SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ ૯૦ સ્વજન, જ્ઞાતિ વર્ગ વિગેરે દુઃખ વડે પ્રાપ્ત કરેલ મૃત્યુ પામનારનાં દ્રવ્યને લઈ જાય છે અને ભાગ પાડી લે છે અને ધન-સંચય કરતાં બાંધેલાં પાપકર્મોને વિપાક પાપકર્મ કરનારને જ ભેગવ પડે છે. આરભ કરવાવાળો પાપી પોતે કરેલાં કર્મોથી દુઃખી દુઃખી થાય છે (પાંચ ઇન્દ્રિયનાં પાંચ પ્રાણ મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે મૂત્ર- માથા ઉપર છgar માયા, મન્ના પુત્તા જ રોરસા , नालं ते तव ताणाय, लुप्पंतस्ल सकम्मुणा ॥५॥ અર્થ : માતા-પિતા, પુત્રવધૂ, બાંધવ, સ્ત્રી, પુત્ર, અગજાત આદિ સ્વજનો કે જ્ઞાતિવર્ગ પિોતાનાં કરેલાં કર્મનાં ળરૂપ દુખેથી વર્તમાન ભવમાં કે પરભવમાં દુખેથી પીડાતા તે જીવને કેઈપણ ત્રાણ શરણ થવા સમર્થ નથી આવા જીવનાં દુઃખમાં સ્વજનો ભાગ પણ લઈ શકતાં નથી આવે પાપી જીવ પોતાનાં જ કરેલાં કર્મોથી દુઃખી થાય છે. मूलम्- एयम→ सपेहाए, परमट्ठाणुगामियं । निम्ममो निरहंकारो, चरे भिक्खूजिणाहियं ॥६॥ અર્થ : પૂર્વોક્ત અર્થને વિચારી સાધુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, તરૂપ, ધર્મની આરાધના કરે. સયમને મુકિત પ્રાપ્ત કરવાવાળુ સમજીને સાધુ પુરૂષેએ આઠ પ્રકારનાં મદ (અહકાર) તથા બાહ્ય પરિગ્રહ અને અલ્ય તર પરિગ્રહ રૂપ પૂજા સત્કાર આદિ સેળ પ્રકારનાં કષા તથા નવ પ્રકારનાં કષાયને ત્યાગ કરીને સયમ પાળવો. मूलम्- चिच्चा वित्तं च पुत्ते य, पाइओ य परिग्गहं । चिच्चाण णंतगं सोयं, निखेक्खो परिव्वए ॥७॥ અર્થ : સાધુએ ધનનો, પુત્ર, જ્ઞાતિજનોને અને પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ તથા રાગ-દ્વેષ શેકરૂપી અત્યંતર પરિગ્રહને ત્યાગ કરી મેક્ષની પ્રાપ્તિ માટે કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખ્યા વિના આત્મામાં લીન થઈ સંયમનાં અનુષ્ઠાનમાં લાગી જવું : मूलम्- पुढवी आउ अगणी बाऊ, तणरुक्खमबीयगा । अडया पोय जराऊ, रससंसेयउब्भिया ॥८॥ અર્થ : સાધુએ તેમ જ સાધકે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તૃણ, વૃક્ષ, બીજ, અંડજ, પિત જ, જરાયુજ, રસજ, સદન, ઉભી જ આ બધા જીવે છે તેથી યત્નાપૂર્વક તેઓનું રક્ષણ કરવું જોઈએ. (એકેન્દ્રિયનાં પાંચ ભેદમાં સુમ, બાદર બે પ્રકાર છે અને પર્યાપ્ત, અપર્યાપ્ત એવા પણ બે ભેદે સર્વ જીવમાં રહેલા છે તેથી જીવોને જાણવાથી તે જીવોની દયા પાળી શકાય છે मूलम्- एतेहि हि काएहि, तं विज्जं परिजाणिया । ___मणसा काय वककेणं, णारंभी ण परिग्गही ॥१॥ અર્થ : પડિત સાધક ઉપરોકત છ પ્રકારનાં છકાયનાં છને જાણીને મન, વચન, કાયાથી તેઓને
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy