________________
સૂયગડાંગ સૂત્ર
૨૯
ટિપ્પણી :- તીર્થંકરાને મહાન કહેવાય છે એવા મહાઋષિ જ્ઞાતપુત્ર વર્ધમાન વડે કથિત ધર્માંતેનુ મેાક્ષાભિલાષી પુરૂષા જ આરાધના કરે છે. તેઓ ખાટી દેશનાને ત્યાગ કરે છે. માટે સ્થિત છે અનેધમથી ભ્રષ્ટ થતાં લેાકેાને ધમાં સ્થિર કરે છે. मूलम् - मा पेह पुरा पणामए, अभिकरवे उर्वाह धुणित्तए ।
जे दूमण तेहि णो णया, ते जाणंति समाहिमाहियं ॥ २५ ॥ અ. પૂર્વે ભેાગવેલા શખ્વા≠િ વિષયે સ્મરણ ન કર, આઠ કર્મને તથા ઉપાધિને નષ્ટ કરવા ઇચ્છા રાખે, જે મનને દુષિત કરવા વાળા શબ્દાદિ વિષયા છે તેમાં જે પુરૂષ આસક્ત નથી તે પુરૂષ પાત'નાં આત્મામાં રહેલાં સમાધિને જાણે છે.
मूलम् - णो काहिए होज्ज संजए, पासणिए ण य संपसारए ।
णच्चा धम्मं अणुत्तरं, कयकिरिए ण यावि सामए ॥ २८ ॥
અર્થ · સચમી સાધક ધર્મ વિરૂધ્ધ કથા ન કરે, નિમિત્ત આદિ પ્રશ્નો, વર્ષા, ધનાદિ ઉપાર્જનના ઉત્તર ન આપે પરંતુ વેતમ શ્રુત ચારિત્ર્યને જાણીને સયમાનુષ્ઠાન કરે ને કઈ વસ્તુ
પર મમતા ન રાખે.
मूलम् छन्नं च पसंसं णो करे, न य उक्कसप समाहणे ।
तेसि सुविवेगमाहिए, पणया जेहि
सुजोसिपं धुव ॥ २९ ॥
અર્થ : સાધુ પુરૂષૅ માયા - લાભ - માન ને ધ ન કરે તેમ પેાતાની પ્રશશા ન કરે જેમણે સયમનુ જ સમ્યક્ પ્રકારે સેવન કર્યું છે તેમનુ જ ઉત્તમ વિવેક પ્રસિધ્ધ છે ને તે જ ધર્મપરાયણ છે
मूलम् - अणिहे सहिए सुसंवडे, धम्मट्ठी उवहाणवीर ।
बिहरेज्ज समाहीइंदाए, अत्तहियं रवु दुहेण लब्भइ ||३०||
અર્થ સ્નેહરહિત, જ્ઞાન સહિત કાર્ય કરે, મન તથા ઇન્દ્રિએથી ગુપ્ત તથા ધર્મને જ અથી તપમાં પરાક્રમ ફેારવનાર ઇન્દ્રિયેશને વશમા રાખનાર આ પ્રકારથી સાધુ સંયમનું અનુષ્ઠાન કરે કારણ કે આત્મકલ્યાણ દુઃખ વડે ઘણા પ્રયત્ના પડે પ્રાપ્ત થાય છે.
मूलम् - ण हि णूण पुरा अणुस्तुयं, अदुवा त तह जो समुट्ठियं ।
मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदसिणा ||३१||
અર્થ : સ જગતને દેખનાર જ્ઞાતપુત્ર મુનિએ સાવદ્ય વિરતિરૂપ સામાયિકનું કથન કહેલું છે નિશ્ચયથીપહેલાં તિર્થ કરેાના ઉપદેશને જીવે સાંભળેય નથી. તે કદાચ સાંભળ્યુ હોય તેા યથાપણુંઅનુષ્ઠાન કરેલ નથી
मूलम् - एवं मत्ता महंतरं, धम्ममिणं सहिया बहुजणा ।
गुरुण छंदाणुवत्ता, विरया तिन्नमहोधमाहिय ॥ त्ति वेभि ||३२||
અં. આ પ્રકારે માનીને, સર્વોત્તમ અત્ ધર્મ સ્વીકારી, જ્ઞાનાદિ સંપન્ન ગુરૂના અભિપ્રાયે વનાર ઘણા જીવા પાપથી નિવૃત્ત થઇ સમાર સાગરને પાર કરેવ છે ભગવતે કહેલું છે તે જ આપને કહું છુ.
द्वितीय अध्ययननो द्वितीय उद्देशकः