે છે मूलम्- निग्गंथधम्ममि इमं समाहि, अस्सिं सुठिच्चा अणिहे चरेज्जा ।
बुद्धे मुणी सील गुणोववेए, अच्चत्थतं पाउणती सिलोगं ॥४२॥ અર્થ : નિગ્રંથ ધર્મમાં આહાર વિશુદ્ધિરૂપ ધર્મને સમાધિનું સ્થાન કહ્યું છે. જૈન સાધુઓ આવા
સમાધિ માર્ગમાં સ્થિત રહીને, માયારહિત બનીને, શિલ ગુણથી યુકત થઈને સંયમ અનુષ્ઠાન પાળે છે જૈન સાધુઓ મૂળ ગુણ અને ઉત્તરગુણ સહિત હોય છે તેઓ આરંભ
પરિગ્રહ અને રાગરહિત હોવાથી ઈન્દ્રાદિક દેવેને પણ પુજનીય છે. मूलम्- सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं ।
ते पुन्नखंधे सुमहडज्जणित्ता, भवंति देवो इति वेयवाओ ॥४३॥ અર્થ : હવે આદ્રકુમાર બૌદ્ધ સાધુઓનો સમાગમ છેડી આગળ જાય છે. ત્યારે તેમને બ્રાહ્મણ
શ્રમણને મેળાપ થાય છે આ શ્રમણો આદ્રકુમારને કહે છે કે ઉપરનાં બને દર્શને વેદ-ધર્મની બાહ્ય છે પણ તમારે જૈન મત પણ વેદ બાહ્ય છે અમારે વેદ ધર્મ કહે છે કે બ્રાહ્મણની સેવા કરે. યજ્ઞનાં અનુષ્ઠાને કરો, જેઓ છ અંગ એવા વેદના જાણકાર પંડિત હોય તેવા બે હજાર બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે જોજન કરાવનારને મહાન
પુણ્ય રાશી પ્રાપ્ત થાય છે. તેઓ સ્વર્ગ મેળવે છે. मूलम्- सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए कुलालयाणं ।
से गच्छति लोलुवसंपगाढे, तिन्वाभितावी नरगाभिसेवी ॥ ४४ ॥ અર્થ • બ્રાહ્મણનાં વચન સાંભળીને આદ્રકમુનિ કહે છે કે જે મનુષ્ય આરભ સમારંભ કરીને બે
હજાર શ્રમણ બ્રાહ્મણોને જમાડે તે કુપાત્ર છે, આ દાન કુપાત્રનું દાન છે. બ્રાહ્મણે આહારની પ્રાપ્તિ માટે ક્ષત્રિય આદિના ઘરમાં ફરતાં રહે અને અન્યની કમાઈ ઉપર આજીવિકા ચલાવે તે બ્રાહ્મણે કુપાત્ર છે. વળી તેઓનું શીલ પણ સચવાતુ નથી. કારણ દીનતા કરીને ગૃહસ્થની માફક પિતાની આજીવિકા ચલાવવી પડે છે. તેથી કરીને પિતાને આત્મા હણાય છે બ્રાહ્મણ-બ્રા-કહેતાં આત્માની શુદ્ધિમા શીલગુણ આદિ વ્રત સહિત જે રમતો હોય તે જ બ્રાહ્મણ કહેવાય
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- दयावरं धम्म दुगुंछमाणा, वहावहं धम्म पसंसमाणा।
एग पि जे भोययती असीलं, निवो णिसं जाति कुओ सुरेहिं ॥४५॥ અર્થ : જે રાજા દયામય ધર્મની નિંદા કરે અને હિંસા પ્રધાન ધર્મની પ્રશંસા કરે એવા શીલ
રહિત અથત વૃતહિન એક પણ બ્રાહ્મણ શ્રમણને હિંસા કરીને ભોજન જમાડે તે તે યજમાન અંધકારમય દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આવા જ દેવગતિમાં કેવી રીતે જાય ? બ્રાહ્મણેમાં જાતિ અભિમાન હોય છે. તે અાગ્ય છે જાતિમાં જન્મવાથી બ્રાહ્મણ થવાતું નથી પણ શુદ્ધ કર્મ કરવાથી જ બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. તેથી સર્વત્ર પ્રકારે હિસાથી
દૂર રહેવું એ આત્મશ્રેયનું કારણ છે. मूलम्- दुहओवि धम्ममि समुट्ठियामो, अस्सिं सुट्ठिच्चा तह एसकालं ।
आयारसीले बुइएह नाणी, न संपरायंमि विसेस मत्थि ॥४६॥ અર્થ : હવે આદ્રકુમાર મુનિ આગળ ચાલતાં એકદંડી સાંખ્ય મતવાળા શ્રમણને મળે છે. એમણે
મુનિને કહ્યું કે આરભ સમારંભ કરવાવાળા અભિમાની બ્રાહ્મણને આપે પરાજિત કર્યા તે ઠીક કર્યું. પરંતુ અમારા સાંગ મત અને તમારા જેન મતનાં સિદ્ધાંતેમાં કઈ પણ ભિન્નતા નથી. એથી અમારા સિદ્ધાંતે સાંભળે અને હૃદયમાં ધારણ કરે. જેમ તમે પુણ્ય-પાપ-બધ-મોલમાં તને માને છે, વળી પંચમહાવૃતને માને છે તેમ અમે પણું માનીએ છીએ તમારા અમારા સર્વ નિયમે સરખા છે. આચારશીલ પુરૂષને જ “જ્ઞાની કહેલ છે. આ ઉપરાંત અમારા અને તમારા મતમાં પરલોક સંબંધમાં વિશેષ ભેદ નથી અમે પચીસ તત્વનાં સ્વરૂપને માનીએ છીએ તેમાંથી છેડા ઉપર પ્રમાણે
બતાવ્યા છે. मूलम्- अन्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खयमव्वयं च ।
सब्वेसु भूतेसुवि सव्वतो से, चंदो व ताराहि समत्तरूवे ॥४७॥ અર્થ - વળી એકદડી ભિક્ષુક આદ્રકમુનિને કહે છે કે એક જ પરમ પુરૂષ (આત્મા) અવ્યકતરૂપ
છે કેમકે તે વાણું અને મનથી અગોચર છે આ જીવ ( પરમપુરૂષ) અવ્યકતરૂપે સમસ્તકમાં વ્યાપી રહ્યો છે. તે સનાતન અક્ષય અને અવ્યય છે જેમ ચંદ્રમાં બધા તારા અને નક્ષત્ર સાથે પૂર્ણ પણે સંબંધ રાખે છે તેમ જગતમાં એક એવો મહાન આત્મા છે કે
તે સઘળાં ભૂત-પ્રાણીઓમાં વ્યાપ્ત છે. मूलम्- एवं ण भिज्जति ण संसरंति, ण माहणा खत्तिय वेस पेसा ।
कीडा य पक्खीय सरीसिवा य, नरा य सव्वे तह देवलोगा ॥४८॥ અર્થ - હવે આદ્રકુમાર મુનિ કહે છે કે તમે કહો છો તે વાત સમત નથી. કેમકે તમે માનેલ
પરમ પુરૂષ (આત્મા) તમારા મતવ્ય મુજબ કુટસ્થ નિજ્ય અને વ્યાપક છે તમારા સિદ્ધાંતથી તે જીવ મૃત્યુને પામે નહિ, દુર્ગતિમાં જાય નહિ. બ્રાહ્મણ, વૈશ્ય આદિ ભેદ પડે નહિ. દેવ
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અધ્યયન ૬ નારકી આદિ ગતિ લોભે નહિ. કેમકે તમે જીવને પરમાત્માને એક અંશ અને ક્રિયાશુન્ય માનો છે. તેથી તમારો મત એકાંતવાદી હોવાથી મિથ્યા છે અમારા મતમાં સર્વ પ્રદાર્થોનું અસ્તિત્વ છે. તમામ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે. પ્રત્યેક જીવ પોતપોતાના કર્મ અનુસાર સુખ દુખ અલગ અલગ ભેગવે છે. આત્મા ભિન્ન ભિન્ન છે આત્માનો ચૈતન્ય-ગુણ શરીરમાં સ કેચ વિસ્તારરૂપ જણાય છે. તેથી આત્મા શરીર માત્ર વ્યાપી છે દ્રવ્યથી આત્મા નિત્ય છે પર્યાયમાં અનિત્ય છે. તેથી આત્મા કુટસ્થ નહિ પણ પરિણામી છે. તેથી તમારો મત બિલકુલ માનવા ચગ્ય નથી. અમે અનેકાંતવાદી છીએ. અને અનેકાંતવાદીનું શરણે
લેનાર જ મુક્તિ પામી શકે છે. मूलम्- लोयं अयाणित्तिह केवलेणं, कहंति जे धम्ममजाणमाणा।
णासंति अप्पाण परं च णट्ठा, संसार घोरंभि अणोरपारे ॥४९॥ અર્થ : જેણે કેવળજ્ઞાન દ્વારા લેકનાં વાસ્તવિક સ્વરૂપને જાણે નથી તેવા અજ્ઞાનીઓ લોકમાં જે
ધર્મની પ્રરૂપણું કરે છે તે અન્યથા છે. તેથી પિતાનાં અને પરનાં આત્માને ભ્રષ્ટ કરે છે
પિતે અને અન્ય જીવે પણ સસાર પરિભ્રમણ કરી અનંત દુખને ભેગવે છે. मूलम्- लोयं विजाणंत्तिह केवलेणं, पुनेण नाणेण समाहिजुत्ता।।
धम्म समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिन्ना ॥५०॥ અર્થ - જે પુરૂષ કેવળજ્ઞાનથી સમાધિથી યુક્ત છે જેણે ત્રસ અને સ્થાવર પ્રાણીઓથી ભરેલો સમસ્ત
ચૌદ રજજુ પ્રમાણ લેકને હસ્તકમળવત્ એક સમયમાં જાણી રહ્યા છે તે જ પુરૂષ સંપુર્ણ જ્ઞાની છે એઓ જે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરે છે તે ધર્મથી જ સંસાર
સમુદ્ર તરી શકાય છે તે પોતે પણ તરે છે અને બીજાને પણ સંસારથી પાર ઉતારે છે. मलम- जे गरहियं ठाणमिहावसंति, जे यावि लोए चरणोववेया।
उदाहडं तं तु समं मईए, अहाउसो विप्परियासमेव ॥५१॥ અર્થ :- આ જગતમાં જે પુરૂષ નિદિત આચરણ કરે છે અને જે પુરૂષ ઉત્તમ આચરણ કરે છે તે
બન્નેને પિતાની મતિથી સમાન બતાવે છે અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભ આચરણ કરનાર અને અશુભ આચરણ કરનારને શુભ આચરણ કરનાર કહે છે તે વિપરીત
પ્રરૂપણ કરે છે मलम- संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु ।।
सेसाण जीवाण दयट्ठयाए, वासं वयं वित्ति पकप्पयामो ॥५२॥ અર્થ - એકદડી સાંખ્ય મતવાળાનાં મતનું ખંડન કરી આદ્રકુમાર આગળ જતાં રસ્તામાં હસ્તિ
તાપને મળે છે તેઓ કહે છે કે “હે કુમાર! જે તાપસ કદમૂળનુ સેવન કરે છે તથા તેને આશ્રયે રહેલાં ત્રસ અને સ્થાવર જીવેને નાશ કરે છે તેઓ મિથ્યાવાદીઓ છે અને દુર્ગતિમાં રખડવાવાળા છે. પણ અમે તે સમસ્ત જીવોની દયાના પાલન માટે વર્ષમાં એક જવાર મોટી કાયાવાળા ફકત એક જ હાથીને મારી અમારી આજીવિકા ચલાવીએ છીએ તેથી ઘણું જીની દયા પળાય છે. તેથી અમારો ધર્મ શ્રેષ્ઠ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
મૂયગડાંગ સૂત્ર
૨૪૧
मूलम्- संवच्छरेणावि य एगमेगं, पाणं हणंता अणियत्तदोसा ।
सेसाण जीवाण वहेण लग्गा, सियाय थोवं गिहिणोऽवि तम्हा ॥५३॥ અર્થ - આદ્રકુમાર તાપસને કહે છે કે સર્વે ને નહિ હણવાના અભિપ્રાયથી વર્ષમાં એક મોટા
જીવની ઘાત કરનાર પુરૂષ હિંસાનાં દષથી રહિત કહી શકાય નહિ. હાથી જેવા પચેન્દ્રિય જીવની ઘાત કરવી તે મહાન પાપ છે. જે તમને નિષ્પાપી કહેવામાં આવે તે ગૃહસ્થ પણ અમુક મર્યાદા રાખી બીજા જીવોની હિંસા કરતાં નથી તે તેમને પણ નિર્દોષ કેમ ન
કહેવા? તો તમારો મત દૂષિત છે. અને હિંસાવાળો છે. मूलम्- संवच्छरेणावि य एगमेवं, पाणं हणंता समणव्वएसु ।
आयाहिए से पुरिसे अणज्जे, ण तारिसे केवलिणो भवंति ॥५४॥ અર્થ : આદ્રકુમાર મુનિ કહે છે કે જે પુરૂષ શ્રમણ ધર્મમાં રહીને પણ જે એક વર્ષમાં એક
પ્રાણને વધ કરે છે તે અનાર્ય જ ગણાય છે. આત્માનું અહિત કરનાર અનાર્યે કેવલ
જ્ઞાનરૂપી આત્માની શુદ્ધતાને પ્રાપ્ત કરી શક્તો નથી. એટલે મેક્ષને પામી શક્તા નથી. मूलम्- बुद्धस्स आणाए इमं समाहि, अस्सिं सुठिच्चा तिविहेण ताई ।
तरिउं समुद्द व महामवोधं, आयाणवं धम्ममुदाहरज्जा ॥५५॥ અર્થ : આદ્રકુમાર મુનિ અન્ય દર્શનીઓને પરાસ્ત કરીને તેમને પ્રતિબંધ આપી ભગવાન મહાવીર
સમક્ષ આવીને આજ્ઞાના આરાધક થયા. ભગવાન મહાવીરની આજ્ઞારૂપી સમાધિમાં જે કઈ ત્રણ કરણ અને ત્રણ ચગે છ કાય જીની રક્ષાવાળા થાય તે ભયંકર સંસાર સમુદ્રને તરી શકે છે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉપાય સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય છે તેને ધારણ કરવાવાળા જ સાચા સાધુ કહેવાય આવા વિચક્ષણ પુરૂષ જ આ ધર્મ ગ્રહણ કરીને અન્યને ઉપદેશ આપી શકે છે. આદ્રકુમાર મુનિ સમાધિ પામી મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા. આદ્રકુમાર મુનિની માફક જે કઈ સાધક ભિક્ષુક સમાધિવંત બનશે તે અનાદિ અનંત એવા સંસારમળને નાશ કરી પરમ શાંતિને પ્રાપ્ત કરશે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૭ મું અધ્યયન (પેઢાલપુત્ર નાલંદીય નામે)
પૂર્વભૂમિકા । ૬ । અધ્યયનમાં વિસ્તારપૂર્વક સાધુઓને આચાર ખતાવવામાં આવ્યેા છે. પરંતુ તે અધ્યયનમાં શ્રાવકાના આચાર કહેલ નથી તેથી શ્રાવકાનાં આચારનુ પ્રતિપાદન કરવા માટે આ છમાં અધ્યયનને! આરભ કરવામાં આવે છે. આ અધ્યયનનું નામ ‘નાલદીય' છે કેમકે રાજગૃહ નગરની બહાર નાલા નામનુ એક ઉપનગર છે. તેની સાથે સબંધ રાખવાવાળે! આ અધ્યયનના વિષય નાલીય કહેવાય છે.
मूलम् - तेणं कालेणं तेणं समएणं - रार्यागहे नामं नयरे होत्या, रिद्धित्थमियसमिद्धे वण्णओ जाव पडिरूवे, तस्स णं रायगिहस्सनयरस्स वाहिरिया उत्तरपुरिच्छमे दिसीभाए तत्थं णं नालंदा नाम बाहिरिया होत्या अणेग भवण सय सन्निविट्ठा जाव पडिरूवा ॥१॥
અર્થ : તે કાળે તે સમયે સર્વ ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર અને ભયરહિત રાજગૃહ નામે નગર હતુ. તે નગરની મહાર ઇશાન ખૂણુામાં નાલદા નામે એક નાનુ ઉપનગર હતુ તે ઉપનગર સેકડા ભવનાથી સુશેાભિત હતું.
मूलम् - तत्थणं नालंदाए बाहिरियाए लेवे नामं गाहावई होत्था, अड्ढे दित्ते, वित्ते, विच्छिण्ण विपुल भवण सयणासण जाण वाहणाइण्णे बहु धण बहु जायख्व रजते, आओगप्पओग संपउत्ते बिच्छड्डिय पउर भत्तपाणे, वहु दासी दास गो महिस गवेलगप्पभूए बहु जणस्स अपरिभू यावि होत्या ॥२॥
અર્થ : એ ‘નાલદા’ નામના ઉપનગરમાં એક ‘લેપ’ નામના ધનવાન ગાથાપતિ હતા. તેને વિશાળ ભવના હતા તે ભવના શય્યા, આસન, વાહન વિગેરે સામગ્રીથી ભરપૂર હતા. તેના ભવનેામાં ધનધાન્ય, સુવર્ણ આદિ પુષ્કળ હતાં તેને ત્યાં જમ્યાં પછી ઘણુ લેાજન લૂલા-લંગડા, અપગ વિગેરેને આપવામાં આવતુ ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાના સ્વામી હતેા. તે ઘણા માણસેાથી પાલવ પામે તેમ ન હતા
मूलम्- से णं लेवे नामं गाहावई समणोवासए यावि होत्था, अभिगय जीवा जीवे जाव विहरइ, નિમાંથે પાવથળે નિસ્યંણિ, નિવાલિઘુ, નિવિતિ છે, હ્દછે, યિછે, પિત્ઝ, विणिच्छियट्ठे, अभिगहियट्ठे अट्ठिभिजा पेमाणु रागरत्ते, अयमाउसो ! निग्गंथे पावयणे अयं अट्ठे, अयं परमट्ठे, सेसे अणट्ठे, उस्सिय फलिहे अप्पावयदुवारे चियत्तंतेउरप्पवेसे चाउदसट्टमुट्ठि पुण्णमासिणीसु पडिपुत्रं पोसहं सम्मंअणुपालेमाणे समणे निग्गंथे
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૩
સૂયગડાંગ સૂત્ર
तहाविहेणं एसणिज्जेणं असण पाण खाइम साइमेणं पडिलाभेमाणे बहुहिं सीलव्वयगुण
विरमण पचक्खाण पोसहोववासेहि अप्पाणं भावेमाणे एवं च णं विहरइ ॥३॥ અર્થ આ લેપનામ ગાથાપતિ શ્રમણોપાસક હતે. એટલે સાધુઓનાં ઉપદેશને સાંભળો. સાધુ
પુરૂષની તરફ તેને અનુરાગ હતો. તેઓને આહાર વિગેરેનું દાન કરો. જીવ -અજીવ આદિ નવ તત્વનો જાણકાર હતો. નિગ્રંથ પ્રવચનમાં તે નિઃશંક હતે. અન્ય દર્શનની આકાંક્ષાથી રહિત હતો ધર્મ ક્રિયાના ફળમાં તેને લેશમાત્ર સ દેહ ન હતો. કોઈ સુક્ષ્મ એ શંકા ઉપસ્થિત થાય તો તેનાથી વધારે જ્ઞાની એવા પુરૂષોને પૂછી શકાનું નિવારણ કરતો જીન પ્રવચનને પરમાર્થ સત્ય માનતે તેનું હૃદય કમળ અને કરૂણાથી ભિજાયેલ હતું આખાય રાજ્યને વિશ્વાસુ માણસ હતે. તે એટલે બધે ચારિત્ર્યવાન માણસ હતો કે રાજાનાં અતઃપુરમાં ગમે ત્યાં જવાની તેને છૂટ હતી આઠમ, ચૌદસ, પુનમ આદિ
તિથિમાં પરિપૂર્ણ પૌષધ ઉપવાસ કરતે. मूलम्- तस्सणं लेवस्स गाहावइस्स नालंदाए वाहिरियाए उत्तरपुरथिमे दिसिभाए एत्थणं
सेसदविया नामं उदगसाला होत्था, अणेगरवंभ सय सन्निविट्ठा, पासादिया जाव पडिरूवा तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरिच्छिमे दिसिभाए एत्थणं हत्थिजामे
नामं वणसंडे होत्था, किण्हे वण्णओ वणसंडस्स ॥४॥ . અર્થ : લેપ ગાથા પતિએ નાલદા ઉપનગરની ઈશાન દિશામાં એક શેષ દ્રવ્યા નામની જળશાળા
બનાવી હતી. તેને “શેષ દ્રવ્યા” પણ કહેતાં આ શેષ દ્રવ્યાને “પરબ' કહેવામાં આવે છે આ જળશાળા અનેક પ્રકારના સેંકડે થાંભલાથી યુક્ત મનોહર ચિત્ત આકર્ષક તથા ઘણી સુંદર હતી. તેના ઈશાન ખૂણામાં હસ્તીયા નામે એક કૃષ્ણવર્ણ વાળુ વન - ખડ હતું એટલે કે બગીચે હતો. આ બગીચાનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે
સમજી લેવું. मूलम्- तस्सि च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि अहेणं उदए
पेढालपुत्ते भगवं पासावचिज्जे, नियंठे मेयज्जे गोत्तेणं, जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ उवागच्छइत्ता, भगवं गोयम एवं वयासी-आउसंतो गोयमा! अत्थि खलु मे केइ पदेसे पुच्छियब्वे, तं च आउसो! अहासुयं, अहादरिसियं मे वियागरेहि-सवायं? भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी अवियाइ आउसो ! सोच्चा निसम्म
जाणिस्सामो ॥५॥ અર્થ :- આ બગીચામાં ભગવાન ગૌતમસ્વામી અનુક્રમે વિહાર કરતાં પધાર્યા તે સમયે ભગવાન
પાર્શ્વનાથનાં શિષ્યનાં શિષ્ય મેદાર્થ ગોત્રીય ઉદક પિઢાલપુત્ર નામનાં નિગ્રંથ શ્રી ગૌતમસ્વામીની પાસે આવીને બેઠા ગૌતમ સ્વામીને કહેવા લાગ્યાં કે હે આયુષ્યમાન ગૌતમ! મારે તમને કંઈક પ્રશ્ન પુછે છે. હે આયુષ્યમાન આપે જેવું સાંભળ્યું છે અને નિશ્ચય
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૪
અધ્યયન ૭
ક છે તેવું મને કહી. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ પેઢાલપુત્રને કહ્યું - હું આયુષ્યમાન જો હું આપને પ્રશ્ન સાંભળીને અને સમજીને જાણી શકીશ અને ઉત્તર આપી શકીશ તેા ઉત્તર આપીશ
मूलम्- सवायं उदये पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी - आउसो गोयमा ! अस्थि खलु कुमारपुत्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोबासगं उवसंपन्नं एवं पच्चक्खावेति नन्नत्थ आभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसे पाह निहाय दंडं, एवं हं पञ्चक्खताणं दुप्पच्चक्खायं भवइ, एवं हं पंचक्खा - वेमाणाणं दुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चदखावेमाणा अतियरंति सयं पतिपणं, कस्स णं तं हे ? संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति । तसा विपाणा थावरत्ताए पच्चायंति । थावरकायाओ विप्पमुच्चमाणा तसकार्यसि उववज्जंति, तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्र्ज्जति । तेसि च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयं घत्तं ॥ ६ ॥
અર્થ : ગૌતમ સ્વામીની આજ્ઞા મળતાં ઉક પેઢાલપુત્ર પૂછે છે કે- ભગવનકુમાર પુત્ર નામે એક નિથ સાધુ છે તે આપનાં અનુયાયી છે. તે શ્રાવકગણને એવા પચ્ચક્ખાણુ કરાવે છે કે તમારે ત્રસ પ્રાણીની ઘાત કરવી નહિ. આ પ્રત્યાખ્યાન એવા છે કે રાજા વિગેરેનાં ખળાત્કાર વિનાં (ગાથાપતિ ચાર વિમાક્ષણના ન્યાયે) ત્રસ જીવેની હિંસાના ત્યાગ છે ઉદક પેઢાલ પુત્ર મુનિ કહે છે કે હે ગૌતમાં આવા પ્રકારનુ પ્રત્યાખ્યાન ખેાઢુ પ્રત્યાખ્યાન છે. કેમ કે આ સંસારમાં સ્થાવર જીવે મૃત્યુ પામી કર્માનુસાર ત્રસ પણે ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવેા પણ પેાતાનાં કર્મના ઉદયથી સ્થાવરપણે પણ ઉત્પન્ન થાય છે. તેથી ત્રસ જીવાની ઘાતનાં પ્રત્યાખ્યાન કરનાર શ્રાવક જ્યારે પૃથ્વીકાય આદિની ઘાત કરતાં થકાં ત્રસકાયની ઘાત કરવાવાળા પણ ગણાય છે જેમ કેાઇ પુરૂષ એવી પ્રતિજ્ઞા કરે કે હું નાગરિક પુરૂષની ઘાત નહિ કરૂ પણ કાઇ નાગરિક નગર છોડી ઉદ્યાનમાં જઇ રહે છે અને તે ઉદ્યાનમાં આ પચ્ચખાણ કરનાર માણસ તેની ઘાત કરે તે તેને નાગરિકની ઘાતનુ પાપ લાગે એ રીતે ત્રસ જીવની ઘાત નહિ કરવાના ત્યાગ કરે પણ ઘણુાંય જીવા ત્રસમાંથી છૂટી સ્થાવરમાં જાય ત્યારે તે ઘાત કરનારને સ્થાવરની હિંસા કરતાં થકાં તે સ્થાવરમાં ઉત્પન્ન થયેલાં ત્રસ જીવની હિંસા થતાં તેને પાપ લાગે કે નહિ ?
मूलम् - एवं हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवं हं पच्चक्खावेमाणाणं सुपच्चक्खापियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा नातियरंति सयं पइण्णं, नन्नत्थ अभिओगेणं गाहावइचोरग्गहर्णावमोक्खणयाए तसभूएह पाणेह निहाय दंडं, एवमेव सइ भासाए पर - क्कमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा पर पच्चक्खावेति, अयंपि नो उवएसे नो आउ भवइ, अवियाई आउसो गोयमा ! तुब्भंपि एवं रोयइ ॥७॥
અર્થ : ભગવાન ગૌતમ પેઢાલપુત્રની વાત સાંભળે છે કે શ્રમણેાપાસક એવી રીતનાં જ પ્રત્યાખ્યાન
Page #255
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૪૫
કરે છે. કે જ્યાં લગી ત્રસજીવ ત્રસકાયપણે હોય ત્યાં સુધી તેની વાત કરૂં નહિ. આવી રીતે “ભૂત” શબ્દ જોડીને કે પ્રત્યાખ્યાન કરે અગર કરાવે તો તે પ્રત્યાખ્યાન સુપ્રત્યા
ખ્યાન છે. વળી કોઈ સાધુ કેધ અથવા તે લેભનાં આવેશમાં ભૂતશબ્દ છોડીને પ્રત્યાખ્યાન
કરનારનાં વ્રતને ભંગ થાય છે. તેથી હે ગૌતમ! હુ કહુ તે રીતને તમે માન્ય રાખે. मूलम्- सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी आउसंतो उदगा? नो खलु अम्हे एवं
रोयइ, जे ते समणा वा, माहणा वा एवं आइक्खंति जाव परूवेति नो खलु ते समणा वा निग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइवखंति, खलु ते समणे समणोवासए वा, जेहिवि अन्तेहिं जीवेहि पाहिं भूहि सत्तेहिं संजमयंति ताणवि ते अन्भाइक्खति कस्सणं तं हेउं? संसारिया खलु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकार्यसि उवज्जति, तसि
च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं ॥८॥ અર્થ : ઉદક પિઢાલ પુત્રનું કથન સાંભળીને ભગવાન ગૌતમ કહે છે કે તમે જે મંતવ્ય ધરાવે છે
તે મતવ્ય મને કબુલ નથી નિથ સાધુઓ તમારા કહેવા મુજબની ભાષા જે બેલે તે તેઓ યથાર્થ બોલતા નથી. તેઓ તાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસક ઉપર વ્યર્થ કલંક લગાડે છે તથા જે લેકે પ્રાણ, ભૂત જીવ. સત્વમાં સયમ કરે છે તેમની પર પણ વ્યર્થ કલંક લગાડે છે. શ્રાવકને તે ત્રસકાયમાં પણ સ્થળ પ્રાણાતિપાતને જ ત્યાગ છે અને ત્રસકાયની હિંસા કરવાના ઉદેશથી હિંસા કરવાની પ્રતિજ્ઞા છે તેથી તેને વ્રતને ભગ થયા નથી તમે ભૂત શબ્દ વાપરીને પ્રત્યાખ્યાન કરાવવા માગો છે તે તો વ્યામોહ છે. વર્તમાન ત્રસ પણે વર્તતા ને વધ નહિ કરવાનાં જ શ્રાવકને પ્રત્યાખ્યાન હોય છે તેથી ત્રસ જીવ મરણ પામી સ્થાવરમાં ઉત્પન્ન થાય તો તે સ્થાવર જીવ ગણાય છે અને આવી રીતે સ્થાવર જીની હિસા થતાં શ્રાવકના
વતને ભગ થતો નથી. मलम्- सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी-कयरे खल ते आउसंतो गोयमा।
तुम्भे वयह तसपाणा तसा आउ अन्नहा । सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी आउसंतो उदगा! जे तुब्भे वयह तसभूता पाणा तसा ते वयं वयामो तसा पाणा। जे वयं वयामो तसापाणा ते तुन्भे वयह तसभूयापाणा। एए संति दुवे द्वाणा तुल्ला एगट्ठा । किमाउसो इमे भे सुप्पणीयतराए भवइ तसभूयापाणा तसा, इमे भे दुप्पणीयतराए भवइ तसा पाणा तसा, ततो एगमाउसो पडिक्कोसह । एक्कं अभिणंदह ।
अयंपि भेदो से नो नेयाउए भवइ ॥९॥ અર્થ : હવે ઉદક પઢાલપુત્ર ભગવાન શ્રતમને કહે છે કે આપ કયા જીવોને ત્રસ કહે છે? શું
ત્રસ પ્રાણીને ત્રસ કહે છે કે કેઈ બીજા પ્રાણીઓને ત્રમ કહો છે? ભગવાન ગૌતમ
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
૨૪૬
પ્રત્યુતર આપતાં કહે છે કે જેને તમે વ્યસભૂત કહો છો તેને જ અમે ત્રસપ્રાણ કહીએ છીએ. આ બન્ને શબ્દ એક જ અર્થવાળાં છે ત્રસ અને વ્યસભૂત બને શબ્દનો અર્થ એક જ છે. આ એકાઈ વાચી શબ્દ હોવા છતાં એક દષ્ટિએ તમે નિંદા કરી છે અને બીજી દષ્ટિએ તમે પ્રસન્નતા કરે છે. એ તમારૂ મંતવ્ય ન્યાય સંગત નથી.
मूलम्- भगवं च णं उदाहु संतेगइआ मणुस्सा भवंति, तेसि च णं एवं वृत्त पुव्वं भवइ नो खल
वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पन्वइत्तए, सावयं ण्हं अणुपुत्वेणं गुत्तस्स लिसिस्सामो ते एवं संखवेति ते एवं संखं ठवयंति ते एव संख ठावयंति नन्नत्य अभिओएणं गाहावइचोरग्गहण विमोक्खणयाए तसेहि पाहि निहाय दंडं, तंपि तेसि
कुसला मेव भवइ ॥१०॥ અર્થ : હવે ભગવાન ગૌતમ કહે છે કે હે પેઢાલક ! ઘણું હળુકમી જીવો સાધુવ્રત ધારણ કરવાને
સમર્થ નથી છતાં કહે છે અમે અનુક્રમે ધીરે ધીરે સાધુપણું અગીકાર કરશું એમ કહી પહેલાં સ્થળ પ્રાણાતિપાતને ત્યાગ કરે છે વળી ધૂળ ત્રસ પ્રાણુઓની હિંસામાં રાજા દિને આગ્રહ ભય થતાં તે ત્રસ જીવની હિંસા કરવી પડે છે તે તેને આગાર છે. માટે શેડો એ હિસાને ત્યાગ પણ સારે જ છે. એટલે ત્યાગ કરે છે એટલે જ તેમના માટે કલ્યાણકારક છે.
मूलम्- तसावि वुच्चंति तसा, तससंभारकडेणं कम्मुणा नामं च णं अब्भुवगयं भवइ! तसाउयं
च णं पलिक्खीणं भवइ, तसकायट्टिइया ते तओ आउयं विप्पजहंति । ते तओ आउयं विप्पजहित्ता थावरत्ताए पच्चायत्ति । थावरावि वुच्चंति थावरा, थावरसंभारकडेणं कम्मुणा नामं च णं अब्भुवगयं भवइ । थावराउयं च णं पलिक्खीणं भवइ, थावरकायद्विइया ते तओ आउयं विप्पजहंति, तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चा
यंति, ते पाणावि वुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया, ते चिरटिइया ॥११॥ અર્થ : હવે ઉદક પિઢાલપુત્રની સમજણ એવી છે કે જે ત્રસ જીવ મૃત્યુ પામી સ્થાવરમાં ઉત્પન્ન
થાય તે સ્થાવર જીવની (ત્રસની ઘાત નહિ કરવાવાળા વૃતવાળે શ્રાવક) ઘાત કરે તે શ્રાવકના વ્રતને ભાગ થાય છે આના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામી ઉત્તર આપે છે કે ત્રસ જીવ ત્રસ નામ કર્મનાં ઉદયથી ત્રસ કહેવાય છે. જ્યારે તેઓનાં ત્રસપાનાં આયુષ્યને ક્ષય થઈ જાય છે ત્યારે તેઓ ત્રસપણનાં આયુષ્યને ત્યાગ કરી દે છે અને સ્થાવર પર્યાયને ધારણ કરે છે આવી રીતે સ્થાવર જી સ્થાવર નામ કર્મને નાશ થતાં જે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે તે ત્રસ કહેવાય છે. પ્રાણ પણ કહેવાય છે. તેઓ મહાન કાયાવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા પણ હોય છે તેથી સ્થાવરમાં ઉત્પન્ન થયેલ ત્રસ જીવોનાં પ્રત્યાખ્યાન શ્રાવકે ર્યા નથી તે તેને તે વ્રતનો ભગ કઈ રીતે થાય? તમેએ નાગરિકનુ દષ્ટાંત આપ્યું તે પણ દષ્ટાંત અગ્ય અને અયુકત છે
Page #257
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૪૭ मूलम्- सवाय उदए पेढालपुत्ते भयवं गोयम एवं वयासी आउसंतो गोयमा। नत्थि णं से केइ
परियाए जण्णं समणोवासगस्स एग पाणातिवाय विरए वि दंडे निक्खित्ते, कस्स णं तं हेउं । संसारिया खलु पाणा, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसावि पाणा थावरत्ताए पच्चायति । थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायंमि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उव
वन्नाणं ठाणमेयं धत्तं ॥१२॥ અર્થ : ઉદક પિઢાલપુત્ર પિતાને વાદ નક્કી કરવા માટે ભગવાન ગૌતમને વધારે સ્પષ્ટપણે કહે,
છે કે તે આયુષ્યમાન ! ગૌતમ! જીવન એ એકપણ પર્યાય નથી કે જેની હિંસાને ત્યાગ શ્રમણોપાસક કરી શકતાં હોય. કારણ કે સસારનાં પ્રાણીઓનાં પર્યાયે પરિવર્તન સ્વભાવવાળા હોય છે. સ્થાવરો ત્રસમાં ઉત્પન્ન થાય છે અને ત્રસો સ્થાવરમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેમાં કોઈપણ સમયે આવા સ્થાવર જીવે શ્રમણોપાસકનાં ઘાતને ચગ્ય થઈ જાય
છે તેથી આ સ્થિતિમાં તે પ્રતિજ્ઞા પ્રયજન વિનાની બની જાય છે मूलम्- सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी नो खलु आउसो! अस्माकं वत्तन्व
एणं तुभं चेव अणुप्पवादेणं अत्थिणं से परियाए जेणं समणोवासगस्स सव्वपाणेहिं. सव्वभूएहि, सव्वजीहि, सव्वसत्तेहिं दंडे निविखत्ते भवइ, कस्स णं तं हेउं । संसारिया खलु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरावि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि, उववज्जति। तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं. ते पाणावि वच्चंति, ते तसावि वच्चंति, ते महाकाया ते चिरद्विइया, ते बहुतरगा पाणा, जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति। ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । से महया तसकायाओ उवसंतस्स उवद्रियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, नत्थिणं से केइ परियाए जसि समणो
वासगस्स एग पाणाए वि दंडे निक्खित्ते, अयंपि भेदे से नो नेयाउए भवइ ॥१३॥ અર્થ : હવે ભગવાન શૈતમ સ્વામી પ્રત્યુત્તર આપે છે કે તમારા કહેવા મુજબ તો સમસ્ત
સ્થાવર જે સમસ્ત સ્થાવરપણાને ત્યાગ કરી ત્રસપણે ઉત્પન્ન થાય અને સમસ્ત વ્યસ જી ત્રસપણને ત્યાગ કરીને સ્થાવર જીવપણે ઉત્પન્ન થાય! આવી રીતે તો કઈ કાળે સ્થાવર અને ત્રસ જીવેને તમારા કહેવા મુજબ સંસારમાં વિરહ થઈ જાય. પણ આ વાત તદ્દન અસંભવિત છે અને અસત્ય છે કેઈપણ કાળે કેઈપણ “કાય”ને સમસ્તપણે વિરહ થ નથી. વિરહ થતો નથી વિરહ થશે પણ નહિ. કારણ સ્થાવર જીવો અનંતા છે. અને ત્રસ જીવે અસંખ્યાતા છે. માટે એ હકીકત સંગત નથી. માટે કોઈ કાળે ત્રસ જીવની હિંસા નહિ કરવાના શ્રાવકના પ્રત્યાખ્યાન નિષ્ફળ થાય નહિ. તેમ જ ત્રસ જીવ
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
૨૪૮
મરણ પામી સ્થાવરમાં ઉત્પન્ન થતાં તે જીવની ઘાત શ્રાવકનાં હાથથી થઈ જાય છે તેથી શ્રાવકના વ્રતને ભાગ થતો નથી. કારણ સ્થાવર જીવેને સ્થાવર નામકર્મને ઉદય છે અને
શ્રાવકને તે ત્રસકાયને નહિ હણવાના પચશ્મણ હોય છે. માટે તમારૂં કથન ન્યાયયુકત નથી. मूलम्- भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा आरसंतो नियंठा ! इह खलु संतेगतिया
मणुस्सा भवंति । तेसिं च एवं वृत्तपुव्वं भवइ जे इमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, एस च णं आमरणंताए दंडे निक्खित्ते । जे इमे अगारमावसंति एएसि णं आमरणंताए दंडे नो निक्खित्ते । केई च णं समणा जाव वासाइं चउपंचमाए छठ्ठद्समाई अप्पयरो वा भुज्जयरो वा देसं दूईज्जित्ता अगारमावसेज्जा! हता आवसेज्जा। तस्स णं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? नो तिणठे समठे, एवमेव समणोवासगस्सवि तसेहि पाणेहिं दंडे निक्खित्ते थावरेहिं दंडे नो निक्खित्ते, तस्सणं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे नो भंगे भवइ, से एव
मायाणह । नियंठा ! एवमायाणियव्वं ॥१४॥ અર્થ - ગૌતમસ્વામી અન્ય નિર્ચ થની સમક્ષ સર્વ નિર્ચ અને ઉદકને ઉદેશીને કહે છે કે ઉદક!
આ જગતમાં કઈ શાંતિ પ્રધાન પુરૂષ છે તે એ નિયમ કરે છે કે હું પ્રવર્જિત થયેલ અણગારની ઘાત કરીશ નહિ હવે કઈ સાધુ ચાર પાંચ વર્ષ અગર લાંબા કાળ સુધીનું સયમ પાળી કર્મના ઉદયે સાધુપણુંનો ત્યાગ કરી ગૃહસ્થાશ્રમી બને છે શાંત પ્રધાન પુરૂષ કોઈ કારણે આ સાધુવ્રતને ભગ કરી ગૃહસ્થ થયેલ મનુષ્યને ઘાત કરે તે તેણે શરૂઆતમાં દિક્ષિત થયેલ સાધુને ઘાત ન કરે એવું વ્રત લીધુ હતુ તે વ્રતને ભગ ગણાય? અન્ય નિ કહે છે કે વ્રતનો ભંગ થાય નહિ કારણ કે જેનો ઘાત થયો છે તે હવે સાધુપણામાં નથી. પણ ગૃહસ્થપણમાં છેઆ રીતે શ્રાવકને સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલાં
ત્રસજીને વધ થતાં વ્રતને ભંગ થતું નથી. मूलम्- भगवं च णं उदाह नियंठा खलु पुच्छियव्वा, आउसंतो नियंठा ! इह खलु गाहावई वा
गाहावइपुत्तो वा तहप्पगारोह कुलेहि आगम्म धम्म सवण वत्तियं उवसंकमज्जा ? हंता उवसंकमज्जा । तेसि च णं तहप्पगाराणं धम्म आइक्खियव्वे ? हंता आइक्खियव्वे,। किं ते तहप्पगारं धम्मं सोच्चा निसम्म एवं वएज्जा-इणमेव निग्गंथ पावयणं सच्चं, अणुत्तरं, केवलियं, पडिपुण्णं, संसुघ्घ, नेयाउयं, सल्लकत्तणं, सिद्धिमग्गं, मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिद्धं सव्वदुक्खपहीणमग्गं, एत्थं द्वया जीवा, सिझंति, बुज्झंति, मुच्चंति, परिनिव्वायंति, सव्व दुक्खाणमंतंकरेति ! तमाणाए तहा गच्छामो, तहा चिट्ठामो, तहा निसियामो, तहा तुयट्टामो, तहा भुंजामो, तहा भासामो, तहा अन्भुट्ठामो, तहा उट्ठाए उठेमोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामो त्ति वएज्जा! हंता वएज्जा। कि ते तहप्पगारा कप्पंति पवावित्तए?
Page #259
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
૨૪૯ हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति मुंडावित्तए ? हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति सिक्खावित्तए? हंता कप्पंति । कि ते तहप्पगारा कप्पंति उवट्ठावित्तए? हंता कप्पंति । तेसि च णं तहप्पगाराणं सब्ब पाहिं जाव सव्व सत्तेहिं दंडे निक्खित्ते? हंता निक्खित्ते। से णं एयारूवेणं विहारेणं विहरमाणा जाव वासाई चउपंचमाइं छ?दसमाई वा अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जेत्ता अगारं वएज्जा ? हंता वएज्जा । तस्स णं सब्वपाणेहिं जाव सव्वसहि, दंडे निक्खित्ते ? नो इणढे समठे, से जे से जीवे जस्स परेणं सवपाहि जाव सव्वसत्तेहि दंडे नो निक्खित्ते, से जे से जीवे जस्स आरेणं सबपाहि जाव सत्तेहिं दंडे निक्खित्ते से जे से जीवे जस्स इयाणि सव्वपाणेहि जाव सहि दंडे नो निक्खित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, इयाणि असंजए, असंजयस्स णं सव्वपाहिं जाव सत्तेहिं दंडे नो निक्खित्ते भवइ, से एवमायाणह,
नियंठा ! से एदमायाणियव्वं ॥१५॥ અર્થ : હવે ઉદને શ્રદ્ધા કરાવવા શ્રી ગૌતમસ્વામી બીજુ દષ્ટાંત બતાવે છે. આ દષ્ટાંતની
પ્રશ્નોત્તરી નીચે મુજબ છે. શ્રી ગૌતમ – આ જગતમાં કેઈ ગાથાપતિ કે ગાથાપતિને પુત્ર ઉત્તમ કુલમાં જન્મ લઈને ધર્મ સાંભળવા માટે સાધુઓ પાસે આવી શકે છે? અને તેમને ઉપદેશ આપી શકાય? નિર્ગથ – હા, જરૂર ધર્મ સાંભળવા આવી શકે છે અને તેમને ઉપદેશ આપી શકાય છે. ગૌતમ - ધર્મ સાભળીને તે જીવ કહે છે કે આ નિર્ચ થ પ્રવચન અનુત્તર છે. કેવલજ્ઞાની વડે પ્રરૂપિત છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, ન્યાયયુક્ત, શલ્યને કાપનાર, ધર્મ સત્ય છે જીવોને હિતકારી છે, આ મુકિતને માર્ગ છે, આ નિયાણને માર્ગ, નિવણને માર્ગ, સર્વ દુઃખનો નાશ કરનાર છે આ ધર્મમાં સ્થિર થઈને જીવ સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. સર્વકર્મથી જીવ મુકત થાય છે. કાલેતુ સ્વરૂપને જાણનારે બને છે અમે આ ધર્મ પ્રાપ્ત કરી જીઆજ્ઞા મુજબ ચાલીશુ, સ્થિર થશુ, બેસણુ, ખાણું, બેલશુ તથા ઉઠીને સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વની રક્ષા માટે સંયમ ધારણ કરીશું? આમ તેઓ કરી શકે ખરા? નિર્ચ થ:- હે ગૌતમ! ધર્મ સાંભળીને ધર્મ રૂચિવાળે જીવ આપે કહ્યું તેજ પ્રમાણે બોલે અને તે પ્રમાણે વર્તન પણ કરે ? શ્રી શૈતમ -તે આવા વિચારવાન ગૃહસ્થને દિક્ષા આપવી ચગ્ય છે? મુકિત કરવા રોગ્ય છે? શિક્ષા દેવા ગ્ય, પ્રવજ્યામાં ઉપસ્થિત કરવા ચોગ્ય છે. નિર્ચ થઃ- હા ભગવાન ! દિક્ષા આપવી એગ્ય છે યાવત ઉપસ્થિત કરવા ગ્ય છે. ગૌતમ - તે ગૃહસ્થ ચરિત્ર લીધા પછી સર્વ પ્રકારે જીવની હિંસાને ત્યાગ કરે? નિગ્રંથ - જરૂર તે હિંસાને ત્યાગ કરે જ ગૌતમ - ચારિત્ર્ય પાળતા થકાં કઈ સમયે પૂર્વના અશુભ કર્મના ઉદયે ચાર, પાંચ, છ કે
Page #260
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ક
૨૫૦
દશ વર્ષ દીક્ષા પાબી પછી ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગૃહસ્થાશ્રમનું સેવન કરે? અને ગૃહસ્થાશ્રમવાસમાં જીવોની હિસાથી મુક્ત થઈ શકે? નિર્ચ થઃ- હા, ભગવાન! તે જીવ અશુભનાં ઉદયે ગૃહસ્થ પણ થાય અને ગૃહસ્થપણુમાં સર્વથા જીવ-હિસાથી નિવૃત્ત ન થઈ શકે ૌતમ - તે નિર્ગથે આ જીવની ત્રણ અવસ્થા થઈ પહેલી અવસ્થામાં ગૃહસ્થાશ્રમી હતું ત્યારે જીવઘાતથી નિવૃત્ત ન હતા. અને અસયમી હતો. ચારિત્ર્ય લીધા બાદ બીજી અવસ્થામાં તે સયમી અને જીવઘાતથી મુકત હતું. હવે ચારિત્ર્ય છેડયા પછીની ત્રીજી અવસ્થામાં તે જીવ અસંયમી બને તેથી જીવઘાતથી નિવૃત્ત થયા નથી. આવી રીતે
ત્રણ સ્થાવર જીવોની અવસ્થા જાણવી. मलम- भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा-आऊसतो नियंठा । इह खलु परिवाइया
वा परिवाइयाओ वा अन्नयरोहितो तित्थाययोहतो आगम्म धम्म सवणवत्तियं उवसंकमज्जा ! हंता उवसंकमज्जा । कि तेसि, तहप्पगारेणं धम्मे आइक्खियब्वे ! हंता आइक्खियव्वे। ते चेव उवट्ठावित्तए जाव कप्पंति । हंता कप्पंति। कि ते तहप्पगारा कप्पंति संभुजित्तए । हंता कप्पंति । तेणं एयारूवेणं विहारेणं विहरमाणा तं चेव जाव अगारं वएज्जा! हंता वएज्जा ! तेणं तहप्पगारा कप्पंति संभुजित्तए ! नो इणठे समठे, । से जे से जीवे जे परेणं नो कप्पंति संभुजित्तए । से जे से जीवे आरेणं कप्पंति संभजित्तए , से जे से जीवे इयाणि नो कप्पंति संभजित्तिए। परेणं अस्समणे, आरेणं समणे, इयाणि अस्समणे, अस्समणेणं सद्धि नो कप्पंति समणाण निग्गथाणं संभुजित्तिए,
से एवमायाणह नियंठा । से एवमायाणियव्वं ॥१६॥ અર્થ :- શ્રી ગૌતમસ્વામી ત્રીજુ દષ્ટાંત નિર્ચ ને સબોધીને પ્રશ્નોત્તરીનાં રૂપમાં કહે છે કે તે નિર્ગથે,
ગૌતમ - આ જગતમાં અન્ય પારિવાજ કે પારિવાજિકાઓ અન્ય ધર્મમાં રહી કે સમ્યક્દષ્ટિ સાધુની પાસે આવીને ધર્મ સાભળવા આવી શકે? નિર્ચ થ - હાં, ભગવાન ! જરૂર આવી શકે ગૌતમ - તેને ધર્મ સંભળાવે જોઈએ? અને ધર્મ સાંભળી દિક્ષા માંગે છે? નિર્ચ થઃ- જરૂર તેને ધર્મ સંભળાવવો જોઈએ. અને દિક્ષા પણ આપવી જોઈએ. ગૌતમ - આ પરિવ્રાજક જૈન સાધુ થયા બાદ તેને સાધુ મડળીમાં બેસાડાય? તેની સાથે આહાર આદિ આચા-વિચાર થઈ શકે? નિર્ચ થઃ- જરૂર તેની સાથે આહાર પાણીને સભોગ કરે કપે છે કારણ કે તે નિર્ચ થ છે. ગૌતમ - દીર્ઘકાળ કે અલ્પકાળ પછી કેઈ અશુભકર્મનાં ઉદયે તે જીવ ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગૃહસ્થાશ્રમનું સેવન કરે ? નિર્ચ થ - હા ભગવાન અશુભના ઉદયે તે ગૃહસ્થ પણ થઈ જાય.
Page #261
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ મૂત્ર
૨૫૧ ગૌતમ - ચારિત્ર્યશ્વષ્ટ થયા પછી તેની સાથે સાધુ તરીકેને આચાર વિચાર પાળી શકાય? નિગ્રંથ :- નહિ ભગવાન આ વાત બરાબર નથી. કારણ કે હવે તે નિર્ગથ નથી. ગૌતમ - આ પ્રમાણે પરિવ્રાજકની ત્રણ દશા થઈ તેવી રીતે ત્રણ સ્થાવર જીવે આશ્રયી ત્રણ દશા જાણવી ત્રસ નામ કર્મના ઉદયે કે સ્થાવર નામકર્મના ઉદયે કેઈપણ જીવ ત્રસ કે સ્થાવર થાય તેથી શ્રાવકને પિતાના વ્રતને ભંગ થતો નથી અને શ્રાવકે દેશથી વ્રત
ગ્રહણ કરે તે પ્રમાણભૂત છે. मूलम्- भगवं च णं उदाहु संतगेइया समणोवासगा भवंति, तेसि च णं एवं वृत्तपुत्वं भवइ नो
खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए। वयं णं चाउ दसट्ठ मुदिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाईवायं पच्चक्खाईस्सामो, एवं थूलगं मुसावायं एवं थूलगं अदिन्नादाणं, थुलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहं तिविहेणं मा खलु ममदाए किचि करेह वा करावेह वा तत्थ वि पच्चाक्खाइस्सामो ते णं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदी पेढियाओ पच्चारहित्ता, ते तहा कालगया कि वत्तव्वं सिया-सम्मं कालगतत्ति ! वत्तव्वं सिया। ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरद्विइया, ते बहुतरगा पाणा जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ । से अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । इति से महयाओ
जण्णं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से नो नेयाउए भवइ ॥१७॥ અર્થ ? ગૌતમસ્વામી નિર્ચ ને કહે છે કે કઈ શ્રાવક એ હોય કે ગૃહસ્થા-વાસથી નિકળી
સાધુ થઈ શકવા સમર્થ નથી અને મનમાં સંકલ્પ કરે છે અને સાધુ પાસે આવીને કહે છે કે અમે સાધુ નહિ બનતાં ગૃહસ્થપણામાં શ્રાવકનાં વ્રતોનું પાલન કરીશું. આઠમ, ચૌદશ, અમાસ અને પુર્ણમાના દિવસે પૌષધ કરીશુ તેમજ સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનું પરિમાણ કરશું. અમે અમારી ખાવા-પીવાની તથા ભેગ-ઉપગની ઈચ્છાઓનું પણ પરિમાણ (વ્રતને સંક્ષેપ) કરશુ. આ શ્રમણોપાસક સમ્યક્ઝકારે પૌષધવ્રતને અંગીકાર કરવા આસનથી નીચે ઉતરે છે. એવામાં કદાચ તેનું મૃત્યુ થાય તે હે નિર્ગ ! તે મૃત્યુ કેવું જાણવું? નિર્ચ થઃ- આવા શ્રમણોપાસકનું મૃત્યુ સમાધિપૂર્વકનું થયેલું છે એમ માનવું જોઈએ અને આવા જ દેવકની ગતિમાં જાય છે. ગૌતમ – માટે હે ઉદક! આ જગતમાં ઘણું પ્રાણીઓ છે. જેને ત્રસનામ કમને ઉદય હોય તે ત્રસ કહેવાય છે દેવલેકમાં શરીરની વિક્રિયા કરી શકવાનું સામર્થ્ય હોય છે. તેથી તે છ મહાકાયવાળા પણ કહેવાય છે. એ રીતે ઘણાં છો આથી શ્રાવકે હિંસાનું પચ્ચકખાણ કરી તે ઘાતમાંથી નિવૃત્ત થઈ શકે છે. થોડાક જીવોની બાબતમાં શ્રાવકને પ્રત્યાયાન ન પણ હોય ! આવી રીતે શ્રાવક ત્રસકાયની હિંસાથી નિવૃત્ત હોવા છતાં તમો શ્રાવકનાં પ્રત્યાખ્યાન ને નિર્વિષય કહો છો તે ન્યાયયુકત નથી
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
૫૨
मूलम् - भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति । तेंसि च णं एवं वृत्तपुव्वं भवइ, नो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ जाव पव्वइत्तए । नो खलु वयं संचाएमो चाउदसट्टमुट्ठिपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए । वयं णं अपच्छिममारणंतियं संलेहणा जूसणा जुसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्सामो जाव सव्वं परिग्गहं पच्चक्रयाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किचिवि जाव आसंदीपेढियाओ पच्चो रुहित्ता । एते तहा कालगया, किं वत्तव्वं सिया ? सम्मं कालगयत्ति वत्तव्वं सिया । ते पाणावि वुच्चति जाव अपि भेदे से नो नेयाउए भवइ ॥१८॥
અર્થ : શ્રી ગૌતમ:- હે નિર્થ થા1 કાઇ એક શ્રમણેાપાસકને વિચાર થાય કે હું સાધુપણું પાળી શકવા સમર્થ નથી, વળી શ્રાવકનાં વ્રત પણ અંગીકાર કરવા સમર્થ નથી, પરંતુ મરણુ આવે સથારે કરી મારા આત્માને ધમાં સ્થાપિત કરીશ. અને ચારૈય આહારને ત્યાગ કરીશ. વળી અઢાર પાપસ્થાનકાને પશ્ચાતાપ કરી તેને તે ત્યાગ કરી મૃત્યુ વખતે આલેક અને પરલેાકનાં કોઈપણ પાર્થને હું ઇચ્છીશ નહિ. આ પ્રમાણે શ્રાવકપણાનુ પાલન કરતાં થકા અંત સમયે સથારે! કરીને તે મૃત્યુને પ્રાપ્ત કરે તે તેનુ મરણ સમ્યક્ પ્રકારનુ કહેવાય ?
ગાતમ :- હા, સમ્યક્ કહેવાય અર્થાત્ દેવલેકમાં જાય છે. ત્યારે તે પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે અને ત્રસ જીવની હિંસાથી શ્રાવક નિવૃત થએલ છે. તેથી શ્રાવકના વ્રતને નિવિષય ખતાવવુ તે તમારૂ મંતવ્ય ન્યાય સગત નથી
मूलम्- भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहामहइच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जाव दुप्पडियाणंदा जाव सव्वाओ परिग्गहाओ अपडिविरिया, जावज्जीवाए - जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए ढंडे निक्खिते । ते ततो आउगं विप्पजहति, ततो भुज्जो सगमादाए दुग्गइगामिणो भवंति । ते पाणा वि वुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुयरगा आयाणसो, इति से महाकाओ गं जणं तुब्भेवदह, तं चेव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥१९॥
વળી
અર્થ : ગૈાતમ :- આ જગતમાં કેટલાંક જીવા મહાઆરભી અને મહાપરિગ્રહી હૈાય તેઓ પાપથી આજીવિકા કરવાવાળા હોય છે. એટલે બધા જ પ્રકારની હિંસા, અસત્ય, ચારી અને મૈથુનથી જીવનપર્યંત નિવૃત્ત થતાં નથી પણ શ્રમણાપાસક આવા પ્રાણીઓની હિસા નહિ કરવાનાં વ્રત લઈને ખીનસ્વાર્થે સમસ્ત ત્રસ પ્રાણીઓની હિંસાના ઘાતથી નિવૃત્ત છે હવે તે અધાર્મિક પુરૂષ કાળના અવસરે પેાતાના પાપકર્મને લઈને દુર્ગતિ પ્રાપ્ત કરે છે તે પ્રાણી અને ત્રસ કહેવાય છે પણ શ્રાવકને નિવૃત્તિ મરણુ પર્યંત ચાલુ હાય છે આવી રીતે શ્રાવક ઘણાંય જીવેાની હિંસાના ત્યાગ કરવાવાળા હાઈ તેઓના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે તેથી તમેા શ્રાવકતને નિવિષયી કહેડા છે તે ખરાખર નથી
Page #263
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माया जाव सव्वाओ परिग्गहाओ पडिविरिया जावज्जीवाए, जेहि समणोवासस आयाणसो आमरणंताए दंडे निक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सग्गइगामिणो भवंति, ते पाणावि वुच्चंति जाव नो नेयाउए અવજ્ઞાર્ની
૨૫૩
અર્થ :- ગૌતમ :- હું નિર્થ થે । આ સસારમાં કાઇ કાઇ એવા મનુષ્ય છે કે જે નિરારભી અને પરિગ્રહરહિત ખની અઢારેય પાપથી નિવૃત્ત થઈ ધનુ યથાર્થ આચરણ કરવાવાળા છે. અને તેએ અન્યને પણ આવે! ઉપદેશ આપનારા હાય છે. આવા પ્રાણીઓને દંડ નહિ દેવાનુ શ્રાવકને મરણુપર્યંત પ્રત્યાખ્યાન ાય છે. હવે પૂર્વકત ધાર્મિક પુરૂષ મરણ પ્રાપ્ત થયે આયુષ્યને! ત્યાગ કરી પુન્યની સાથે લઇ સદ્ગતિમાં (દેવલેાકમાં) ઉત્પન્ન થાય છે તેથી તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય. આવા જીવાને શ્રાવક દંડ દેતા નથી. તેથી ત્રસને અભાવ છે અને શ્રાવકના વ્રતને નિર્વિષયી કહેવા તે ન્યાયયુકત નથી.
मूलम् - भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति तंजहा अप्पेच्छा, अप्पारंभा, अपरिग्गहा, धमिया धम्माया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरिया जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, ततो भुज्जो सगमादा सग्गइगामिणो भवंति, ते पाणावि वुच्चंति जाव नो नेयाउए भवइ ॥ २१ ॥
અર્થ :- ગૌતમ - હું નિ થૈ ! આ જગતમા કેટલાએક મનુષ્ચા અપપરિગ્રહી અને અલ્પ ઇચ્છાવાળા હાય છે. તેઓ એકદેશથી વિરતિ અને એક દેશથી અવિરતપણુ ગણાય છે. આવા જીવા સાધુ સમીપે સ્થુળ પ્રાણાતિપાતના ત્યાગ કરે છે અને શ્રાવકે જે વ્રત અગીકાર કર્યું છે તેના ફલસ્વરૂપ પુન્યક સાથે લઇને શુભતિ (દેવલાકમાં) જાય છે, તેએ ત્યાં પ્રાણી અને ત્રસ કહેવાય છે. તે શ્રાવકનાં વ્રતાને વિષયરહિત કહેવાય તે તમારૂં કથન ન્યાયયુકત નથી मूलम्- भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा आरण्णिया, आवसहिया गामाणि - यंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते भवइ, नो वहुसंजया नो बहु पडिविरिया पाणभूयजीवसत्तेह, अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति - अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराई आसुरियाई किव्विसियाइं जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो एलयत्ताए तमोरुवत्ताए पच्चायंति । ते पाणावि वुच्चंति जाव नो नेयाउए भवइ ||२२|| અર્થ : ગૌતમ :- હૈ નિ થે ! આ જગતમાં કાઇ અરણ્યમાં નિવાસ કરનારા હેાય છે ત્યાં પર્ણકુટીઓ બાંધી કદમૂળ આદિના આહાર કરે છે વળી કાઈ ગામમાં નિમત્રણ મળ્યું ભેાજન કરવા પણ આવે છે. કાઇ રહસ્યભરી વિદ્યાઓ દ્વારા પેાતાનુ જીવન વિતાવે છે આવા વા મળતપનાં પ્રભાવથી અસુરાદ્દિક દેવલાકમાં ઉત્પન્ન થાય છે ત્યાંથી
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અધ્યયન ૭
આયુષ્યપૂર્ણ કરી આંધળા, બહેાં-મૂગા આદિ માનવપણે અથવા બકરા-ઘેટા આદિ પણ ઉત્પન્ન થાય છે. આવા જીવા ત્રસ તેમજ પ્રાણી, કહેવાય છે. શ્રાવકેાને તે વ્રતગ્રહણથી માંડી મરણાંત સુધી આવા જીવાને દડ દેવાનેા ત્યાગ હાય છે. વળી સવ ત્રસ આશ્રયી પ્રાણાતિપાત આદિ હિંસાથી નિવૃત્ત હાઇ દેવ અને નારકીમાં ઉત્પન્ન થયેલાં જીવે જે મ કહેવાય છે તેને પણ મારવાની વૃત્તિથી શ્રાવકો નિવૃત્ત હાય છે માટે શ્રાવકેાને જે જે ગતિમાં ત્રસ જીવેા રહેલાં છે તે ગતિનાં ત્રસ જીવાને મારવાની ખધી હાવાથી તેઓનાં વ્રત સુન્નત કહેવાય છે આપની માન્યતા જે દુવ્રત રૂપે હતી માન્યતા આથી નિર્મૂળ થાય છે અને તમારી વાત લેશમાત્ર ન્યાયસ ગત નથી
मूलम् - भगवं च णं उदाहु संतेगइया पाणा दीहाउया जेहि समणोवासगस्स आयाणसो आमरताए जाव दडे निक्खित्ते भवइ । ते पुव्वामेव कालं करोति करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणावि वच्चंति ते तसावि वच्चंति, ते महाकाया, ते चिट्ठिया ते दीहाउया ते बहुरंगा पाणा जेहि समणोवासग्स्स सुपच्चक्खायं भवइ जाव नो નેયાપણુ મવદ્ ારા
અર્થ : શ્રી ગૌતમ :~ હૈ નિ થે આ જગતમાં કેટલાંયેક ત્રસપ્રાણી રહેલાં છે તે જ જેનાં આયુષ્ય વ્રતધારી શ્રાવકથી પણ અધિક હેાય છે તે ચારેય ગતિમાં ઉત્પન્ન થાય છે અને તેઓ ત્રસ કહેવાય છે. આવા ઘણાં ત્રસ જીવે લાંબા કે ટૂંકા આયુષ્યવાળા હાય છે શ્રાવકને વ્રતગ્રહણુ સમયથી જીવનપર્યં′′ત તેઓની ઘાત નહિ કરવાનાં પ્રત્યાય ન છે ઘણાં પ્રાણીઓ આવા વ્રુધારીની પહેલાં જ કાળ કરી પરલેાકમાં જાય છે તેથી શ્રાવકનાં વ્રતના ભગ થતા નથી પણ વ્રત ચાલુ રહે છે અને તેનુ ફળ તેમને મળે છે. આવી રીતે શ્રાવકનાં વ્રતના ભગ કેવી રીતે હાઈ શકે ? વળી તમે કહેા છે કે એવા કાઇ પર્યાય નથી કે જેથી શ્રાવક પ્રત્યાખ્યાન કરી શકે આ તમારૂં કથન ન્યાયચુકત નથી ત્રસ જીવ રહિત તેમ જ સ્થાવરરહિત આ લેાક થવાને જ નથી જેથી શ્રાવકનું વ્રત ખરાખર જળવાય છે
मूलम्- भगव च णं उदाहु संतेगइया पाणा समाज्या जेहि समणोवासगस्स आयाणसो आमरपंताए जाव दंडे निक्खित्ते भवइ । ते सयमेव कालं करेति करेत्ता पारलोइत्ताए पच्चायंति । ते पाणावि वृच्चंति तसावि वुच्चंति, ते महाकाया, ते समाज्या ते बहुयरगा जेहि समणोवा सगस्स सुपच्चक्खायं भवइ जाव नो नेयाउए भवइ ||२४||
1
અર્થ : શ્રી ગૌતમ.– કાઇ કાઇ પ્રાણી વ્રતધારી શ્રાવકનાં સમાન આયુષ્યવાળા હાય છે. શ્રાવકને વ્રતગ્રહણુનાં સમયથી જીવનપર્યંત ક્રૂડ દેવાના ત્યાગ છે અને સમાન આયુષ્યવાળા જીવા પાતાની મેળે કાળ કરે છે. તેને મારવા કાઇ અન્ય પુરૂષ સમર્થ નથી તેથી શ્રમણેાપાસકનુ પ્રત્યાખ્યાન નિવિષયી છે તે કહેવુ ખરાખર નથી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૫
સૂયગડાંગ સૂત્ર मूलम्- भगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, हिं समणोवासगस्स आयाणसो आमर
गंताए जाव दंडे निक्खित्ते भवइ । ते पुवामेव करेति करेत्ता पारलोइत्ताए पच्चायति । ते पागावि वुच्चंति ते तसावि वुच्चंति, ते महाकाया, ते अप्पाउया, ते बहुयरगा पाणा,
जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव नो नेयाउए भवइ ॥२५।। અર્થ - ગીતમઃ-હે નિર્ચ છે. કેટલાંક જીવો શ્રાવકનાં આયુષ્યથી અલ્પ આયુષ્યવાળાં હોય છે. એ
અપેક્ષાએ શ્રાવકનાં વ્રત સુવ્રત કહેવાય છે. અલ્પાયુષવાળા જીવો મૃત્યુ પામી ત્રસ એનિમાં ઉત્પન્ન થતાં શ્રાવકને તેની હિંસા કરવાના પ્રત્યાખ્યાન હોય છે. જે જે ગતિમાં ત્રસ જીવો રહેલાં છે તે તમામનાં તેમને હણવાનાં પચ્ચખાણ હોવાથી શ્રાવકનું પ્રત્યાખ્યાન સ્વવિષયી છે. કેઈપણ કાળે આ લેકમાં ત્રસજીવોનો અભાવ થવાનો નથી. તેથી જ્યાં જ્યાં ત્રસ જી છે તે ત્રસજી આ શ્રાવકનાં વ્રતથી નિર્ભય છે અને શ્રાવક પણ તેઓની હિંસા કરવાના ઈરાદાથી નિવૃત્ત હોવાથી તેને શાંતિ અને સુખ પ્રકટ અને અપ્રકટપણે મળે છે
તેથી શ્રાવકનાં વ્રત સુપ્રત્યાખ્યાન છે. मूलम्- भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति सि च णं एवं वृत्तपुव्व भवइ नो
खलु वयं संचाएमो मुंडे भवित्ता जाव पव्वइत्तए । नो खलु वयं संचाएमो, चाउदसहमुदिट्ठ पुण्णमासिणीसु पडिपुन्नं पोसहं अणुपालित्तए, नो खलु वयं संचाएमो अपच्छिमं जाव विहरित्तए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाहि जाव सव्व सहि दंडे निक्खित्ते सव्वपाणभूयजीवसहि खेमंकरे अहमंसि । तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते । तओ आउयं विप्पजहंति विप्पजहिता, तत्थ आरेणं चेव जे तसा पाणा |ह समणोवासगस्स आयाणसो जाव तेसु पच्चायंति जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवति । ते पाणावि जाव अथंपि भेदे से नो नेयाउए
મવડુ રદ્દા અર્થ :- ગૌતમઃ કેઈ શ્રમણોપાસક એ વિચાર કરે કે અમે દીક્ષા ગ્રહણ કરી શકશું નહિ તેમજ
આઠમ-ચૌદશ પાખી પૌષધ કરવા કે વ્રત અને સથારે પણ ગ્રહણ કરવા સમર્થ નથી પરત સામાયિક વ્રત અને દેશાવગાસિક વ્રત (સાવધ વ્યાપારને ત્યાગ) અગીકાર કરશે અને દરરોજ સવારે ચારેય દિશાઓમાં જઈ વ્યાપાર આદિ સાવદ્ય (પાપકારી) ક્રિયાઓ કરવાનું પરિમાણ કરશું આ પ્રકારે શ્રાવકે કરેલી મર્યાદાથી તે મર્યાદા બહાર રહેલાં પ્રાણીઓનાં ઘાતથી આવા શ્રમણોપાસક બચી જાય છે અને આ પ્રમાણે વ્રતગ્રહણના સમયથી માંડી જીવનપર્યત માટે તેઓ હિંસાનો ત્યાગ કરે છે. આ વ્રત લેનાર શ્રાવકે સુવ્રતવાળા કહેવાય છે. કારણ કે તેઓએ જે મર્યાદા બાંધી છે તે મર્યાદા બહારનાં ત્રસ પ્રાણીઓને પિતા તરફથી હિંસા થતી નથી તેથી શ્રાવકનાં વ્રત સ્વવિષયી કહેવાય છે
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૧૬ मूलम्- तत्थ आरेणं जे तसा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते,
ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जाव थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए दंडे निक्खित्ते, तेसु पच्चायंति, तेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए दंडे निक्खित्ते, ते पाणावि वुच्चंति ते
तसा, ते चिरट्ठिइया जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥२७॥ અર્થ : નજીકમાં રહેવાવાળા જે ત્રણ પ્રાણીઓ છે તેની હિંસા કરવાને શમણે પાકે ત્યાગ કરેલ
છે આ પ્રાણીઓ ત્રસકાયને ત્યાગ કરી ત્યાં સમીપમાં સ્થાવરપણાથી એકત્પન્ન થાય છે. જેને શ્રાવકે અનર્થ (વિના પ્રજન) દડ દેવાનો ત્યાગ કરેલ છે પરંતુ અર્થ દંડ દેવાને ત્યાગ કરેલ નથી તેથી શ્રાવકને હિંસા થતી નથી. એટલે કે અર્થ દડની જ હિંસા થાય
છે. એટલે તેમનું વ્રત સુવિષયી કહેવાય છે. मूलम्- तत्थ जे आरेणं तसा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए तओ आउं
विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं जे तसा थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए. तंसु पच्चायति । तेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते
पाणावि जाव अयंपि भेदे से० ॥२८॥ અર્થ : સમીપ રહેવાવાળા ત્રસ પ્રાણીઓનો ઘાત કરવાને શ્રમ પાસકને ત્યાગ છે. પણ આ
ત્રસ પ્રાણુ આયુષ્ય ક્ષય થતાં દુરવતી ક્ષેત્રમાં જાય છે ત્યાં ત્રસપણે ઉત્પન્ન થાય છે. પણ આવા શ્રાવકને સમીપ કે દરવતી ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તેને પણ મારવાને
ત્યાગ છે તેથી આ પ્રાણ આશ્રયે શ્રમણોપાસકનાં પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. मूलम्- तत्थ जे आरेणं थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दडे अनिक्खित्ते, अणट्ठाए
निक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहिता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए-तेसु पच्चायंति तेसु समणोवासगस्स सुपच्चक्खायं
भवइ । ते पाणावि जाव अयं पि भेदे से नो० ॥२९॥ અર્થ : સમીપમાં જે સ્થાવર પ્રાણી છે જેની હિંસા કરવાનો ત્યાગ પ્રજનવશ કરેલ નથી પરંતુ
નિ પ્રયજન હિસાને ત્યાગ કરેલ છે. તેથી પ્રજનવશ હિંસા કરવાથી તેનું વ્રત ખડિત થતુ નથી. કારણ કે તેઓ પ્રયજન વિના દંડ દેતા નથી. વળી તે સ્થાવર ત્રસપણે પણ ઉત્પન્ન થાય છે. તેના તે શ્રાવકને પ્રત્યાખ્યાન જ હોય છે. પ્રત્યાખ્યાન નિર્વિષયી છે
તેમ કહેવુ ન્યાયયુક્ત નથી. मूलम- तत्थ जे ते आरेणं जे थावरा पाणा हि समणोवासगस्स अट्टाए दंडे अनिक्खित्ते, अण
द्वाए निकिखत्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थ आरेणं चेव जे थावरापाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते तेसु पच्चा
Page #267
--------------------------------------------------------------------------
________________
સૂયગડાગ સૂત્ર
૨૫૭ यंति, तेहि समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से नो० ॥३०॥ અર્થ : નજીકના પ્રદેશમાં સ્થાવર પ્રાણી છે કે જેને શ્રાવકે અર્થ દંડ દેવાનો ત્યાગ કરેલ નથી
પરંતુ અનર્થ દડ દેવાને ત્યાગ કરેલ છે આવા જ દૂર દેશમાં ત્રસ કે સ્થાવરપણે
ઉત્પન્ન થાય પણ શ્રાવકને દૂર દેશનું પણ પ્રત્યાખ્યાન હેઈ તેમનું વ્રત સુવિષયવાળુ છે. मूसम्- तत्थ जे ते आरेणं थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंडे अनिदिखत्ते, अणट्ठाए
निक्खित्ते, तओ आउं विप्पजहंति, विप्पजहिता तत्थ परेणं जे तस थावरा पाणा जेहि समण वासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहि समणोवासगस्स सुप
च्चक्खायं भवइ । ते पाणावि जाव अयंपि भेदे से नो नेपाउए भवइ ॥३१॥ અર્થ : જે દર દેશમાં અથવા શ્રાવક દ્વારા નિયત કરવામાં આવેલ દેશ પરિમાણથી બહાર જે ત્રસ
અને સ્થાવરપ્રાણું છે તેઓની હિંસા કરવાનો ત્યાગ શ્રાવકે જીવનપર્યત કરેલ છે તે પ્રાણીઓ જ્યારે પિતાના આયુષ્યનો ત્યાગ કરી શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશપરિમાણની અંદર રહેલ ત્રાસપણાથી ઉત્પન્ન થાય છે ત્યારે પણ શ્રાવકે તેમને દંડ દેવાને
ત્યાગ કરેલ જ છે. તેથી શ્રાવકનું વ્રત સુવ્રત હોય છે मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा |ह समणोवासगस्स आयाणसो आमरणंताए० ते
तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा |ह समणोवासगस्स आयाणसो आमरणंताए० तेमु पच्चायंति, तेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते
पाणावि जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥३२॥ અર્થ : જે ત્રસ અને સ્થાવરમાણુ શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરેલ દેશ પરિમાણથી જુદા દેશમાં
રહેલાં છે તેમને પણ શ્રાવકે વૃતને લીધે દડ દેવાને ત્યાગ કરેલ છે પણ એ જી આયુષ્યને ત્યાગ કરી સમીપમાં રહેલાં સ્થાવર પ્રાણપણામાં જન્મ ધારણ કરે છે ત્યારે પણ શ્રાવક તેને નિરર્થક દંડ દેતા નથી કારણ કે શ્રાવકે અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે પણ
અર્થદંડ દેવાને ત્યાગ કરેલ નથી. તેથી શ્રાવકનાં વ્રત સુવ્રત કહેવાય છે मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा |हं समणोवासगस्स आयाणसो आमरणंताए०
ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडें अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते तेसु पच्चायंति, |ह समणोवासगस्स अट्ठाए अनिक्खित्ते, अणट्ठाए निक्खित्ते जाव ते पाणावि जाव अयंपि भेद से नो नेयाउए
મ ારૂરૂા અર્થ જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશ પરિમાણથી જુદા દેશમાં રહેલા
છે. જેને શ્રાવકે વ્રત લઈ દડ દેવાને ત્યાગ કરેલ છે તે પ્રાણીઓ તે જગ્યાએ આયુષ્ય ત્યાગ કરી દેશ પરિમાણથી સમીપવતી સપ્રયેાજન દંડને શ્રાવકને ત્યાગ નથી પણ સ્થાવરપણે ઉત્પન્ન થાય છે ત્યાં અનર્થ દંડ દેવાને ત્યાગ છે જેમાં તે ઉત્પન્ન થાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન તે સુપ્રત્યાખ્યાન કહેવાય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અધ્યયન ૭ मूलम्- तत्थ जे ते परेणं तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते
तओ आउं विप्पजहंति, विप्पजहिता ते तत्थ परेणं चेव जे तस थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायति, जेहि समणोवासगस्स सुप
च्चयखायं भवइ, ते पाणावि जाव अयंपि भेदे से नो नेयाउए भवइ ॥३४॥ અર્થ: દુર ક્ષેત્રમાં રહેલા ત્રમ અને સ્થાવર જીને દડ દેવાનો શ્રાવકને ત્યાગ છે આ જીવો
પિતાનું આયુષ્ય પૂર્ણ કરતાં શ્રાવકના દેશ પરિમાણથી બહારનાં પ્રદેશમાં દૂર ક્ષેત્રમાં ત્રણ કે સ્થાવરપણે ઉત્પન્ન થાય ત્યારે પણ શ્રાવકને તેઓને દંડ દેવાને ત્યાગ છે. તેથી શ્રાવકનાં
વન સુવત છે કારણ કે દૂર દેશમાં ઉત્પન્ન થનારા જ પ્રાણીઓ તેમ જ ત્રસ પણ કહેવાય છે. मूलम्- भगवं च णं उदाहु ण एत सूय, ण एतं भव्वं, न एतं भविस्तलि जण्ण तसा पाणा
दोच्छिज्जिहति, थावरा पाणाभविस्संति, थावरा पाणावि वोच्छिज्जिहंति तसा पाणा भविस्सति, अवोच्छिन्नहि तसथावरोह पाणेहि जण्णं तुन्भे वा अन्नो वा एवं वदह
नत्थि णं से केइ परियाए जान नो नेयाउए भवड ॥३५॥ અર્થ ભગવાન ગૌતમસ્વામી ઉદક પિઢાલપુત્રને કહે છે કે “હે ઉદકા સમસ્ત ત્રસ પ્રાણ મૃત્યુ
પામી સ્થાવરપણે ઉત્પન્ન થાય અને આથી ત્રસકાયનો વિરહ પડે તેમ બને નહિ. વળી સમસ્ત સ્થાવર જ મૃત્યુ પામી બધા જ ત્રસપણે ઉત્પન્ન થાય અને આથી સ્થાવરકાયને વિરહ પડે તેમ પણ બને નહિ આવુ ભૂતકાળમાં બન્યું નથી વર્તમાનકાળમાં બને નહિ અને ભવિષ્યમાં પણ બનશે નહિ માટે તમારા કહેવા મુજબ શ્રાવકના વ્રત નિર્વિષયી છે
તે તમારું કથન ન્યાયયુકત નથી ત્રસ અને સ્થાવર બને જીવરાશિઓ હંમેશા રહેવાની જ છે मूलम्- भगवं च णं उदाहु आउसतो! उदगा जे खलु लमणं वा माहण वा परिभासेइ भित्ति
मन्नंति आगमित्ता नाणं आगमित्ता दसणं आगमित्ता चरित्तं, पावाणं कम्माणं अकरणथाए से खलु परलोगपलिमथत्ताए चिट्ठइ । जे खलु समणं वा माहणं वा नो परिभासइ मित्ति मन्नंति आगमित्ता नाणं आगमित्ता दंसणं आगमित्ता चरित्तं पावाणं कम्माणं अकराणयाए से खलु परलोगविसुद्धीए चिटुइ । तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं
अणाढायमाणे जामेद दिस पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥३६॥ અર્થ : શ્રી શૈતમારવામી કહે છે કે “હે ઉદક! જે કઈ પુરૂષ શાસ્ત્રોકત આચારનુ પાલન કરવા
વાળા હોય તથા ઉત્તમ બ્રહ્મચર્યયુક્ત સાધકની નિંદા કરે તે પુરૂષ, ગમે તે સમયમ પાળતો હોય છતા પણ તે લઘુપ્રકૃતિવાળે છે જે પુરૂષ જ્ઞાન, દર્શન ચારિત્ર્યને પ્રાપ્ત કરી કર્મોનાં વિનાશ માટે પ્રયત્નશીલ હોય છતાં જે તે યથાતથ્ય શ્રમણની નિંદા કરે છે તે પરલેકની વિશુદ્ધિ કરી શકતો નથી. જે પુરૂષ ગંભીર બની શ્રમણ માહણની નિતા નથી કરતો તે સમ્યક્ જ્ઞાની બની આત્માની વિશુદ્ધિ કરી શકે છે આવું ગોતમ બામીનું કથન સાંભળીને ઉજક પેઢાલપુત્ર તેમને આદરસત્કાર ન કરતાં તે ત્યાંથી જવા તત્પર થ.
Page #269
--------------------------------------------------------------------------
________________
Pયગડાંગ સૂત્ર
૨૫૯ मूलम- भगवं च णं उदाह आउसंतो उगा ! जे खलु तहा भुतत्स समणस्स वा माहणस्स वा
अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सो वि ताव तं आढाइ, परिजाणेति, वंदति,
नमंसति, सक्कारेइ, सम्माणेइ, जाव कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासति ॥३७॥ અર્થ : ભગવાન ગૌતમ કહે છે કે “હે ઉદક. જે પુરૂષ યથાતથ્ય શ્રમણ પાસેથી એક પણ
આર્યકથિત ધાર્મિક વચન સાંભળે અને તેને સત્કાર સન્માન કરે તે તે સત્કાર સન્માનને સુયોગ” કહ્યો છે. અને પ્રાપ્ત થયેલ વસ્તુનું રક્ષણ કરવું તેને “ક્ષેમ કહેવાય છે. વળી
ગ” અને “ક્ષેમ થવા રૂપ ઉપદેશને સાંભળી હૃદયમાં અવધારી પોતાની સૂક્ષમ બુદ્ધિએ વિચાર કરે કે આ સાંભળેલા માર્ગથી મારા આત્માને મોક્ષની પ્રાપ્તિ જરૂર થશે અને તે ઉપદેશક મારે ઉપકારી છે એમ માની તેને નમસ્કાર કરે તેનો આદર સત્કાર કરે તે તે
પુરૂષ મોક્ષને લાયક છે. मूलम्- तए णं ले उदए पेढालपुत्ते भगवं गोयमं एवं क्यासी एनसि णं भंते। पदाणं पुचि
अन्नाणयाए असवणयाए अबोहिए अणभिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविनायाणं अन्दोगडाणं अनिगूढाणं अविच्छिन्नाणं अणिसिद्वाणं अणिबूढाणं अणुवहारियाणं एयमद्वं नो सदहियं, नो पत्तियं, लो रोइयं, एसि णं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहारणयाए एयमढे सन्हामि, पत्तियामि, रोएमि एवमेव से जहेयं तुन्भे
રહ્યું છે ૨૮ અર્થ : ઉદક પિઢાલપુત્ર ગૌતમ સ્વામીનો ઉપદેશ સાંભળી ભક્તિભાવે તેમને નમન કરી કહે છે કે
હે ભગવન ! આપે કહેલ આ વચનને અર્થ પહેલાં મેં સાંભળે ન હતે વળી આ પદોને મેં સસાર તારક પણ માન્યા ન હતા. વળી તે વચનો પર પ્રતિતી પણ કરેલ ન હતી હવે મે આપની પાસેથી સાંભળેલા ઉપદેશનુ અવધારણ કરેલ છે તે પદે ઉપર
શ્રદ્ધા, પ્રતિતી અને રૂચિ કરૂ છું અને આપ જેમ કહો છો તેમજ છે मूलम्- तए णं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं क्यासी सदृहाहि णं अज्जो! पतियाहि णं
अज्जो ! रोएहि णं अज्जो! एवमेव जहा णं अम्हे वयामो, लए णं से उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी-इच्छामि णं भंते। तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ
पंचमहन्वइयं सपडिक्कन्नणं धम्म उवसंपज्जित्ता णं विहरित्तए॥३९॥ અર્થ? ભગવાન શૈોતમ સ્વામી પેઢાલપુત્રને કહે છે કે હે આર્ય ! તમે આગમનાં વાકય ઉપર
તેમજ મારા કથન ઉપર રૂચિ કરી તેમ જ શ્રદ્ધા કરી તે યોગ્ય છે મેં તમને જે યથાર્થ છે તે જ પ્રરૂપ્યુ છે આપ તેને ઉહ્યું કે વિપરીત સમજશે નહિ. આવા કથનના ઉત્તરમાં ઉદક પઢાલપુત્ર મુનિ ભગવાન તમને કહે છે કે હે ભગવન્! હું આપની પાસે ચાર મહાવ્રત રૂપ ધર્મને છોડી પચ મહાવ્રત રૂપ ધર્મને અંગીકાર કરી વિચરીશ તથા પ્રતિક્રમણ સહિત ધર્મ અંગીકાર કરવા માંગુ છું.
Page #270
--------------------------------------------------------------------------
________________
અધ્યયન ૭
मूलम्- तए णं से भगवं गोयमे उदय पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव
उवागच्छइ, उवागच्छित्ता तए णं से उदए पेढालपुत्ते समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करे। तिक्खुत्तो आयाहिणं पयाहीणं करित्ता वदइ नमसइ । वंदित्ता नमंसित्ता एवं वयासी इच्छामिणं भंते । तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंच महब्वइयं सप्पडिक्कमणं धम्म उव्वसंपज्जित्ता णं विहरित्तए, तए णं समणे भगवं महावीरे उदयं एवं वयासी-अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि। तएणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावरस्स अंतिए चाउज्जामाओ धम्माओ
पंचमहब्वइयं सपडिक्कमण धम्म उवसंपज्जिता णं विहरइ त्ति बेमि ॥४०॥ અર્થ : ભગવાન ગૌતમસ્વામી ઉદક પેઢાલપુત્રની ઈચ્છા જાણીને તેઓને જ્યાં ભગવાન મહાવીર
સ્વામી વિચરતા હતાં ત્યાં લઈ ગયા. ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વિધિપૂર્વક વંદના કરી, સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. સ્તુતિ અને નમસ્કાર કર્યા પછી ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે હે ભગવાન! હું આપની પાસે પાંચ મહાવ્રતરૂપ ધર્મને અગીકાર કરવા માંગું છું. આ સાંભળી ભગવાન મહાવીરે ઉદક પેઢાલપુત્રને કહ્યું કે અહે દેવાનુપ્રિયે! જે પ્રમાણે તમને સુખ થાય તે પ્રમાણે કરો ધર્મ કરવામાં વિલંબ ન કરે. આ પ્રમાણે ઉક પેઢાલપુત્રે પાંચ મહાવ્રત રૂપ ધર્મને અગીકાર કરી જિન પ્રણિત વચનનું પાલન કરવા લાગ્યાં. આ રીતે શ્રી સુધમસ્વામી તેમના શિષ્ય શ્રી જ બુસ્વામી વિગેરેથી ખીચખીચ ભરાયેલી પરિષદને સંબોધતાં કહે છે કે હે જંબુ! મે ભગવાન મહાવીર પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે તે જ પ્રમાણે હું તમને કહી સંભળાવુ છુ
શ્રી સૂયગડાંગથત” કે જેમાં બે સ્કછે વિસ્તૃતપણે ચર્ચાયા છે તેમનાં અનુવાદ યથા ચગ્ય રીતે સમજણપૂર્વક ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવ્યા છે અથાત્ “શ્રી સુયગડાંગધ્રુત” નિર્વિધ્રપણે સપૂર્ણ થયું છે
Page #271
--------------------------------------------------------------------------
_