________________
સૂયગડાંગ સૂત્ર
मूलम- अतिक्कम्मति वायाए, मणसा वि न पत्थए ।
सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥२०॥ અર્થ : સાધુ પંચમહાવ્રતનું ઉલ્લંઘન કરે નહિ અથવા મન, વચન, કાચથી કેઈપણ પ્રાણીને
પીડા દેવાની ઈચ્છા કરે નહિ તેમ જ કેઈને તિરસ્કાર કરે નહિ. ઈદ્રિયનું દમન કરતાં - થકી બાહ્ય અને અત્યંતર રીતે ગુપ્ત રાખી મેક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા જ્ઞાન, દર્શન,
ચારિત્ર્યરૂપ સંયમનું પાલન કરી વિચરે. मूलम- कडं च कज्जमाणं च, आगमिस्सं च पावगं ।
सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥२१॥ અર્થ : જે સાધુ પિતાના આત્માને ગુપ્ત રાખનાર અને જીતેન્દ્રિય છે તે સાધુ પિતે પાપકર્મ કરે
નહિ તેમજ કરાવે નહિ. પણ વર્તમાનમાં થતાં પાપકર્મો અને ભવિષ્યમાં કરવાના પાપક એ સર્વ પાપકાર્યોનું અનુદન પણ કરે નહિ. સ્વય પાપમય વસ્તુને ભોગવે નહિ તેમજ
ભેગવનારને રૂડું માને નહિ. मूलम्- जे याऽबुद्वा महाभागा, वीरा, असमत्तदंसिणो ।
असुढे तेसि परक्कंत, सफलं होइ सव्वसो ॥२२॥ અર્થ : જે પુરૂષ લોકોમાં પૂજનીય, મહા ભાગ્યવાન, સમર્થ શાસ્ત્રને જાણકાર, પડિત, બાહ્ય તપ
કરના એવો પ્રશંસનીય ગણતા હોય પણ જે તે આત્માનાં સ્વસ્વરૂપને જાણતો ન હાય અને સભ્યત્વ રહિત હોય તે તે મિથ્યાત્વી ગણાય છે આવા મિથ્યાત્વનાં સંયમવૃત-તપદાન વિગેરે અશુદ્ધ કહેવાય છે. અને તે સંસાર પરિભ્રમણનાં હેતુ રૂપ થાય છે. પણ સાંસારિક સુખની ઈચ્છા રહિતની ભાવનાથી કરેલ ધર્મક્રિયાઓ આત્મ-ધર્મ પ્રાપ્ત
કરવામાં સહાયભૂત થાય છે मूलम्- जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो ।
सुद्धं तेसि परक्कंत, अफलं होइ सव्वसो ॥२३॥ અર્થ : જે પુરૂષ તત્વનાં સ્વરૂપને જાણકાર હોય, શુદ્ધ બુદ્ધ હેય, આઠ કર્મને ક્ષય કરવામાં
સમર્થ હય, સમ્યક્દષ્ટિ હોય તેનાં સયમ-તપ આદિ સર્વ ધર્મ કિયાઓ નિદાન-રહિત, શુદ્ધ, નિર્મળ અને કમનાં નાશ માટે હોય છે. (સમ્યફ-ષ્ટિની ડીપણ ધર્મક્રિયા નિર્જરાનાં
અર્થે જ હોય છે. તે સંસાર પરિભ્રમણ કરાવતી નથી ) मूलम्- तेसि पि तवो ण सुद्धो, निक्खंता जे महाकुला ।
जन्ने वन्ने वियाणंति, न सिलोगं पवेज्जए ॥२४॥ અર્થ: જે સાધકો મે ટ ઊંચા કુળમાં ઉત્પન્ન થઈ પ્રવર્યા ગ્રહણ કરી પિતાની પૂજા કરાવવા
તપ આદિ અનુષ્ઠાન કરે તો તે તપ આદિ અનુષ્ઠાને ધર્મને લાભ આપતા નથી. અને આત્મ-લાભનાં ફળથી વચિત રહે છે. સાધકે પોતાનાં અનુષ્ઠાનને ગુપ્ત રાખવા. તેમ જ પોતાની પ્રશંસા કરવી નહિ તેમ જ અન્ય પાસે કરાવવી નહિ