________________
અધ્યયન ૨
मूलम् - से एगइओ केणइ आयाणेणं विरुद्धे समाणे, अदुवा खल दाणेणं अदुवा सुराथालएणं, गाहावतीण वा गाहावइ पुत्ताण वा, सयमेव अगणिकाएणं, सस्साई झामेइ अनेण वि अगणिकायं सस्साइं झामावेइ, अगणिकाएण सस्साइं झामंतंपि अन्नं समणुजाण, इति से महया पावेहिमेहि अत्ताणं उवखाइत्ता भवइ ॥ से एगइओ केणइ आयाणेण विरुद्धेसमा अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावतीण वा गाहावइ पुत्ताणवा, उट्टाणवा, गोणाणंवा, घोडगाणंवा, गद्दभाणंवा सयमेव धुराओ कप्पेति, अन्नेणवि कप्पावेति, कप्पतं पि अन्नं समणुजाणइ, इति से महया जाव भवइ ।। से एगइओ केणइ आयाणेणं विरुद्धेसमाणे, अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं गाहावतीणवा, गाहावइ पुत्ताणवा, उट्टसालाओवा, गोणसाला ओवा, घोडगसाला ओवा, गद्दभसाला ओवा, कंटकबोदियाए परिपेत्ता सयमेव अगणिकाएणं झामेइ, अन्नेणवि झामावेइ, झामंतं पि अन्नं समणुजाण, इति से महया जाव भवइ || से एगइओ केणइ आयाणेणं विरुद्धेसमाणे अदुवा खल दाणेणं अदुवा सुराथालएणं गाहावतीण वा गाहावइपुत्ताणं वा, कुंडलं वा र्माण वा मोतियं वा सयमेव अवहरइ, अन्त्रेण वि अवहरावेइ, अवहरंतंपि अन्नं समजाणाइ, इति से महया जाव भवइ । से एगइओ केणइ वि आयाणेणं विरुद्धेसमाणे अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं समणाण वा, माहणाण वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, मत्तंग वा, लट्ठि वा भिसिगं वा, चेलगं वा चिलिमिलिगं वा, चम्मयं वा, चम्मछेणगं वा, चम्मकोसियं वा, सयमेव अवहरति जाव समणु जाणइ इति से महया जाव उववखाइत्ता भवइ ||२२||
१७८
અર્થ : કાઇ પુરૂષ સડેલુ અન્ન મળવાથી કે ખીજી કોઇ અભીષ્ટ અર્થીની સિદ્ધિ ન થવાથી અથવા અપમાન આદિ કારણથી ક્રેધિત મનીને ગાથાપતિ કે તેના પુત્રના ધાન્ય વિ ને પોતે આગ લગાવી ખાળી નાખે છે કે અન્ય પાસે ખળાવી નાખે છે, માળનારને અનુમેદન આપે છે તથા તેમના ઉંટ, ગાય, ઘેાડા, ગધેડા ત્રિ પશુમેના અગા સ્વયં કાપે છે, કપાવે છે અને અનુમેદન આપે છે તેવા પ્રકારની ક્રિયાથી તે મહાપાપીના નામથી પ્રસિદ્ધ થાય છે. કાઈ પુરૂષ અપમાન આદિ કારણવશ અથવા તેનાથી પોતાની ઇષ્ટ સિદ્ધિ ન થવાના કારણે ગાથાપતિ ઉપર ાધિત મનીને ગાથાપતિની તથા તેમના પુત્રાની ઊટશાળા, ગૌશાળા, અશ્વશાળાને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાડે છે, ખીજા પાસે લગડાવે છે કે લગાવે તેને અનુમેદન આપે છે તે પુરૂષ જગતમાં મહાપાપી કહેવાય છે.
કાઇ પુરૂષ એવા હાય છે કે ગાથાપતિથી એછુ અથવા ખરાબ અન્ન મેળવીને પેાતાના મનારથની સિદ્ધિ ન થઈ શકવાથી અથવા અન્ય કારણથી ાધિત બનીને ગાથાપતિના તથા તેમના પુત્રાના કુંડલ, મણિ અથવા મેાતીઓને સ્વય હરણ કરે છે, કરાવે
છે અથવા અનુમેદન આપે છે તે વ્યકિત જગતમાં મહાપાપીના નામે ઓળખાય છે.