________________
१८०
અધ્યયન ૨
मूलम्- से एगइओ समणं वा माहणं वा दिस्सा णाणाविहेहि पावकम्मेहि अत्ताणं उवक्खाइत्ता
भवइ । अदुवा णं अच्छराए आफालित्ता भवइ । अदुवा णं फरूसं वदित्ता भवइ । कालेणं पि से अणुपविट्ठस्स असणं वा पाणं वा जावणो दवावेत्ता भवइ, जे इमे भवइ वेनिमंता, भारक्कता अलसगा, वसलगा, किवणगा, निउज्जमा, वणगा, समणगा, पव्वयंति। ते इणमेव जीवितं धिज्जीवितं संपडिबहेंति, नाइ ते परलोगस्स अट्ठाए किचि चि सिलीसंनि । ते दुक्खति, ते सोयंति, ते जूरंति, ते तिप्पंति, ते पिट्टति, ते परितप्पंति, ते दुक्खण, जूरण सोयण तिप्पण, पिट्टण, परितिप्पण वह वंधण परिकिलेसाओ अप्पडिविरिया भवंति । ते महया आरभेणं, ते महया समारंभेण, ते महया आरंभमसमारंभेणं, विरूवरूवेहि पावकम्म किच्चेहि उरालाई माणुस्सगाई भोगभोगाइं भुंजित्तारो भवंति । तंजहा - अन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणं काले, स पुव्वावरं च णं हाए कयवलिकम्मे, कयकोउयमंगल पायच्छिते सिरस्साहाए, कंठे मालाकडे, अविद्धमणि सुवन्ने, कप्पियमालामउली पडिबद्धसरीरे वग्धारियसोणिसुत्तमल्ल दामकलावे अहतवत्थपरिहिए, चंदणोक्खिगाय सरीरे महति महालियाए कूडागारसालाए महतिमहालंयसि सीहासणंसि इत्थीगुम्मसंपरिवुडे सव्वराइण्णं जोइणा झियायमाणे महयाहयनZगीयवाइयं तंतीतलतालतुडीयघण मुइंगपड्डुगपवाइयरवेणं उरालाई माणुस्सगाई, भोगभोगाइं जमाणे विहरइ॥ तस्स णं एगमपि आणवेमाणस्स जाव चत्तारि पचजणा आवुत्ता चेव अब्भटुंति, भणह देवाणप्पिया? कि करेमो कि आहारेमो ?कि उवणेमो? कि आचिट्ठामो? कि मे हियं इच्छियं ? कि मे आसगस्स सयइ ? तमेव पासित्ता अणारिया एवं वयंति, देवे खलु अयंपुरिसे, देवसिणाए खलु अयं पुरेसे, देवजीवणिज्जे खलु अयं पुरिसे, अन्नेपि य णं उवजीवंति, तमेव पासित्ता आरियावयंति अभिक्कंवकुरकम्मे खलुअयंपुरिसे, अतिधुत्ते अइयायरक्खे, दाहिणगामिए, नेरइए कएह पक्खिए आगमिस्साणं, दुल्लहवोहियाए यावि
भविस्सइ ॥२४॥ અર્થ : હવે મિથ્યાદર્શનના પપિને અધિકાર કહે છે કુળ મિથ્યા દષ્ટિ પુરૂષ સત સાધુને દેખી
તેની સાથે પાપમય વ્યવહાર કરે છે તે સાધુનાં દર્શનને અપશુકન ગણે છે તે કઠેર વચન બેલી સાધુ કુટુંબનિર્વાહમાં અસમર્થ છે. વળી આળસુ છે તેમ જ મુદ્રક જાતિને છે એમ કહી સાધુમય જીવનને ધિક્કારે છે આવા પાપી જે અન્યને દુઃખ દેનાર હોવાથી સ્વયં દુઃખી થાય છે. આવા જ અન્ય પ્રાણીઓને કષ્ટ આપી નિરંતર પિતાના ભેગોની સામગ્રી તૈયાર કરતાં હોય છે. જેની વાત કરવામાં પાછું વળી જોતા નથી કારણકે કોઇપણ રીતે તેઓને ભોગવિલાસમાં કઈ પણ જાતની ઉણપ આવે તેમ ઈચ્છતા નથી આવા વિલાસી છે અનેક પ્રકારની વિલાસિતા આખા દિવસમાં પ્રકટ કર્યા કરે છે. પ્રાતઃકાળમાં