________________
૯૬
અધ્યાયન ૯
અધ્યયનની શરૂઆતથી જે વાતને નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરૂદ્ધ હોવાથી નિષેધ કરવામાં આવ્યે છે.
मूलम् - अइमाणं च मायं च तं परिण्णाय पंडिए ।
गारवाणि य सव्वाणि, णिव्वाणं संधए मुणि ॥ ३६ ॥ |
અર્થ : સાધક ભિક્ષુકે-અતિમાન, માયા, લાભ આદિ કષાયા, સ પ્રકારનાં કામભેાગા, ઇન્દ્રિયેાનાં વિષર્ચા એ બધા તથા આઠ પ્રકારનાં મઢ એ તમામને સંસાર પરિભ્રમણ રૂપ જાણવા. જન્મ, જરા, મરણનાં કારણેા છે તેમ જાણીને તેને તજવા. વળી આ વિષય કષાયે પ્રતિકુળતા, લાભ વિગેરે દુ:ખના હેતુ છે. એમ સમજી મુનિએ તેનેા ત્યાગ કરી મેક્ષ (નર્વાણુ) પ્રાપ્ત કરવા સયમનું શુદ્ધ પાલન કરતાં કરતાં વિચરવુ એ જ સત્ય અને સનાતન માર્ગનુ કારણ છે. આ પ્રમાથે ભગવાન જંબુ પાસેથી જે મે સાંભળ્યું તે હું સ ભવ્ય-જીવાને કહું છું.
૯ સુ* અધ્યયન સમાપ્ત