________________
અધ્યયન ૧
૧૪૮ मूलम्- से जहा नामे केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टिता णं उवदंसेज्जा णयमाउसो ?
खोतरसे अयं छोए, एवमेव जाव सरीरं । से जहा नामऐ केइ पुरिसे अरणीतो अग्गिं अभिनिव्वट्टिता णं उवदंसेज्जा अयमाउसो ? अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं । एवं असंते असंविज्जमाणे जेसि तं सुयक्खायं भवांत तं अन्नो जीवो अन्नं शरीरं । तम्हा ते मिच्छा ॥१३॥ से हंता तं हणह खणह छणहउहह, पयह आलूपह पिलुपह सहसाडकारेइ विपरामुसह, एतावता जीवे नत्थि परलोए ते णो एवं विप्पडिवेदेति तं. किरियाइ वा, अकिरियाइ वा सुक्कडेइ वा दुक्कडेइ वा कल्लाणे इ वा, पावए इ वा साहु इ वा, असाहु इ वा, सिद्धी इवा, असिद्धी इवा, निरए इवा, अनिरए इ वा, एवं ते विरूवरूवेहि कम्मसमारंभेहि विरूवरूवाइं कामभोगाइं समारंभति भोयणाए ॥१३॥
અર્થ આ પ્રમાણે શરીરથી જુદે આત્મા નહી માનનારા કાયતિક આદિ સ્વય જીવેનું હનન
४रे छे. तथा मान्नने ५६ मेव। पहेश मापे है भारी, छे?ौ, माणी, ५४ावा, दूटो, બળાત્કાર કરે, ગમે તેમ કરે કારણ કે શરીર જ જીવ છે તેથી ભિન્ન કઈ પરલેક નથી તે તજજીવ તસ્કરીરવાદી માનતા નથી કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ સુકૃત છે અને આ દુષ્કૃત છે આ કલ્યાણ છે કે આ પાપ છે, આ સારું છે અને આ ખરાબ છે. તેઓ સિદ્ધિ કે અસિદ્ધિ નારક કે ભિન્ન-દેવાદિને માનતા નથી. આ પ્રમાણે ભ્રાંતિવશ સમારંભે વડે. વિવિધ કામગ ભેગવવા માટે આરંભ કરે છે.
मूलम्- एवं एगे पागन्भिया णिक्खम्म मामगं धम्म पन्नवेति, तं सदहमाणा, तं पत्तियमाणां, तं
रोएमाणा, साहु सुयक्खाए समणे ति वा माहणे ति वा काम खलु आउसो ? तुम पूययामि, तं जहा-असणेण वा, पाणेण वा, खाइमेण वा, साइमेण वा, वत्थेण वा, पडिग्गहेण वा, कंवलेण वा, पायपुंछणेण वा, तत्थेगे पूयणाए समासु, तत्थेगे पूयणाए
निकाइंसु ॥१४॥ અર્થ : ઉપરની માન્યતાવાળા કઈ કઈ નાસ્તિક પિતાનાં દાર્શનિક વિચાર અનુસાર પ્રવજ્ય
ધારણ કરે છે અને અમારો ધર્મ જ સત્ય છે તેવી પ્રરૂપણું કરે છે. અને કહે છે કે શરીર એ જ આત્મા છે. આવા ઉપદેશને કેટલાંક મદબુદ્ધિવાળા મનુષ્ય માની તેની શ્રદ્ધા કરે છે વળી કઈ રાજા આદિ શ્રીમંતે તે ઉપદેશને ધર્મ તરીકે વધાવી લે છે અને माव! भिथ्यात्५ श्रमशुनी त ४३री. मन्न, पाणी, माध, स्वाध, वस्त्र-पात्र-४५-पाह પુછન અનેક પ્રકારની વસ્તુઓ તેમને આપી તેમનું સન્માન કરે છે. (આવું મતવ્ય) यावis भतर्नु छे.)