________________
દાતાઓએ આપેલ દાનને સદઉપયોગ જ્ઞાનની પ્રભાવના માટે જ કરવામાં આવે છે અને દાતાઓ પણ, આવા દાનનો સદુઉપયોગ થાય છે એમ જાણ, ઘણાં હર્ષિત થશે, અને ભાવિમાં તેમના પૈસાનો ઉપયોગ જ્ઞાન-દાનની વૃદ્ધિ પામશે તેમ માની અમો તે દાતાઓને વધારે આગળ આવવા ઉત્તેજિત કરીએ છીએ
આવા દાતાઓ જ્ઞાનની નિષ્કામ સેવા કરવામાં અમોને જરૂર ઉત્સાહ આપશે એમ જણાવી વિરમીએ છીએ
મુનિ ડુંગરશી
આ પુસ્તક પ્રકાશન કરવામાં નાણાંકીય સહાય આપનાર દાતાઓની નામાવલિ
. ભરારા
.. ભરારા, કચ્છ
૩,૫૦૦ એક સંગ્રહસ્થ તરફથી ૨,૫૦૦ શેઠ રવજી મુલજીના સુપુત્ર તરફથી, . ૨,૫૦૦ સ્વ કરમશી મોણશીના સ્મરણાર્થે
હ ગ સ્વ. કેશરબેન, . ૨,૫૦૦ સ્વ વેરા લક્ષ્મીચંદ માણેકચંદ તથા
સ્વ વેજુબાઈ લક્ષ્મીચંદના સ્મરણાર્થે
તેમના સુપુત્ર તરફથી હ. મણીલાલ લક્ષ્મીચંદ ૨,૫૦૦ શેઠ પોપટલાલ છગનલાલ કાપડિયા, ... ૧,૦૦૦ શેઠ ચુનીલાલ વેલજી, • •
. મુદા,કચ્છ ... ચોટીલા
• જામનગર
3--E