Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah
Catalog link: https://jainqq.org/explore/005327/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ઊંઝા ફાર્મસી ના શિલ્પી સ્વ. રસ ભેગીલાલ નગીનદાસ શાહ જન્મ : તા. ૧૯ માર્ચ ૧૯૦૭, ઊંઝા દેહવિલય : તા. ૨૪ માર્ચ ૧૯૭૫, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ કદમ અસ્થિર છે જેના કદી રસ્તે નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય નથી નડતા પુરુષાર્થ ની પાંખ રાતી પ્રારબ્ધને પલટી નાખતાં પુરૂષામાં સ્વ. વૈદ્યરાજ ભોગીલાલ નગીનદાસ શાહ નું નામ ચિરકાળ પુરુષાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહશે.” વનૌષધિઓ લાવી, ખરલમાં ઘી, ચૂર્ણ અને ગોળીઓ બનાવતા સ્વ. રસવૈદ્ય નગીનદાસ છગનલાલ શાહ ના સ્વપ્ના સાકાર કરનાર ઊંઝા ફાર્મ સીના સંસ્થાપક પિતાને પગલે પગલીઓ માંડતા પોતા પુત્ર વૈદ્યરાજ ભેગીલાલભાઈ ની પગલીઓ આ વિરાટ કમળ સ્વરૂપ ધારણ કરી ભારતભરની અગ્રણી ફાર્મસીઓમાં ઊંઝા ફાર્મ સીનું નામ સ્વદેશ અને વિદેશમાં ગાજતું કર્યું તે ઊંઝા ફાર્મસીના શિલ્પ, ધર્મ પરાયણ, સાવિક અને સ્વદેશાભિમાની, દાની, ગાંધીને વિચાર ધારામાં રંગાયેલ સાહિત્યપ્રેમી અને આયુર્વેદ જ્ઞાતા સ્વ. ધેઘરાજ ભોગીલાલ નગીનદાસ શાહ ના મરણાર્થે સપ્રેમ ભેટ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચદ્ર જન્મશતાબ્દી ગ્રંથમાળા પ્રકાશન-સાતમુ ઉપદેશછાયા “ સાચા પુરુષને ખાધ પ્રાપ્ત થવા તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે.” Jain Educationa International શ્રીમદૂ રાજદ્ર For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ત્રિકમલાલ મહાસુખરામ શાહ પ્રમુખ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ, શ્રી રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પિાળ, અમદાવાદ. જેનો દુરાગ્રહ છે તે લોકોને પણ પ્રિય થાય છે, દુરાગ્રહ મૂક્યો હોય તે બીજાને પણ પ્રિય થાય છે. માટે કદાગ્રહ મૂકથી બધાં ફળ સંભવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કિંમત : રૂ. ૭૦-૭૦ પૈસા સં. ૨૦૨૩ પ્રત ૩૦૦૦ મુદ્રક : અરવિંદભાઈ પી. શેઠ દશના પ્રિન્ટરી, નાગરીશાળા અમદાવાદ, મ આવૃત્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ સમીપવતી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી સંવત ૨૦૨૪ ના કારતક સુદ ૧૫ના દિને આવે છે, એને અનુલક્ષીને એ પુણ્યનામ પુરુષના ઉપકારની યત્કિંચિત પુનિત સ્મૃતિ અર્થે આ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ” સ્થાપવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું જગતહિતકારી આત્મકલ્યાણમય સાહિત્ય, એમના જીવનને પ્રસંગો આદિ જુદી જુદી ભાષામાં પ્રકાશિત કરવાનો, વિશાળ સમુદાયને એનો લાભ મળી શકે એવી રીતે પ્રચાર કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. મંડળને ટ્રસ્ટ એકટ નીચે રજિસ્ટર કરાવવામાં આર્યું છે. બંધારણપૂર્વક વ્યવસ્થા અથે એક અગ્યાર સભ્યની વ્યવસ્થાપક સમિતિ અને પ્રકાશનના કાર્ય માટે પાંચ સભ્યોની એક પ્રકાશન સમિતિ હાલ કામ કરે છે ઉદ્દેશને અનુલક્ષી શરૂ કરેલ પ્રકાશન કાર્યમાં પ્રથમ “રાજપદ”, બીજું “કર વિચાર તે પામ”, ત્રીજું “જીવન–સાધના (ગુજરાતી) ચોથું “રાજપદ “નાગરી લિપિ”, પાંચમું “જીવન સાધના” (હિંદી) છઠું “કર વિચાર તો પામ” (હિંદી) અને સાતમું ઉપદેશછાયા છે. બીજા પ્રકાશનનું કામ ચાલુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પ્રત્યે ભક્તિવંત વિશાળ સમુદાય અને શ્રીમદ્ની સ્મૃતિમાં સ્થપાયેલ અનેક સંસ્થાએ આ કાર્યમાં સારા ઉલ્લાસથી એકત્રપણે સહકાર આપી રહી છે અને એ જ આ મંડળની સાર્થકતા છે. શ્રીમદ્ પ્રત્યે પ્રેમભકિતવંત સૌ કોઈને આ કાર્યમાં સહકાર આપવાની વિનંતિ છે. તા. ૧-૧૦-૬છ શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા પાંચભાઈની પાળ અમદાવાદ Jain Educationa International લિ. શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મ`ડળ કારાબારી સમિતિ વતી, ત્રિકમલાલ મહાસુખરામ શાહ પ્રમુખ For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભક્તિ એ સત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે, આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. ભાગ પામવામાં અનંત અંતરાય છે. તેમાં વળી મેં આ ક્યું આ કેવું સરસ કયું? એવા પ્રકારનું અભિમાન છે. મેં કંઈ જ કર્યું નથી એવી દષ્ટિ કરવાથી તે અભિમાન દૂર થાય છે. સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કમનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલ મૂકીશ ત્યારે જશે. વૃત્તિને ગમે તેમ કરીને રોકવી; જ્ઞાનવિચારથી રોકવી, લેકલાજથી રોકવી, ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. ઉપદેશ છાયા Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય છે, અને કેટિ જ્ઞાનીને એક અભિપ્રાય છે. આત્માને જે મોક્ષનાં હેતુ છે તે “સુપચ્ચખાણ.” આત્માને જે સંસારનાં હેતુ છે તે દુપચ્ચખાણું.” ગમે તે કઈ મરી ગયું હોય તેને જે વિચાર કરે તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારાં ભાઈ ભાડું” વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધને હેતુ છે. –લોકે જ્ઞાનીને લેકદૃષ્ટિએ દેખે તે ઓળખે નહીં. – ગુરુ અને અસગુરુમાં રાત-દિવસ જેટલું અંતર છે. –આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. —જેને વૈરાગ્ય ઉપશમ વર્તતે હેય તેને જ વિચારવાન કહીએ. –મુમુક્ષુઓએ કઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. –જાણપણું શું? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. જે જાણીને અજ્ઞાનને મૂકવા ઉપાય કરે તે જાણપણું. –જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુકિત કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ. ઉપદેશછાયા Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વિષે સત્સંગ અને સતપુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય નહિ. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર અવિકલ્પ સમાધિનું ધ્યાન મટતું નથી, તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. - નાળિયેરનો ગોળ જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ.” આવાં વૈરાગ્ય જ્ઞાનમય વચનોથી પિતાની અંતર જાગ્રત દશા પ્રગટ કરી છે, એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની કલ્યાણમય ઉપદેશવાણની નેધ, આ “ઉપદેશછાયા” છે. પ્રારબ્ધદયે મુંબઈમાં ઝવેરાતાદિને માટે વ્યવસાય હોવા છતાં અંતરંગ આત્મવિશુદ્ધિના પ્રબળપણુએ ઉદ્ભવતા વૈરાગ્યના બળે, એ વ્યવસાયમાંથી વારંવાર સમય કાઢતા, અને દૂરના અજાણ્યા ગામડાં, ખેતરે અને ઈરિના પહાડ જેવા ડુંગરાઉ જંગલ પ્રદેશમાં વિશેષ આત્મસ્થિરતાથે જતા. આવા સમયમાં એકાંતમાં એકલા રહેવાની વૃત્તિ છતાં આજુબાજુના ભાઈઓ તથા એમના પરિચયમાં આવેલ અને આવતા મુમુક્ષુઓ એઓશ્રીને ઉપદેશશ્રવણથે એમની પાસે આવી જતા. એ સમયે કુસુમથી પણ કેમળ એવું કરુણમય એ મહાપુરુષનું હૃદય મુમુક્ષુઓનું આત્મહિત કરનારું થતું. વિ. સં. ૧૫રના શ્રાવણ ભાદરવા માસમાં આવી રીતે અતર પ્રદેશમાં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ સ્થળોએ વિચરવું થયેલ. એ સમયે ખંભાતના ભાઈશ્રી અંબાલાલ લલચંદભાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા જે શ્રીમદ્ભા સમાગમે એમના અંતેવાસી તથા આજ્ઞાના પરમ આરાધક બન્યા હતાં એ સાથે રહેતા શ્રીમદ્ભી તથા બધા મુમુક્ષ એની આહારાદિની વ્યવસ્થા શ્રી. અંબાલાલભાઈ કરતા તેમ છતાં શ્રીમદ્ પ્રત્યેની એમની ભક્તિ કરી એમની સ્મૃતિસકિત એવી તીવ્ર થઈ હતી કે શ્રીમદ્ કહેતા “ હમે ચારપાંચ કલાક બંધ કર્યો હોય ને કહીએ તે બેચાર દિવસ સુધીમાં એ પછી લાવતા...” આવા ભક્તિભાવિત તીવ્ર સ્મૃતિવંત શ્રી અંબાલાલભાઈએ સંવત ૧૮૫રના શ્રીમદ્ગા કાવિઠા, રાળજ, વડવા અને આણંદના બોધની નેંધ કરી હતી. એ નેંધ શ્રીમન્ની પિતાની દષ્ટિ તળે પણ આવી ગઈ છે. અને શ્રીમદ્ભા સાહિત્યને “શ્રીમદુરાજચંદ્ર-બૃહતગ્રંથમાં” – ઉપદેશછાયાના અભિધાને પ્રગટ થયેલ છે. જે અત્રે મુમુક્ષુઓના ઉપગાથે પુસ્તકાકારે પ્રગટ છીએ. ઉપદેશછાયાના વાંચનથી આપણને જણાશેકે શ્રીમદ્ભી ઉપદેશ ભાષા સરલ છતાં સચોટ અને અસરકારક છે. એમને પુછાયેલ પ્રશ્નોને નિડરતાથી સત્ય અને આત્મહિતકારી આપેલ ઉકેલ ને જવાબો એમને બેધમાં તરવરી રહે છે. આત્મ હિત થાય એવી રીતે તે તે સમયના ચર્ચાતા પ્રશ્નો વિચારવાની દષ્ટિ એમના બેધમાં આપણને મળી રહે છે. રૂઢ થયેલ વાત અને વિચારમાંથી રૂઢતા છોડી આત્મકલ્યાણની વિચારણુનો રસ એમની વાણીમાં નીતરી રહે છે. દૃષ્ટાંત અને મહાપુરુષોનાં ચારિત્રમાંના ઉલ્લેખેથી એમને ઉપદેશ સભર હોવાથી સરલતાથી સમજાય ને યાદ રહી જાય એવો છે. શ્રીમદ્દનું પત્રાદિ સાહિત્ય વિશાળ હોવાથી એમના વિચારનું, એમની અંતર આત્મસ્થિતિનું સપ્રમાણ આલેખન એમાંથી મળી રહે છે. આ ઉપદેશછાયામાં પ્રગટ થયેલ બધ આપણા હૃદયને અસર Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર કરી, આપણને માર્ગદર્શન આપી આત્મકલ્યાણના માર્ગે લઈ જાય છે. શ્રીમનું જીવન જાણવા માટે એમનું પિતાનું વિશાળ સાહિત્ય શ્રીમદ્ રાજચંદ્ર – બૃહસ્પ્રંથ” તો છે જ. તે ઉપરાંત – “જીવનકળા” “જીવનયાત્રા” અને આ મંડળ તરફથી પ્રકાશિત થયેલ જીવન--સાધના” પણ છે. એમના જીવન-કથનને જાણી વિચારી આપણું અંતઃકરણને પવિત્ર કરી આત્મવિશુદ્ધિ પામીએ એ જ સાર્થકતા છે. સવિ જીવ કરું શાસન રસી, ઐસી ભાવવ્યા મન ઉલ્લસી,” એવી મહાપુરુષની પરમ કરુણુની સ્મૃતિ આપણું અંતરમાં જામત રહી એમના પ્રત્યે આપણને વિનયાન્વિત કરે, થઈ રહીએ. (પ્રભુ) “તારી કૃપા એ જ મારી એક સાચી સંપદા.” તા. ૧-૧૦-૧૭ દાંડિયા બજાર વડોદરા–૧ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ પ્રકાશન સમિતિ વતી લાગચંદ ચુનીલાલ શાહ-પ્રમુખ જ્ઞાન તે તે કે –જેનાથી બાહ્યવૃત્તિઓ કાય છે, –સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, –સાચાને સાચું જાણે છે. –જેનાથી આત્મામાં ગુણું પ્રગટે તે શાન. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ - શુદ્ધિ-પત્ર પાન લીટી ૭ ૫ . અશુદ્ધ તામારી વિચારવાન તેથી તે સિદ્ધાંત હતા. અહંકર મધ્યમ. માધ્યમ ઉતકૃષ્ટ મહામ્ય અનુકમે પુરુષનું અથતા : સત્વ આગાર થપેચા જરૂરે ક્ષેત્કૃષ્ટ દુધના સિહણ કુતરે હાંડમાંસતું મુનિઓ કયા યોગ્ય વિષયસખકલ્પનાથી તમારી વિચારવાન હતા તેથી તે સિદ્ધાંત વિષે અહંકાર મધ્યમ ઉત્કૃષ્ટ માહાભ્ય અનુક્રમે સપુરુષનું અથવા સમ્યકૃત્વ આચાર થયેલા જરૂર સર્વોત્કૃષ્ટ . ૧૦ ૧૧ ૨૦ ૬ t દૂધના ૧૨ ૧૩ ૧૩ ૭ ૪ ૬ સિંહણ કૂતરે હાડમાંસનું - મુનિએ કર્યા ૨૦ ૨૨ ૧૭ ૨ ગ વિષયસુખકલ્પનાથી Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પાન લીટી ૨૨ ૮ ૧૦ અશુદ્ધ ભાટિયા જાણયાં સગદેષ સમક્તિ , લાન્યા જાણ્યાં રાગદ્વેષ સમકિત ૨૭ ૧ ચરણુમાં સમક્તિ ચરણમાં સમકિત ૩૦ ૨૦ સોધરૂપી સઘરૂપી ભાન્તિ ૩૧ ૧૪ બ્રાન્તિ G મૂક્યો ૩૧ ૨૧ મૂકે ૩૨ ૨ તેનું આજ્ઞાનીને સમિતિ ૪૬ ૧૮ પશે ૪૭ ૧૫ ભુલ ૬૯ ૧૯ બળે ૭૧ ૭ લૌકિ પહૂદર્શન ઉપથગ ૮૧ ૧૦ નાડે તેના અજ્ઞાનીને સમકિત પામશે ભૂલ બએ લૌકિક પદર્શન ઉપયોગ નિવેડે કર્તા '૮૨ કર્મથી ૨૧ ૬ કર્મવી અંતર્પરિણામ અંતર પરિણામ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પડવાં કજિયા o na પાન લીટી અશુદ્ધ ૯૭ ૧ પાડવાં ૯૯ ૫ કજિય ૧૦૭ ૪ છે ૧૦૭ શુભાશુભકર્મ કવચિત ૧૦૮ સમ્યક્ત્વ ૧૧૩ ૧૪ ઐશ્ચર્ય ૧૨૨ આત્મ ૧૨૯ પ્રાત્પ ૧૩૧ ફેફટ ૧૩૨ ૨૦ જ ૧૪૫ ૩ શ્રેષ ૧૪૨ ઉદેશ ૧૪૩ ૧૦ ખબર ૧૪૩. રાગદેવ પથ ૧૪ ૧૪ રેગે શુભાશુભકર્મ. કવચિત સમ્યકત્વ એશ્વર્ય આત્મા પ્રાપ્ત ફેગટ જે ઉપદેશ ખબર, રાગદ્વેષ પશ્ચ રેગ ૧૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણીઆ, દેહોત્સર્ગ : રાજકેટ, સંવત ૧૯૨૪ કારતક સુદ ૧૫ સંવત ૧૮૩૭ ચૈત્ર વદ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૩ ] [ ૬૪૩-૧ ] ઉપદેશછાયા' ૯૫૭ કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨ ૧ સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવા પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ આદિ પ્રસંગ ત્યાગી શકીશ તા તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી; અર્થાત્ મૂળ જ્ઞાનમાં જો કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી. જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તે જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વધુ માનાદિ જ્ઞાનીપુરુષા અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ. વિજોગી, વિભાગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાય કર્યું. માટે આને આમ કહીશું તેા ઠીક, અથવા માને આમ નહી કહેવાય તા ખાટુ' એ વગેરે વિકલ્પે સાધુ-મુનિઓએ ન કરવા. નિવ"સ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહી' તેવાં પરિણામ. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યા જાય. લેકેને કંઈ જૂ હું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લકે એમ પૂછે કે કેણ પધાર્યા છે?” તે સ્પષ્ટ કહેવું કે “મારા પરમકૃપાળુ સદ્દગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.” ત્યારે કોઈ કહે કે “હું તમારી સાથે આવું?” ત્યારે કહેવું કે, “ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારે હેતુ એ છે કે ત્યાં જઈશું તે સાંભળીશું પણ કંઈ ત્યાં ઉપદેશ દે એ કઈ નિયમ નથી. ત્યારે તે ભાઈ પૂછે કે, “તમને ઉપદેશ કેમ દીધું ?” ત્યાં જણાવવું કે “મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચને શ્રવણ કર્યો કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ એાળખાણ થતાં મેં તેમને જ મારા સદ્ગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે “ઉપદેશ દે અગર ના દે પણ મારે તે તેમનાં દર્શન કરવા છે.” ત્યારે જણાવવું કે “કદાચ ઉપદેશ ના દે તે તમારે વિકલપ કરવો નહીં.” આમ કરતાંય જ્યારે આવે ત્યારે તે હઈિચ્છા થણ તમારે પિતે કંઈ તેવી પ્રેરણું ન કરવી કેન્થાલે ત્યાં તે બેધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પિતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણ્યા કરવી નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૩–૨ ] ઉપદેશાયા ૨ કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨ : પ્ર॰ :—કેવલજ્ઞાનીએ સિદ્ધાંતા પ્રરૂપ્યા તે પરશાસ્ત્રમાં કહ્યું છે કે કેવળ ઉપયાગ ’ કે ‘ સ્વઉપયોગ જ્ઞાની સ્વઉપાગમાં જ વર્તે. ૩. ઉ॰ :-તીથ કર કોઇને ઉપદેશ દે તેથી કરી કાંઈ ‘પરઉપયેગ’ કહેવાય નહી.. પરઉપયાગ' તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અતિ, હષ, અહંકાર થતાં હાય. જ્ઞાનીપુરુષને તા તાદાત્મ્યસમ ધ હેતેા નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અતિ ન થાય. રતિ, અતિ થાય તે ‘ પરઉપયોગ ' કહેવાય. જો એમ હાય તા કેવલી લેાકાલાક જાણે છે, દેખે છે તે પણ પરઉપયેાગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું અરતિપણું નથી. Jain Educationa International તે સિદ્ધાંતના માંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહેા છે, તે શાસ્ત્રથી જ પ્રથમ તે તમે જીવ, અજીવ એવુ કહેતાં શીખ્યા છે; અર્થાત્ તે જ શાસ્ત્રાને આધારે જ તમે જે કાંઇ જાણા છે તે જાણ્યુ છે; તા પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા ખરાખર ગણાય. વળી શાસ્રના લખનારાઓ પણ વિચારવાન તેથી તે સિદ્ધાંત હતાં; વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણું વધે લખાણાં છે માટે અસત કહેવાં તે દોષ ગણાય. For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હાલ સિદ્ધાંતને જે બાંધે જોવામાં આવે છે તે જ અક્ષરમાં અનુક્રમે તીર્થકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કેઈ વખતે કેઈએ વોચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તે તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ પૂછયું કે ધર્મકથા કેટલા પ્રકારે તે કહ્યું કે ચાર પ્રકારે –આક્ષેપણું, વિક્ષેપણું, નિર્વેદણી સંવેગણું. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણુધરે હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેને બાંધે બાંધે. જેમ અહીં કેઈ વાત કરવાથી કે ધ્યાનમાં રાખી અનુક્રમે તેને બાંધે બાંધે તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધર પણ બુદ્ધિમાન હતા એટલે તે તીર્થકરે કહેલાં વા કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. - સિદ્ધાંતને બાંધે એટલે બધે સખત છે છતાં યતિ લેકોને તેથી વિરુદ્ધ આચરણ કરતા દેખીએ છીએ દાખલા તરીકે કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લેક નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીને દેષ નથી; પણ જીવની સમજણશક્તિને દેષ છે. જીવમાં સદ્બુદ્ધિ ન હોય તે પ્રત્યક્ષ ગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સદ્દબુદ્ધિ હેય તે સવળું ભાસે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા જ્ઞાનીની આજ્ઞાએ વતતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રી આદિકના પ્રસંગમાં ન જવું” એવી આશા ગુરુએ કરી હોય તે તે વચન પર દઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય. તેને એમ અહંકર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે ?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દષ્ટિ દેતાં “આ ઠીક છે ” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળભેળ જીવ તે વર્તે, એટલે તે બીજા વિકલ્પ નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને આ સ્થાનકે જવું એગ્ય નથી” એવાં જે જ્ઞાનીનાં વચન તેને દઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે અર્થાત તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય, ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે ? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્યવશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જેને નિવૃત્તિ થઇ નથી તેને પ્રથમ તે એમ થાય છે કે ‘આ ક્ષેત્રે સારું છે, અહી રહેવા જેવુ' છે; ' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળુ છે, અને પોતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને ચેગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તા એમ અભિમાન રહ્યા કરે કે, એમાં શું જીતવુ* છે ? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે; જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી. પ્રાસ=જ્ઞાન પામેલે પુરુષ. આમ=વિશ્વાસ કરવા ચેાગ્ય પુરુષ મુમુક્ષુમાત્ર સમ્યગદષ્ટિ જીવ સમજવા નહી’. જીવને ભુલવણીનાં સ્થાનક ઘણાં છે; માટે વિશેષ જાગૃતિ રાખવી; મુઝાવું નહીં; મંદતા ન કરવી. પુરુષાધર્મ વધમાન કરવા. 6 જીવને સત્પુરુષના ચાગ મળવા દુર્લભ છે. અપારમાર્થિક ગુરૂને જો પેાતાના શિષ્ય બીજા ધમ માં જાય તે તાવ ચઢે છે. પરમાર્થિક ગુરુને આ મારું શિષ્ય છે' એવા ભાવ હાતા નથી. કાઈ કુગુરૂઆશ્રિત જીવ બધશ્રવણઅર્થે સદગુરૂ પાસે એક વખત અયા હાય, અને પછી તે તેના તે કુચુરૂપાસે જાય તે તે કુશુરૂ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પા બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદગુરૂ પાસે જાય નહીં. તે જીવને બિચારાને Jain Educationa International For Personal and Private Use Only જ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપશાયા તા સખત વાણીની પરીક્ષા નથી એટલે ભાળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે. ૩ કાવિઠા (મહુડી) શ્રાવણ વદ ૪ ત્રણ પ્રકારના જ્ઞાની પુરૂષ-પ્રથમ, મધ્યમ, માધ્યમ, અને ઉતકૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરૂષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવા પણ ઘણા ઓછા છે. પૂર્વકાળમાં જીવે આરાધક અને સસ્કારી હતા, તથારૂપ સત્સ`ગને જોગ હતા, તેમ સત્સંગનું મહાત્મ્ય વિસર્જન થયેલુ. નહાતુ, અનુકમે ચાલ્યું આવતું હતું. તેથી તે કાળમાં તે સંસ્કારી જીવાને સપુરુષનું આળખાણ થતું. આ કાળમાં સત્પુરુષનું દુલ ભપણુ હાવાથી, ઘણે કાળ થયાં સત્પુરુષના માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઇ ગયાં જેવાં થઇ ગયાં હાવાથી અને પૂર્વના આરાષક જીવે આછા હૈાવાથી જીવને સત્પુરુષનું આળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવા તા સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં ા છકાયના રક્ષપાળ સાધુને, કાં તા શાસ્ત્રો ભણ્યા હાય તેને, કાં તે કાઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાથ નથી. સપુરુષ' ખરેખરુ સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તે વખતે થાડા કાળે તેમનું Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને, પણ ઉત્કૃષ્ટ સપુરુષને તે તેવી ભાવના હોય નહીં અથાત નિસ્પૃહતા હોવાથી તે ભાવ રાખે નહીં, તેથી કાં તે જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. જેમ બને તેમ સદુવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાતુ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં પણ ત્યાં સુધી યથાશક્તિ સદુવ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લેકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દે છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે કે જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દે હોય છે. આપણે તે તે દેથી રહિત અને આત્મવિચારને અર્થે કરવો છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં. ઉપર કહ્યા તે દે વજીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં નિર્દભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્દત્રત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા લાકાને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કઈ સત કરવાં તે લેાકેાને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પેાતાના હિતને અર્થે કરવાં નિર્દે"ભપણે થવાથી લેાકેામાં તેની અસર તરત થાય છે. કોઇ પણ ભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હાય અને કહે કે ‘હું ઉપર કાંઈ લેતા નથી શું નથી ચાલતું ? એથી શું ? એથી કાંઈ લેાકેામાં અસર થાય નહી. અને ઊલટું કયુ· હોય તે પણ બંધાવા માટે થાય માટે તેમ ન કરતાં નિર્દે ભપણે અને ઉપરનાં દૃષા વને વ્રતાદિ કરવાં. પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવુ. આજે એક વાંચ્યું અને કાલે ખીજું વાંચ્યુ. એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કાઇક કેાઈક સ્થળે ગભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઈક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કાઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કાઈક જગ્યાએ સુગમ છે; તે નિયમપૂવ ક વાંચવાં. યથાશક્તિ ઉપયાગ દઈ ઊ’ડા ઊતરી વિચારવાનું અને તેટલું કરવું. દૈવ અરિહંત ગુરુ નિગ્રંથ અને ધમ કેવળીના પ્રરૂપેલેા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હાવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ o શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વ પણું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઈચ્છા, કામના સદાય રાખવી. કદી પણ દંભ પણ કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આકેશથી કહેવું નહીં માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું. સદુવ્રત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભેગવવાની બુદ્ધિએ. ભેગવવા નહીં, સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચાર આશાતના કરવાની બુદ્ધિએ. આશાતના કરવી નહીં. સત્સંગ થયે છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કઈ પણ અગ્ય આચરણ થાય. અથવા અગ્ય વત સેવાય તે સત્સંગનું ફળ નહીંસત્સંગ થયેચા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તે લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી પુરુષની નિંદ કરે અને પુરુષની નિંદા આપણી નિમિત્તે થાય એ. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા આશાતનાનું કારણ અર્થાત્ અધેાગતિનું કારણ થાય - માટે તેમ કરવુ' નહી”. +4 સત્સંગ થયા છે તેને શે! પરમાથ ? સત્સંગ થયે હાય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસને સત્સંગ થયા છે તે તે સત્સંગનું ફળ જરૂરે થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવુ... જોઇએ. એ વન જીવે પેાતાના કલ્યાણના અથે જ કરવું” પણ લેાકાને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લેાકેામાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કાઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનુ, સત્સંગનુ આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સદેહ નહીં, વારવાર આધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે એધ થયા છે તે સ્મરણમાં રાખીને. વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે. [ ૬૪૩–૩ ] ४ રાળજ, શ્રાવણ વદ ૩, ૧૯૫૨: ભક્તિ એ ક્ષત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છ ંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યુ જવાય; અન્ય વિપ્। મટે. આવા એ ભક્તિમાગ શ્રેષ્ઠ છે. પ્ર૦ઃ—આમાં કાણે અનુભવ્યે કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ઉ૦:–તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી - માલુમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે - છે તેણે આત્મા અનુભવ્યું કહેવાય. દૂધ ને પાણી ભેળાં - છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણું કિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી = રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દુધના અને પાણી પાણીના પરિણામ પામે -ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાર્યો હોય તે પછી એક - પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની બ્રાંતિ થાય નહીં. પિતાના દેષ ઘટે, આવરણ ટળે તે જ જાણવું કે : જ્ઞાનીનાં વચને સાચાં છે. આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ - કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. - અહો ! અહે!પિતાના ઘરની પડી મૂકીને બહારની - વાત કરે છે. પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું : એટલે હાલ લાભ થાય તે ધર્મવ્યાપાર કરે. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શેક વખતે હાજર - થાય; અર્થાત્ હર્ષ, શેક થાય નહીં. સમ્યગૃષ્ટિ હર્ષશેકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહી તેમનાં નિર્બસ પરિણામ થાય નહીં; .અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે, Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા બહુ જ જાગૃતિ હોય. જેમ કે કાગળ વાંચતાં હોય તેમ તેમને હર્ષશેક થાય નહીં, ભય અજ્ઞાનને છે જેમ સિહણને સિંહ ચાલે આવતું હોય અને ભય લાગતે નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે. ફતરે ચાલ્યું આવતું હોય તેમ સિહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંગ સમજે છે. રાજ્ય મળે. આનંદ થાય છે તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહું જ : અદ્ભુત છે. યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દરખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ.. દુરાગ્રતાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પડે છે. કષાય સત્તાપણે છે.. નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા . થાય નહીં. પ્ર –શું વિચાર કર્યો સમભાવ આવે ] ઉ૦ –વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદામ્યપણું થતું નથી. અજ્ઞાની પૌગલિક સંગના હર્ષને . પત્ર વાંચે તે તેનું મેટું ખુશીમાં દેખાય, અને ભયને . Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ રાજચંદ્ર કાગળ આવે તે ઉદાસ થઇ જાય. સર્પ દેખી આત્મ- વૃત્તિમાં ભયના હેતુ થાય ત્યારે તાદાત્મ્યપણુ' કહેવાય, તન્મયપણુ થાય તેને જ હ, શાક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યાં વગર રહે નહીં મિથ્યાષ્ટિને વચમાં સાક્ષી ( જ્ઞાનરૂપી ) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે એવે જ્ઞાનીને ભેદ પડયે છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે જ્ઞાનજાગૃતિ હોય તે જ્ઞાનના. · વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કસ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવતે તે વખતે ક્રમ બાંધે નહી', એમ સક્ષેપમાં પરમા કહ્યો. પણ જીવ સમજે નહી' તેથી વિસ્તાર કરવે પડયા, જેમાંથી મેઢાં શાસ્ત્રો રચાયા. સ્વચ્છંદ ટળે તે જ માક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માથી જીવના શ્વાસેટ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જનની આજ્ઞા છે. પ્ર૦ઃ—પાંચ ઇન્દ્રિયા શી રીતે વશ થાય ? ઉ॰ :-વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી ઘેાડીવાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઇ જાય છે, તેથી કાંઇ સતાષ થતા Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૫ નથી, તેમ તુચ્છભાવ આવત્રાથી ઇન્દ્રિયેાના વિષયામાં લુબ્ધતા થતી નથી. પાંચ ઈન્દ્રિયામાં જિન્હાઈન્દ્રિય વશ કરવાથી માકીની ચાર ઇન્દ્રિયા સહેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્યે પ્રશ્ન પૂછ્યું, ‘ખાર ઉપાંગ તા બહુ ગહન છે; અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી; માટે ખર ઉપાંગના સાર જ બતાવા કે જે પ્રમાણે વતું તે મારું કલ્યાણ થાય.' સદ્ગુરુએ ઉત્તર આપ્યા, ખાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે વૃત્તિને ક્ષય કરવી.’ આ વૃત્તિએ એ પ્રકારની કહી: એક બાહ્ય અને બીજી અત્ર બાહ્યવૃત્તિ એટલે આત્માથી અહાર વવું તે. આત્માની અંદર પરિણમવુ. તેમાં શમાવું; તે અંતરવૃત્તિ, પદાર્થાંનુ તુચ્છપણું' ભાસ્યમાન થયું હાય તે। અંતરવૃત્તિ રહે, જેમ અલ્પ કિમતને એવા જે માટીને ઘડો તે ફૂટી ગયા અનેપછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેાભ પામતી નથી. કારણ કે તેમાં તુચ્છપણું સમજાયુ' છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાનછે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવણૅ ઈત્યાદિક પદાર્થ માંસાવ માટીપણું જ ભાસે છે. - સ્ત્રી એ હાડમાંસતું પૂતળુ છે એમ સ્પષ્ટ જાણ્યુ છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષેાભ પામતી નથી; તે પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારા દેવાંગ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીમદ્ રાજચંદ્ર નાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સેા વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવુ નહીં; કારણ કે તે વૃત્તિને શૈાભ પમાડે જ એવુ' જ્ઞાનીએ જાણ્યુ છે. સાધુને તેટલુ જ્ઞાન નથી કે તેનાંથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી. નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂકા છે; એટલા માટે જો વૃત્તિએ પદાર્થમાં ક્ષેાભ પામે તા. તરત ખેંચી લઈ તેવી ખાહ્યવૃત્તિએ ક્ષય કરવી. ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અશે અંશે ગુણ અતાવ્યા છે. અને છેવટે તે કેવા છે તે જણાવ્યુ છે. જેમ એક હીરા છે તેને એક એક કરતા ચૌઢ પહેલ. પાડા તા અનુક્રમે વિશેષ વિશેષ કાન્તિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સપૂર્ણ સ્પષ્ટ કાન્તિ પ્રગટે.. આજ રીતે સપૂર્ણ ગુણુ પ્રગટવાથી આત્માસ પૂર્ણ પણે પ્રગટે. 6 ચૌદપૂર્વ ધારી અગિયારમેથી પા પડે છે તેનુ કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટયે.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવુ પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનુ પ્રાબલ્ય એવુ' છે કે તે હરેક પ્રકારે છેતરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧ અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે “હમણું આ શૂરાતનમા. છે એટલે આપણું બળ ચાલવાનું નથી;” અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. “ ધ કહે છે તેથી છેતરાશે નહી, માનથી પણ છેતરાશે નહી. તેમ માયાનું બળ ચાલે તેવું નથી” એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લાભ ઉદયમાન થાય છે, “મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને ઐશ્વર્ય પ્રગટ થયાં એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેને લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાન કે આવે છે. આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીને ચુકયે સે વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણે મળે કે “આ ત્યાગવાથી રોગના કારણે થશે માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ.' આ રીતે વૃત્તિઓ છેતરે છે. આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કેઈને વીશ વર્ષને પુત્ર મરી ગયે હેય. તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર બેટે છે. પણ બીજે Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીમદ્ રાજચંદ્ર જ દિવસે એ વિચાર બાહ્યાવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એને છેકરે કાલે સવારે મેટે થઈ રહેશે; એમ થતું જ આવે છે, શું કરીએ ? આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયે, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉ તે સારુ. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે. કેઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે “હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું ડાહ્યો છું ગુણવાન છું, લેક મને ગુણવાન કહે છે. પણ તેને જ્યારે તુચ્છ પદાર્થને સંગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તે ખરે કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે! જેમ એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત પા પાઈની એક બીડી છે, તેવી બીડીનું જે તને વ્યસન હોય તે તું અપૂર્વ જ્ઞાનીનાં વચને સાંભળતા હોય તે પણ જે ત્યાં કયાંયથી બીડીને ધુમાડે આવ્યું કે તારા આત્મામાંથી વૃત્તિને ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચને ઉપરથી પ્રેમ જતું રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતું નથી ! પા પાઈની બીડીથી જે એમ થઈ જાય છે તે વ્યસનની કિંમત તેથી પણ તૂચ્છ થઈ એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવી અને ક્ષય કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા અનાથદાસજીએ કહ્યું છે કે, “એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય છે, અને કેટિ જ્ઞાનીને એક અભિપ્રાય છે. આત્માને જે મેક્ષનાં હેતુ છે તે તે સુપચ્ચખાણ. આત્માને સંસારનાં હેતુ છે તે “દુપચ્ચખાણ” કુંઢિયા અને ત૫ા કલ્પના કરી જે મોક્ષ જવાને માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં મિક્ષ નથી. ઉત્તમ જાતિ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સંત્સગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રકટ થાય છે. તમે માન્ય છે તે આત્માને મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્ભે કાંઈ સાવ આવરી નાંખ્યો નથી આત્માના પુરુષાર્થ ધર્મને માર્ગ સાવ ખુલ્લે છે. બાજરી અથવા ઘઉંને એક દાણે લાખ વર્ષ સુધી રાખી મૂક હોય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે) પણ જે તેને પાણી, માટી આદિન સંગ ન મળે તે ઊગવાને સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારને વેગ ન મળે તે આતમગુણ પ્રગટ થતું નથી. શ્રેણીકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુખ નથી. - ચાર કઠિયારાના દષ્ટાંતે ચાર પ્રકારના જીવે છે – ચાર કઠિયારા જગલમાં ગયા. પ્રથમ સર્વે એ કાષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીમદ્ રાજચંદ્ર લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તે લેવાં નથી, આપણે જ લઈએ છીએ તે જ મારે તે સારાં આગળ ચાવતાં એનુરૂપું આવ્યું. ત્રણમાંથી બે એ સુખડ નાંખી દઈ સેનું રૂપું લીધુ એકે ન લીધું, ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યું. બે માંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધે; એકે સેનું રહેવા દીધું. (૧) આ જગાએ એમ દષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે, કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ મરણ પણ ટળ્યાં નહીં, ગતિ પણ સુધરી નહીં. (૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કયા તેથી તેની ગતિ સારી થઈ (૩) સોનું આદિ લીધું તે દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. (૪) રત્નચિંતામણિ જેણે લીધે તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયે. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૨૧ એક વન છે તેમાં માહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાની પુરુષનું અગમ્ય, અગોચર માહાસ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે; અને તે તે પ્રમાણે તેનું કલ્યાણ થાય. સાંસરિક ખેદનાં કારણે જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યા જાય છે. પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતું નથી, લોકો જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહીં. આહારાદિ વગેરેમાં પણ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશમાં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊચેને ઘડો) વીંધ છે; લેક જાણે છે કે વીંધનારની દૃષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડો વિધવાને છે, તેને લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. દઠ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમદ્ રાજચંદ્ર સંસારમાં સસહિત તતા હાય તે પ્રકારે, જ્ઞાનીને ચેાગ્ય થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીતુ' સ્વરૂપ. જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતરદૃષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈ ને રાગ ઉત્પન્ન થાય નહી.. કારણ કે જ્ઞાનીનુ' સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદુ છે; અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહી. અને જેને રાગ થાય નહી' તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દન ર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભારયા વિના રહે નહીં; કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં ાયાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક્ જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનુ પૂતળુ' જાણ્યુ' છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતા નથી. આખા શરીરનુ` મળ, ઉપર નીચેનું અને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઇ છે તેનું બધું ખળ ગયું વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું ખળ આ વિષયાદરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાની પુરુષના આધ લાગવાથી વિષયાદિરૂપ કેડના ભંગ થાય છે. અર્થાત વિષયાદિનું તુચ્છપણુ લાગે છે; અને તે પ્રકારે સંસારનું ઘટે છે; અર્થાત જ્ઞાનીપુરુષના મેધમાઆવું સામર્થ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવો અદભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી. ! તે વખતે મેહરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત મેહને જ છે, તે મેહ કેમ કરે ? શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી છે સાધુને બાળી નાખ્યાં, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરવો પડત નથી. હું શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશને દાતાર છું; જહુ રક્ષા કરું તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. . Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરૂષની દશા; વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે કે. અને એટલી બધી શાતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્દેષ બધા નાશ પામવા ગ્ય થયા છે, ઉપશાંત થયા છે. સવૃત્તિઓ થવા માટે જે જે કારણે, સાધને બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં કે તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હોય, અને રાત્રિભોજનથી જ અથવા ફલાણાથી જ મેક્ષ થાય, અથવા આમાં જ મિક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હોય તે તે દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાની પુરુષે કહે કે, “મૂકી દે; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ તેમ કર અને તેમ કર તે કલ્યાણ થાય.” અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવને મિક્ષ થયે નહીં! આ કાળમાં આરાધકપણાનાં કારણે ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણે વર્ધમાનતા પામતાં જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૨૫ કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તે પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા. પણ કેશીસ્વામીએ કહ્યું “હું દીક્ષાઓ માટે છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો. વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હેય નહીં. કઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષને સમાગમ થતાં તે જ્ઞાની પુરૂષ જે આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્ય પણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લેકેને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપે છે, માટે તમે ભૂલ ખાશે નહી; તે તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકે નહીં. જે તે સાધુ એમ કહે “મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહે તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે કહે તે કરું; પણ ત્યાં તે મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે “ ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતે નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તે પણ કામનું નથી. અહી તે તેમ કરશે તે જ મોક્ષ મળશે તેમ કર્યા વિના મેક્ષ -નથી; મોટે જઈને ક્ષમાપના માગે તે જ કલ્યાણ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હેય નહીં, માટે આપ ક્ષમાપના લે.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું યોગ્ય નથી; ગુરૂ છે માટે શાતિથી કહેવું યેગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્દભૂત વચનને મિચ્છા મિ દુક્કડે કે અસભૂત વચનને મિચ્છા મિ. દુકડે?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદૂભૂત. વચનને મિચ્છા મિ દુક્કડ.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું : મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.” એટલે (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી. પાસે જઈ હકીકત કહી છે. મહાવીરસ્વામીએ કહ્યું, “હે. ગૌતમ ! હા આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના . તહત ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામને મહા સુભટ પરાભવ પામ્યો ન. હત તે ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે “મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે. તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં;” તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૨૭ સાસ્વાદન સમક્તિ ” એટલે વસી ગયેલું સમક્તિ, અર્થાત જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તે પણ મિથ્યાત્વ અને સમક્તિની કિંમત તેને જુદી ને જુદી લાગે, જેમ છાશમાંથી માખણ લેવી કાઢી લીધું, ને પાછું છાશમાં નાખ્યું. માખણને છાશ પ્રથમ જેવાં એકમેક હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ. મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની. કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે; નિથ ગુરુ એટલે પિસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાને ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, “મારી પાસે સાચી મણિ છે. આવી કયાંય પ્રાપ્ત થતી નથી. પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે.” પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી. એમ વધતી. વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જે ફેર લાગે છે? બરાબર જેજે, ત્યારે તેણે કહ્યું “હા ફેર લાગે છે. પછી તે વિચારવાને ગુમર બતાવીને કહ્યું જે તારા જેવી તે હજારે મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરોબર કિંમત થઈ; પછી. જૂઠી જૂઠીને જૂઠી જાણ મૂકી દીધી. પછી કઈક સંગ મળવાથી. તેણે કહ્યું કે તે આ મણિ જે સાચી જાણી છે એવી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર ઘણી મળે છે. આવાં આવરણાથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જૂઠી દેખે. જે પ્રકારે સાચાની કિ મત થઈ હૈાય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હાય નહી. અર્થાત્ આવરણ હાય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદ્ગુરુના ચૈાગ મળતાં તત્ત્વપ્રતીતિ થાય, પશુ પછી મિથ્યાત્વના સ‘ગથી આવરણ આવતાં શકા થઈ જાય; જો કે તત્ત્વપ્રતીતિ જાય નહી.. પણ તેને આવરણ આવી જાય. આનું નામ સાસ્વાદનસમ્યકૃત્વ’ ( સદ્ગુરુ, સદેવ, કેવળીને પ્રરૂપેલા ધમ તેને સમ્યકૃત્વ કહ્યું, પણ સદૈવ અને કેવળી એ એ સદ્ગુરુમાં સમાઇ ગયા. સદ્ગુરુ અને અસદ્ગુરુમાં રાતદિવસ જેટલે -અંતર છે. એક ઝવેરી હતા. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કાંઈ પણ દ્રવ્ય રહ્યું નહી. મરણુ વખત આવી પહોંચ્ચે એટલે એરાકરાને વિચાર કરે છે કે મારી પાસે કાંઇ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તા કરે! નાની ઉંમરના છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીએ, સામુ જોયું ત્યારે કહ્યું કે કાંઇ કહે છે ? પુરુષે કહ્યુ, શુ કહું ? સ્ત્રીએ ક્યુ, મારુ. અને છેકરાનુ' ઉદરપેાષણ થાય તેવુ અતાવા ને કઇ કહેા, ત્યારે પેલાએ વિચાર Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯: ઉપદેશ છાયા કરીને કહ્યું કે ઘરનાં ઝવેરાતની પિટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને. ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલે પુરુષ કાળધર્મ પામ્યું. કેટલાક દિવસે નાણા વિના ઉદરપષણ માટે પીડાતાં જાણી, પિલે કરે તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતનો નંગ લઈ, તેના કાકા (પિતાને ભાઈબંધ ઝવેરી) પાસે ગયે ને કહ્યું કે મારે આ નંગ વેચવા છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપે. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછયું : “આ નંગ વેચીને શું કરવું છે? ઉદર ભરવા પિસા જોઈએ છે. એમ પેલા છોકરાએ. કહ્યું: “સે–પચાસ રૂપિયા જોઈએ તે લઈ જા, ને રેજ મારી દુકાને આવતે રહે , અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે. પેલા છોકરાએ પેલા ભાઈની વાત. સ્વીકારી અને પેલું ઝવેરાત પાછું લઈ ગયે. પછી રેજ ઝવેરીની દુકાને જતાં ઝવેરીના સમાગમે તે છેક હીરા, પાના, માણેક, નીલમ બધાંને ઓળખતાં શીખ્યો ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું. “તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યું હતું તે લાવ, હવે વેચીએ. પછી ઘેરથી છેકરાએ પિતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તે નંગ બેટા લાગ્યાં, એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તે નાખી કેમ દીધાં? ત્યારે તેણે કહ્યું કે સાવ ખેટાં છે માટે નાંખી દીધાં છે. જે પેલા ભાઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમથી જ ખાટાં કહ્યાં હતા તે તે માનત નહીં, પણ જ્યારે પિતાને વસ્તુની કિંમત આવીને ખોટાંને ખટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડયું નહીં કે બેટા છે. આજ રીતે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્દગુરુને અસત્ જાણ્યા તે પછી તે તરત જ અસગુરું વજીને સદ્ગુરુના ચરાણુમાં પડે; અર્થાતુ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. ગુરુ પાસે જ જઈએકે ક્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પના કરી પૂછયા કરે જ જાય અને એને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું? એકે દ્રિયમાં જવું ધાર્યું છે કે શું? પણ કઈ દિવસ એમ પૂછત નથી કે એનેંદ્રિયથી માંડી પંચેદ્રિયને -જાણવાને પરમાર્થ શો ? એકેદ્રિયાદિ જો સબંધી કલપનાઓથી કોઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. એકેદ્રિયાદિ જીનું સ્વરૂપ જાણવાનું કઈ ફળ નથી; વાસ્તવિક રીતે તે સમક્તિ પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેદ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ જાણશે નહીં, પણ -સમક્તિની ગઠવણ કરજે. આવું કહે છે કેઈ દહાડે એને નિવેડો આવે. પણ રોજ એ કેદ્રિયાદિની કડાકૂટે કરે તે એનું કલ્યાણ ક્યારે થાય? સમુદ્ર છે તે ખારે છે. એકદમ તે તેની ખારાશ નીકળે નહીં. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૩૬ દ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એ ખાર નાખવે; પણ તે પણ શેષાવાના બે પ્રકાર છે, એક તે સૂર્યને તાપ, અને બીજી જમીન માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકે દ્વારાએ પાણી લઈ જવું અને પછી ખાર નાંખવે કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે, માટે કુળધર્મરૂપી વહેળાને ગ્યતારૂપ જમીનમાં લઈ સદ્દબેઘરૂપી ખાર નાંખવે એટલે સત્પરુષ રૂપી તાપથી ખારાશ મટી જશે. દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જે છે માયારંગ રે; તે પણ ગર્ભ અનંતાં લેશે, બેલે બીજું અંગ છે.' જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વરછંદથી ન કરવી; અહંકારથી ન કરવી; લેકને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છ દે ન કરવું “હું ડાહ્યો છું* એવું માન રાખવું તે ક્યા ભવને માટે? “હું ડાહ્યો નથી” એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિદન સ્વછંદ છે. જેને દુરાગ્રહ છેદા તે લોકોને પણ તેમ થાય છે; દુરાગ્રડ મૂક્યા હોય તે બીજાને પણ પ્રિય થાય છે, માટે કદાહ મુકાયાથી બધાં ફળ થવાં સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદના પ્રશ્નો પૂછયા; તેનું સવ દોષને ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યુ. કર ખીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કાઇની નિંદા કરવી નહી. કાઇને સ્વચ્છ દે કાંઇ કહેવું નહીં. કહેવા ચેાગ્ય હાય તે। અહુ'કારહિતપણે કહેવુ', પરમા ષ્ટિએ. રાગદ્વેષ ઘટયા હોય તેા ફળીભૂત થાય, વ્યવહારથી તે લાળા જીવાને પણ રાગદ્વેષ ઘટયા હૈાય; પણ પરમાથ થી રાગદ્વેષ માળા પડે તેા કલ્યાણના હેતુ છે. મેાટા પુરુષાની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શીન સરખાં છે, જૈનમાં વીશ લાખ જીવા મતમતાંતરમાં પડયાં છે! જ્ઞાનીની ષ્ટિએ ભેદાભેદ હોય નહીં. જે જીવને અનંતાનુબંધીને ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણુ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અન`તાનુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવતી સમાન છે. તે કઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખુ જગત તેની સેવા ચાકરી કરે છે! 30:10 ઉદયકમ કાને કહીએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ઉ૦ –ઐશ્વર્ય પદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે “આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે?” કઈ રાજા પ્રધાનપણું આપે તે પણ પિતે લેવા ઈછે નહી. “મારે એને શું કરવું છે ? ઘરસંબં ધીની આટલી ઉપાધિ થાય તે ઘણી છે,” આવી રીતે ના પાડે, ઐશ્વર્ય પદની નિરિછા છતાં રાજા ફરી ફરી આપવા ઈ છે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે જા તારે પ્રધાનપણું હશે તે ઘણું જીવની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકે છપાવાશે. એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઈચ્છાસહિત ભગવે, અને ઉદય કહે છે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. કેટલાક જી-મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દિક્ષા લે છે. “દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તે સાધારણ ખેડૂતે કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તે તેની પેરે સહજ થઈ રહેશે, પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાને જે વૈરાગ્ય થાય તે “મેહગર્ભિત વૈરાગ્ય.” Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પૂનમને દહાડે ઘણું લેકે ડાકોર જાય છે, પણ કે એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ કરી જાય છે, પણ તેનો હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મેહગર્ભિત વૈરાગ્યનો છે. જે સાંસારિક દુખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજ. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દઢ મતિ કરવી, કુળગચ્છને આગ્રહ મુકાવે એજ સંત્સગનું મહામ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની માફક મળે જ નહિ, કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણ મનુષ્ય હોય ત્યાં ત્યાં તેને સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણે લૌકિક ભાવના છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, “એને મારે જોઈતાં નથી” એ જ સમજવાનું છે. [ ૬૪૩–૪] ૫ રાજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫૨ પ્રમાદથી પેગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. ગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તે જ્ઞાનને વિષે Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૩૫ પણ સંભવે, માટે જ્ઞાનીને વેગ હેય પણ પ્રમાદ હાય નહીં. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું” એજ મુખ્ય તે સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતેના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષ એ કર્યું છે. કોઈ ઉપર રોષ કરે નહીં તેમ કઈ ઉપર રાજી થવું નહીં આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તે સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મટે રેગ છે. તેથી સમજવા માટે ઘણો કાળ જ જોઈએ. શાસ્ત્રમાં જે સેળ રેગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું. જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છેદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માથે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લે એ વગરે બાર પ્રકારે છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હેય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પિતા પણે વર્તવું. તે જ સ્વછંદ છે એમ કહ્યું છે. સદ્દગુરૂની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી એવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે. સ્વછંદાચારે શિષ્ય કરવું હોય તે આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. પરેપકાર કરવામાં માઠી સંકલ્પના વતતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પ કરી સ્વચ્છેદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિદન કરે તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થને રસ્ત બાદ કરીને વાણું કહે આજ પિતાનું ડહાપણ, અને તેને જ સ્વચ્છેદ કહેલ છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાધિક કે મેટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડે કર નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહી. જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષે ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાકય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે સહેજે દેષ ઘટે. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશછાયા * * ૩૭, જે જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દિશા દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ,” અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તે ઘણા જ દેષ વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વતું અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષને રોગ અને ત ગુણને ભંડાર છે. જગતને બતાવવા જે કંઈ કરતું નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સત્યરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાદશા ઓળખવી. કેટલાંક કર્મો ભેગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદયકમ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે છે કે શાસ્ત્રને સરવાળો મળે નહીં. તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફરવાથી નિદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પછી પહેલે ગુણસ્થાનકે આવે છે. “વૃત્તિ શાંત કરી છે, એવું અહં. પણું જીવને ફુર્યાથી એવા ભુલાવાથી રખડી પડે છે. અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણી જ આસક્તિ હેવાથી કઈ પણ ચીજ ખોવાઈ જાય છે. તેથી ' કરી અનેક પ્રકારની આર્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષેાભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુછતા જાણી નથી, પણ તેને વિષે મહત્તવ માન્યું છે. માટીના ઘડામાં તુચ્છતા જાણે છે એટલે તે ફૂટી જવાથી ક્ષેભ પામતે નથી. ચાંદી, સુર્વણાદિને વિષે મહત્ત્વ માન્યું છે તેથી તેને વિયેગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ કુરાવે છે. જે જે વૃત્તિમાં સ્કુરે અને ઈચ્છા કરે તે આસ્રવ છે. તે તે વૃત્તિને નિરોધ કરે તે “સંવર છે. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે કુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે, બાળજીને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેને સ્થૂળ ભેદે સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓને મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્કુરે છે. દરેક પદાર્થને વિષે સ્કુરાયમાન થતી Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપરાછાયા બાહ્યવૃત્તિઓને અટકાવવા અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખો. પરમાર્થની વાત એકની એક એક સે વખત પૂછે તે પણ જ્ઞાનીને કંટાળે આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તે સારું. ક્ષપશમ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામ હેય તે કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખે–પ્રધાન કર. સંસારી કામમાં કમને સંભારવાં નહીં, પણ પુરુપાર્થને ઉપર લાવ. કમને વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલે મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરે. બાાકિયા કરવાથી કરવાથી અનાદિ દેષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ખાદ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશુ' એમ જીવ ધારે પણ તેમ અને નહી કેમકે જેમ એક પાડા જે હુજારા કડબના પૂળા ખાઈ ગયા છે તે એક તણખલાથી ખીએ નહી, તેમ મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનતાં ચારિત્ર ખાઇ ગયેા તે તણખલારૂપી ખાહ્યત્રતથી કેમ ડરે? પણ જેમ પાડાને એક બંધનથી આંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી અ ધનથી આંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું ખળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. ૪૦ અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગયા તેટલેા કાળ મેક્ષ થવા માટે જોઇએ નહી', કારણ કે પુરુષા નું ખળ કર્મો કરતાં વધુ છે, કેટલાક જીવે એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યગ્દષ્ટિજીવ ગમે ત્યાંથી આત્માને ઊંચા લાવે અર્થાત્ સમ્યકત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. મિથ્યાર્દષ્ટિ સમકિતિ પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદૃષ્ટિનાં જપતપાદિ મેક્ષનાં હેતુભૂત થતાં નથી, સ'સારના હેતુભૂત થાય છે. સમિતિનાં જતાદિ મેાક્ષનાં હુતુભૂત થાય છે. સમિકિત ભરહિત કરે છે; આત્માને જ નિ‘ઢે છે, કર્મો કરવાનાં કારણેાથી પાછે હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજ ધટે છે. અજ્ઞા Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૪૧ નીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે; જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિએ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તે બન્ને જણા કબૂલ કરે છે; માટે સ`ભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસપરિણામ આવે છે. હામહવનાદિ લૌકિક રિવાજ ઘણેા ચાલતે જોઈ તીર્થંકર ભગવાને પેાતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યુ છે. જૈનના જેવા દયાસ`ખ ધીના વિચારા કાઇ દન કે સ`પ્રદાયવાળાએ કરી શકયા નથી; કેમકે જૈન પચે દ્રિયને ઘાત તે। ન કરે, પણ તેઓએ એકે’દ્રિયાદિમાં જીવ હાવાનુ વિશેષ દૃઢ કરી દયાને મા વધુ ખ્યા છે. આ કારણે ચાર વેદ, અઢાર પુરાણુ આદિનાં જેણે વર્ણન કર્યા છે તેણે અજ્ઞાનથી, સ્વચ્છંદથી, મિથ્યાત્વથી, સ`શયથી કર્યા' છે એમ કહ્યું છે. આ વચને હુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણા જ વિચાર કરી પાછું વર્ણન કર્યુ... છે કે અન્ય દને, વેદાદિના ગ્રંથા છે તે જો સભ્યષ્ટિ જીવ વાંચે તે સમ્યકૢ રીતે પરિણામે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથે મિથ્યાદષ્ટિ વાંચે તેા મિથ્યાત્વરૂપે પરિણામે, જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચના સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણાંમ આવે છે, પણ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીમદ્ રાજચંદ્ર પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતું નથી. જેમ અશિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાની પુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસે પરિણામ આવે. પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જે પૂર્વના સંસ્કારથી તે વચને અંતરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મટયે બધી ભૂલ મટે, વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંત પરિણામ થાય નહીં, તે જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દેવ ઘટે નહીં. કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે “જડ જે, “મૂઢ જે.” કહ્યું હતું તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું, જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુઓ હેય નહીં. બાલજી એમ વાતે કરે છે કે છઘસ્થપણાથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા, પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણી નીકળી હતી. જડપદાર્થને લેવામૂકવામાં ઉન્માદથી વર્તે તે તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવા Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશયા મૂકવામાં આત્માના ઉપયેાગ ચૂકી જઇ તાદાત્મ્યપણુ· થાય. આ હેતુથી ઉપયાગ ચૂકી જવા તેને અસયસ કહ્યો, મુહપત્તી બાંધીને જૂઠું' ખોલે, અહંકારે આચાય - પશુ ધારી દંભ રાખે અને ઉપદેશ દે તા પાપ લાગે; મુહુપત્તીની જયણાથી પાપ અટકાવી શકય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયેગ રાખવા. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરના સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તેા વિશેષ દોષ લાગે છે તેનુ તેા ભાન નથી. માટે જ્ઞાનીની કાઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવેશ ઉપયેગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તે તે તે કલ્યાણના મુખ્ય માગ છે. ፡ શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે ‘ આસ્રવા તે પરિસ્સાવાને જે પરિશ્રવા તે આસ્રવા.' આસ્રવ છે તે જ્ઞાનીને મેાક્ષના હેતુ થાય છે. અને જે સવર છે, છતાં તે આજ્ઞાનીને મધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યુ છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયાગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. ઉપયાગ એ પ્રકારે કહ્યા – ૧. દ્રશ્ય ઉપયેગા ૨. ભાવ ઉપયાગ. દ્રવ્યજીવ; ભાવજીવ દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાથ છે. ભાવજીવ તે આત્માના ઉપયાગભાવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભાવજીવ એટલે આત્માના ઉપયાગ જે પદાર્થમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ ટાપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાત્મ્યપણે પિરણમે તે ટાપી આત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે. તેમાં ક્ષાર, ગંધકનાખીએ તે ગધકનુ પાણી કહેવાય. લૂણ નાખીએ તે લૂણનું પાણી કહેવાય. જે પદાર્થના સોંગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણુ' થયે, તે જ આત્મા તે પદાર્થ રૂપ થાય. તેને કર્માંબધની અન’ત વણા ખધાય છે, અને તે અનત સ`સાર રઝળે છે. પેાતાના ઉપયાગમાં, સ્વભાવમાં આત્મા રહે તેા કર્મ બંધ થતા નથી. ૪૪ પાંચ‘દ્રિયાનેા પાતપેાતાના સ્વભાવ છે. ચક્ષુને દેખવાના સ્વભાવ છે. તે દેખે છે. કાનને સાંભળવાને સ્વભાવ છે તે સાંભળે છે, જીભના સ્વાદ રસ લેવાના સ્વભાવ છે તે ખાટા ખારા સ્વાદ લે છે. શરીર. સ્પર્શના સ્વભાવ પશ કરવાના છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય ખેતપેાતાના સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માના ઉપયાગ તે રૂપ થઈ, તાદાત્મ્યરૂપ થઇ તેમાં હર્ષી વિષાદ કરે નહી. તે કમ 'ધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાયતે। કમ બંધના હેતુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૪૫ [ ૬૪૩–૫ ૬ ભાદરવા સુદ ૯, ૧૯૫૨ જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ. હોય તેણે તો તે સબંધી નિત્ય વિચાર કરો. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. કિયા કરવી એ સારી વાત છે પણ લેકસંજ્ઞાએ કરે તે તેનું ફળ હેય નહીં. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, પણ જે તેની ખબર ન પડે તે નિષ્ફળ છે. જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે. જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જે મૂળથી છેદવામાં આવે તે તે પાછી ઊગે નહીં. નહી તે તે પાછી ઊગી નીકળે છે; જેમ. પૃથ્વીમાં મૂળ રહ્યું તે ઝાડ ઊગી નીકળે છે તેમ માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે.? તે કેમ ટળે?” એ વિચાર પ્રથમ કત્તવ્ય છે. રાત્રિભૂજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ. થાય નહીં; વિચાર આવે નહીં; એ આદિ દેવના ઘણા પ્રકાર રાત્રિભેજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણું દેશ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કેઈ લીલેરી મેળતું હોય તે અમારાથી તે જોઈ શકાય નહીં તેમ આત્મા ઉજજવળતા પામે તે ઘણી જ અનુકંપાબુદ્ધિ વર્તે છે. - જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મેહને પિસવા દેતા નથી. તેઓને જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વતે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે. મેક્ષને ઉપાય છે. એ ઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે. અજ્ઞાની પિોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામ ધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તે મેક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમક્તિ આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચે થયે છે. પ્ર. –જ્ઞાનથી કમ નિજરે ખરાં? ઉ૦ –સાર જાણ તે જ્ઞાન, સાર ન જાણો તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવતી એ, અથવા કલ્યાણમાં પ્રવતીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞાહિત, આત્મામાં પ્રવર્તવું તે “નિર્જરા. આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે; જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, ને તેની ખબર (ઓળખાણ) છે તે તેના પ્રત્યે તેને ઘણે જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતું નથી, આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મેટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરે, ને તેનું મૂળ છેદવા ભણું લક્ષ રાખવે જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. મને શાથી બંધન થાય છે?” અને “તે શાથી ટળે?” એ જાણવા સારુ શા કરેલાં છે, લોકમાં પૂજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી, જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીમદ્ રાજચંદ્ર પડે. જીવની શું ભૂલ છે, તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવને કલેશ ભાંગશે તે ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે તેમ જ શ્રાવકપણે માટે સમજવું. કમની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણું ચાલ્યું જઈ દૂધ બાકી. રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણ ચાલી જાય છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ. ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે “હુ વાણિયે છું.” “બ્રાહ્મણ છું, પણ શુદ્ધ, વિચારે તે તેને “શુદ્ધ સ્વરૂપમય છું એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તે કોઈ ગાળે વગેરે દે તે તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્ર કહ્યાં છે. ગમે તે કઈ મરી ગયું હોય તેને જે વિચાર કરે તે તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારા ભાઈભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધને હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ. પામે. નિર્દભપણું, નિરહંકારપણું કરે તે આત્માનું કલ્યાણ જ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉપદેશળયા પાંચ ઈન્દ્રિયે શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દષ્ટાંતે –ફૂલમાં સુગંધ હોય છે તેથી મને સંતુષ્ટ થાય છે; પણ સુગંધ છેડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતેષ થતું નથી, તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઈન્દ્રિયોને પ્રિયતા થતી નથી, અને તેથી કમે ઇન્દ્રિયો વશ થાય છે. વળી પાંચ ઈન્દ્રિમાં પણ જિહવાઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઈન્દ્રિયે સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરે, કઈ રસવાળા પદાર્થમાં દેરાવું નહીં, બલિષ્ટ આહાર ન કરે . એક ભજનમાં લેહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કેઈ જેવાનું કહે તે તેના ઉપર અરુચિ થાય, ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મેહ પામે છે. અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવે. આ રીતે દરેક વસ્તુનું પણું જાણવું. આ રીતે જાણીને મનને નિરોધ કરવો તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર ઇન્દ્રિયા વશ થતી નથી; પણ ઉપયાગ હોય તે, વિચાર સહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું ખાણુ નકામું જાય છે, તેમ ઉપયેગ વિનાને ઉપવાસ આત્મા થતા નથી. આપણે વિષે કઈ ગુણ પ્રકટા હાય, અને તે માહે જો કોઇ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણા આત્મા અહંકાર લાવે તા તે પાછા ટુડે. પેાતાના આત્માને નિર્દે નહીં, અભ્યંતરદેાષ વિચારે નહીં; તે જીવ લૌકિક ભાવમાં ચાલ્યેા જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણુ વિચારે, તે સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. , માર્ગ પામવામાં અનત અંતરાયા છે. તેમાં વળી “ મેં આ કયુ, ” મેં આ કેવું સરસ કર્યું?” એવા ... પ્રકારનું અભિમાન છે. ‘ મેં કાંઈ કર્યુ· જ નથી ? એવી દષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. ' લૌકિક અને અલૌકિક એવા એ ભાવ છે. લૌકિકથી સ'સાર, અને અલૌકિકથી. મેાક્ષ. બાહ્યઇન્દ્રિયા વશ કરી હોય, તે સત્પુરુષના આશ્રચથી અ'તલ ક્ષ થઈ શકે. આ કારણથી બાહ્યઈન્દ્રિયા વશ કરવી તે શ્રેષ્ઠ છે. ખાહ્ય ઇન્દ્રિયા વશ હાય, અને સત્પુરુષના આશ્રય ન હોય, તા લૌકિકભાવમાં જવાના સભવ રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા પ ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ ભરૂપી જીવને દરદ છે તેને ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દેષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતું નથી. જે ઉપાય કરે છે તે દેષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરે તે કાર્ય થાય. કારણ વિના કાય ન થાય. સાચા ઉપાય જીવ શેધત નથી. જ્ઞાની પુરુષનાં વચને સાંભળે તો પ્રતીતિ નથી. “મારે લેભ મૂકવો છે, “કોઈ માનાદિ મૂકવાં છે” એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તે દેષ ટળી જઈ અનુક્રમે “બીજજ્ઞાન પ્રગટે. પ્રવ – આત્મા એક છે કે અનેક છે ? ઉ) :- જે આત્મા એક જ હોય તે પૂર્વે રામ ચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સશાસ્ત્ર, સગુરુ આદિ સાધનની જરૂર નથી. પ્ર૦ – મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે? ઉ૦ – જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતુ હિય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહ મુક્ત થયે. ત્યાર પછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયે. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાન્તિરહિતપણાસહિત વર્તવાથી મુક્તિ છે” એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આમા પ્રત્યેક છે. જગતની ભ્રાંન્તિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાન્તિ ટળી ગઈ એમ આશય સમજવાનું છે, રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. માયાકપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે છે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જુઠું બોલવું પડયું હોય, અને પશ્ચાત્તાપ કરે, તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. સત અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા પ૩ બાપ પિતે પચાસ વર્ષને હોય. અને તેને છોકરો વિશ વર્ષને મરી જાય તે તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતણે જે રાગ્ય હતું તે સ્મશાન વૈરાગ્ય હતે. કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મ સાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હેત તે પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કુટુંબ બનું અથવા બીજાનું પિષણ કરીને દાનેશ્વરી થાત, માટે મુનિએ વિચારવું કે તીર્થકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પિતાને માટે, અને તે પણ લૌકિક દષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે, | મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સેય લાવ્યા હોય અને તે ખવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષએ આજ્ઞા કરી છે, તેનું કારણ એ છે કે તે ઉપયોગશૂન્ય રહ્યો. જે એટલે બધે જે ન મૂક્યું હતું, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિ પણું ખેાઈ બેસત, જ્ઞાનીએ આ આકરે માર્ગ પ્રરૂપે છે, તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે તે બ્રાન્તિવાળો છે, જે Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદ્ રાજચંદ્ર છૂટ આપી હશે તે કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રણાણે વર્તવાની આજ્ઞા કરી છે. લેકની દષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે. ઋષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રે “અમને રાજ આપે” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તે અષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુથને મૂકી દીધા ! જુઓ મોટા પુરુષની કરુણા! કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બનેને એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા આજના કાળમાં બે પક્ષને ભેગુ થવું હોય તે તે બને નહીં તેમાં કેટલાક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં. પણ અસરળતાને લીધે બને જ નહીં. સપુરુષે કાંઈ સદુઅનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી; પણ જે તેને આગ્રહ થયે હેય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટયા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે. ચક્રવતી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે ! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કાંઈ ભૂલ હય, અને તે ચક્રવતી Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા પપ રાજ્યપણાના વખતના સમયની દાસીને કરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તે તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જે તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય?” તે તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લેકલાજ છોડવાનું કહ્યું છે, અર્થાત આત્માને ઊંચો. લાવવાનું કારણ હોય ત્યાં લોકલાજ ગણું નથી. પણ કેઈ મુનિ વિષય ઈરછાથી વેશ્યાશાળામાં ગમે ત્યાં જઈને તેને એમ થયું કે “મને લેક દેખશે તે મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું. એટલે મુનિએ પરભવને ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગને પણ ભય ગણ્ય નહી- તે ત્યાં લેકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણું પાછો ફર્યો, તે ત્યાં કલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજને ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે. હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અથે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણઅર્થે તિથિ પાળવી, લીલોતરીના રક્ષણઅર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે અઠમાદિ તિથિને કદાગ્રહ મટાડ. જે કાંઈ કહ્યું છે તે દાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદુવ્રત સેવવાં. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અમને તે બ્રાહ્મણ વિણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તે તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે. સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તે પછી વિચાર કરશે; બંધ નહીં બાં હોય તે બીજાં કામે વળગશે એમ જાણે તેવા પ્રકારને બંધ બાંધ્યું. જેવાં મનપરિણમ રહે તેવું સામાયિક થાય. મનના ઘેડા દેડતા હોય તો કમ બંધ થાય. મનના ઘડા દેડતા હોય, અને સામાયિક કર્યું હોય તે તેનું ફળ તે કેવું થાય? કમબંધ થડે થોડે છેડવા ઈચ્છે તે છૂટે. જેમ કેઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તે છેવટે ખાલી થાય. પણ દઢ ઈચ્છાથી કર્મ છેડવાં એ જ સાર્થક છે. આવશ્યકના છ પ્રકાર – સામાયિક, વીસપ્લે, વંદના, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખાન. સામાયિક એટલે સાવદ્યાગની નિવૃત્તિ. વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું), ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જે અનુપ્રેક્ષા ન આવે તે દ્રવ્ય છે. અજ્ઞાનીઓ આજ “કેવળજ્ઞાન નથી, “મેલ નથી” એવી હીન પુરુષાર્થની વાત કરે છે. જ્ઞાનીનું વચન પુરુ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશયા ૫૭ નાથ પ્રેરે તેવુ... હાય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થ નાં વચના કહે છે. પ‘ચમકાળની, ભવસ્થિતિની, દેહદુબ ળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહી'; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહી. કેાઈ હીનપુરુષાથી વાર્તા કરે કે ઉપાદાનકારણુ પુરુષાર્થનું શું કામ છે! પૂર્વે અાગ્યાકેવળી થયા છે. તા તેવી વાતાથી પુરુષા હીત ન થવુ, સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પેાતાની મેળે કલ્યાણુ થતુ હાય તે માટીમાંથી ઘડા થવા સભવે. લાખ વર્ષ થાય તાપણુ ઘડા થાય નહી, તેમ કલ્યાણ થાય નહીં. તીથ 'કરના ચેાગ થયા હશે એમ શાસ્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનુ" કારણ પુરુષાથ રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા. છતાં પુરુષાર્થ વિના જેમ તે ચેાગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીને ગ મળ્યા છે ને પુરુષાથ નહી કરેા તા આ ચાગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાથ કરવા; અને તેા જ કલ્યાણુ થશે. ઉપાદાન કારણુ-પુરુષાથ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવા કે સત્પુરુષના કારણ–નિમિત્ત થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કાઈ જીવ તરૂં નહી, અશેશ્યાકેવલીને પણ આગળ પાછળ તેવા ચાગ પ્રાપ્ત થયા હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી યુ. છે! Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીમદ્ રાજચંદ્ર મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જવા ગે સાંઈનાં દર્શન કરવાં તે ગયાં, ને પુછાવ્યું કે “દશન કરવા આવું?” ત્યારે જીવા સાંઈએ કહેવડાવ્યું કે “હુ સ્ત્રીનું મેં જેત નથી. ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે, “વૃંદાવનમાં રહ્યાં, આ૫ પુરુષ રહ્યા છે એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તે સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરે; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.” ના ભગત હતું. કેઈકે ચેરીને માલ ભગતના ઘર આગળ દાટયે. તેથી ભગત પર ચરીને આરોપ મૂકી કેટવાળ પકડી ગયે. કેદમાં નાંખી, ચેરી મનાવવા માટે રેજ બહુ માર મારવા માંડયું. પણ સારે જીવ, ભગવાનને ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાઈજીએ આવીને કહ્યું કે “વિષ્ણુભક્ત છું, ચોરી કઈ બીજાએ કરી છે એમ કહે.” ત્યારે ભગતે કહ્યું કે એમ કહીંને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તે ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું ભલે દેહને માર પડે તે સારું-શું કરે છે દેહને !” Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા પ સાર સમાગમ, સારી રીતભાત હોય ત્યાં સમતા. આવે. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મને રથ અવળાવળા ચિતવે તે કાંઈ પણ ફળ થાય નહિ. સામાયિક મનના. ઘોડા દેડતા અટકાવવા સારુ પ્રરૂપેલ છે. સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની. તિથિને આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમી તિથિને. આગ્રહ કરે છે. અંગ્રહ કરનાર અને મિચ્છાવી છે. જે દિવસ જ્ઞાની પુરુષેએ નિશ્ચિત કર્યો છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમના. પાળવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી. છઠ કહે અથવા તેમાં પણ પાંચમને ભેગ કરશે એમ. ધારી બીજી તિથિ કહે છે તે આજ્ઞા પાળવા માટે કહે, બાકી તિથિબિથિને ભેદ મૂકી દે. એવી કલ્પના કરવી. નહીં; એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હત, તે. આવશ્યક વિધિઓને નિયમ રહેત નહીં. આત્માથે તિથિની મર્યાદાને લાભ લે. આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે, Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરા બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે.” એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે કિયા માથે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ કે તે હોવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે ક્રિયાઓ - વર્ણવી છે. જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. - “નિંદામિ, ગરિહામિ, અપ્રાણું સિરામિ” એમ જે કહ્યું છે તેને હેતુ કષાયને સરાવવાને છે, પણ લોકો તે બિચારા સચોડે આત્મા સરાવી દીએ છે! જીવે દેવગતિની, મિક્ષના સુખની અથવા બીજી તેવી કામનાની ઈચ્છા ન રાખવી. પંચમકાળના ગુરુઓ કેવા છે. તે પ્રત્યે એક સંન્યાસીનું દષ્ટાંત : એક સંન્યાસી હશે તે પિતાના શિષ્યને -ત્યાં ગયે. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્ય નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યો કે “ટાઢ ઘણું છે, અને નાહવું પડશે.” આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે “મેં તે જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હું.” શિખ્ય વિચક્ષણ હોવાથી સમજી ગયે, અને તેને શિખામણ મળે તેમ રતે લીધે. શિષ્ય “જમવા Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશકાચા ૬૧ * પધારા ’એવાા માનસહિત ખેલાવી જમાડયા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યુ; એટલે તરત શિષ્યે કહ્યું : ‘ મહારાજ, જળ જ્ઞાનગ`ગામાંથી પી લ્યે, ” જ્યારે શિષ્યે આવે! સખત રસ્તા લીધે। ત્યારે ગુરુએ કબૂલ કર્યુ· કે · મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહી કરવાનું કહ્યું હતું ’ મિથ્યાર્દષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એકઆત્મહિતાર્થે થયાં નથી ! આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે . વતે તે ‘અધ્યાત્મ જ્ઞાન.’મુખ્યપણે જેમાં આત્મા વળ્યે હાય તે અધ્યા-ત્મશાસ્ત્ર ’. ભાવઅધ્યાત્મ વિના અક્ષર (શબ્દ ) અઘ્યાત્મીના મેાક્ષ નથી થતા. જે ગુણા અક્ષરમાં કહ્યા છે તે ગુણા જો આત્મામાં પ્રવર્તે તે મેાક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સતપુરૂષની વાણીસાંભળે. તે દ્રવ્ય અઘ્યાત્મી કહેવાય છે. શબ્દ અધ્યાત્મીએ. અધ્યાત્મની વાત કરે, અને મહા અનથકારક પ્રવત્ ન કરે; આ કારણથી તેને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીએ શુષ્ક અને અજ્ઞાની સમજવા. જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્નીએ શુષ્ક રીતે પ્રવતે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણા ઉત્પન્ન થયા પછી મેાક્ષ. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રીમદ્ રાજચંદ્ર થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ્ઞાનદ ઘણા છે. દ્રિવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દષ્ટોતે મૂળ પરમાર્થ સમજતા નથી. મેહાદિવિકાર એવા છે કે સમ્યગ્દષ્ટિને પણ ડેલાયમાન કરી નાખે છે; માટે તમારે તે સમજવું કે મેક્ષમાર્ગ પામવામાં તેવાં વિદને ઘણાં છે. આયુષ શેડું છે, અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હાડી નાની હોય અને મેટે મહાસાગર તરવાને હેય તેમ આયુષ થોડું છે, અને સંસારરૂપી મહાસાગર તરે છે. જે પુરુષે પ્રભુના નામથી તયી છે તે પુરુષને ધન્ય છે! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યગ્દષ્ટિ ચૈતન્યસંગે છે. એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળે. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યું કે “હું આત્મા અજર અમર છું, દેહ પ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ! અહીં જ ઊભું રહે. સિંહને ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે. આવી ભાવના ભાવતાં બે ઘડીધી ઊભા રહ્યા તે કેવળ સુજ્ઞાન પ્રગટ થયું. માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણે જ ફેર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા - ઉપગ જીવ વગર હાય નહીં. જડ અને ચેતન એ બનેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યનવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઉભા થાય પણ જ્ઞાનથી નિવિકલ્પપણું થાય. અધ્યયવસાયને ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનને હેતુ એ જ છે, ઉપયોગ વર્તતે હવે જોઈએ. ધર્મધ્યાન, શુકલધ્યાન ઉત્તમ કહેવાય. આd, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. ઉત્તમ વેશ્યા હોય તે ધ્યાન કહેવાય; અને આત્મા સમ્યક્ પરિણામ પામે. માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મેક્ષ કરતાં સસંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે, નિજઈદનસે ના મિલે, હે વૈકુંઠ ધામ, સંતકૃપાસે પાઈએ, સે હરિ સબસે ઠામ.” જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોકાશાને થયાં સુમારે ચાર વર્ષ થયાં છે. પણ તે ઢંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કુગુરુ અને અજ્ઞાની પાખડીઓના આ કાળમાં પાર નથી. ૬૪ મોટા વરઘેાડા ચઢાવે, ને નાણાં ખર્ચે, એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મેાટી વાત સમજી હજારા રૂપિયા ખચી નાંખે. એક પૈસે ખેાટુ ઓલી ભેગા કરે છે, ને સામટા હજાર રૂપિયા ખચી નાંખે છે! જુઓ જીવનુ કેટલું. મધુ અજ્ઞાન ! કઈ વિચાર જ ન આવે ! આત્માનુ' જેવુ' છે તેવું” જ સ્વરૂપ તે જ ‘ યથાખ્યાતચારિત્ર ' કહ્યું છે, ’ ભય અજ્ઞાનથી છે. સિંહુના ભય સિંહુણુને થતુ નથી. નાગણીને ભય થતા નથી. આનું કારણ એ પ્રકારતુ' તેને અજ્ઞાન દૂર થયું છે. સમ્યક્ત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; મિથ્યાત્વગુણસ્થાનક અને મિશ્રગુણસ્થાનકના નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુરુસ્થાનકે છે. સત્શાસ્ત્ર, સદૃગુરુઆશ્રયે જે સયમ તેને સરાગસચમ ' કહેવાય. નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસયમમાંથી વીતરાગસ’યમ ' થાય. તેને ‘ ’ નિવૃત્તિઅનિવૃત્તિ બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા સ્વચ્છેદે કલ્પના તે ભ્રાંતિ છે. આ તે આમ નહીં, આમ હશે ? એ ભાવ તે “શંકા”. જ સમજવા માટે વિચાર કરી પૂછવું તે “આશંકા કહેવાય. પિતાથી ન સમજાય તે “આશંકામોહનીય છે. સાચું જાણ્યું હોય છતાં ખરેખર ભાવ આવે નહીં તે પણ આશંકામોહનીય.” પિતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત તે પતિત હેય નહીં, બેટી ભ્રાન્તિ થાય તે શંકા, બેટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દેષ જુએ તે તે સમજણને દેષ, પણ. સમક્તિ જાય નહીં; પણ અણુપ્રતીતિએ દેષ જુએ તે મિથ્યાત્વ. પશમ એટલે નાશ અને સમાઈ જવું. [ ૬૦૩–૬] ૭ રાળજની ભાગોળે વડ નીચે આ જીવે શું કરવું? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હોય અને સત્સમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તે અને તે રસ્તે ચાલે તે જ્ઞાન થાય. સમજાય તે આત્મા સહજમાં પ્રગટે નહીં તે જિંદગી જાય Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તેય પ્રગટે નહીં. માહાસ્ય સમજાવું જોઈએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંત:કરણની શુદ્ધિ થાય તે જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને ઓળખાય તે જ્ઞાન પ્રાપ્તિ થાય. કેઈ જીવ એગ્ય દેખે તે જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઘસંજ્ઞાઓ ઓળખે તે યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણ નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું જ્ઞાની બધી રીતે જાણે છે. જ્યારે જ્ઞાનીને ત્યાગ (દઢત્યાગ) આવે અર્થાત જેવો જોઈએ તે યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલાવી દે છે, માટે ત્યાં બરાબર જાગૃત રહેવું જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેટ બાંધી તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે, અને સત્સંગને વેગ મટયે કે પાછી તૈયાર ઊભી છે. માટે બાંહાઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાંગમાં શ્રેષ્ઠ છે. બાહ્યત્યાગમાં જ્ઞાનીને દુખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખેટા રંગ તે ખેટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયે, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચને પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારનાં અનંત Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા દુઃખ મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણું વખતૂને રોગ મટાડે છે તેમ. ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખે, ત્યગ મેળો રાખવે નહીં. શ્રાવકે ત્રણ મને રથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દુર રહેવું. ત્યાગ કર્યા જ કરે. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દષ્ટાંત ઃ કેઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે “હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ.” ત્યારે માયાએ કહ્યું કે “હું તારી આગળ ને આગળ ચાલીશ. “જગલમાં એકલે વિચરીશ.” એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, “હુ સામી થઈશ.” સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે તું કયાં છે ? ” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢયે છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારે માટે પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતે.” માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, હું બધાથી ન્યારો છું; સર્વથા ત્યાગી થયે છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે ‘હુ. સમતાવાળેા છુ' માટે ઉપયાગ જાગૃત રાખવા. માયાને શેાધી શેાધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકી ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહુકાર નથી. સ્વચ્છ ંદમાં અહુકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનુ' ફળ શું ? ‘ જનકવિદેહીમાં વિદેહીપણું ય નહી', કલ્પના છે, સંસારમાં વિદેહીપણુ રહે નહી' ' એમ ચિંતવવુ, નહીં. પેાતાપણું મટે તેનાથી રહેવાય. મારૂ તા કાઈ નથી, મારી તે કાયા પણ નથી માટે મારુ' કાંઈ નથી. એમ થાય તે અહંકાર મટે એ યથાય છે. જનકવિદેહીની દશા ખરાબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધે ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડયું; પણ ગુરૂએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવા ઉપદેશ દઈ પેાતાપણું મટાડવું, અજ્ઞાન ગયું. તેનું દુ:ખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઇએ. ૬૯. જ્ઞાની ગૃહસ્થાવાસમાં ખાદ્ય ઉપદેશ, વ્રત ઢે કે નહીં ? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માગ ચલાવે નહીં – માગ ચલાવવાની રીતે માગ ચલાવે નહીં, પાતે અવિરત રહી વ્રત અદરાવે નહી; પણ અજ્ઞાની એમ કરે. માટે ધારી માર્ગ નુ ઉલ્લ‘ધન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણેામાં વિષ આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તે વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. - સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે. તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજ માહાત્મ્યને લઈને ઘણા બૂઝે છે. અજ્ઞાનીને સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રુચિકર, રાગપષક ને સંસારફળ દેનાર હવાથી લેકેને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીને માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિયાભાવને ક્ષય થી છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચને નીકળે. બાલજીને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હેય નહીં. વિચાર કરે, “હું વાણિયે છું, ઈત્યાદિ આત્મામાં રોમે રેમે વ્યાખ્યું છે તે ટાળવાનું છે. ' આચાર્યજીએ જીવેને સ્વભાવ પ્રમાદી જાણ બબે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. - સંવત્સરીને દિવસ કંઈ સાઠ ઘડીથી વધતે ઓછા થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પિતાની કલ્પનાએ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કરી કંઇ ફેર થતા નથી. કવચિત માંદગી આદિ કારણે પાંચમના દિવસ ન પળાયા અને છઠ્ઠ પાળે અને આત્મામાં કામળતા હાય તા તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિએની ભ્રાંતિ ચાલે છે. ત્રીજા આઠ દિવસ ધમ કરે તે કંઇ ફળ ઓછુ થાય એમ નથી. માટે તિથિએના ખાટા કઢાવ્રર્ડ ન રાખતાં મૂકવે કદાગ્રહ મુકાવવા અર્થે તિથિએ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. 69 હુંઢિયા અને તૃપા તિથિઓને વાંધા કાઢી-જુદા પડી—‘હું જુદા છું’એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મેાક્ષ જવાના રસ્તા નથી. ઝાડને ભાન વગર કમ ભેાગવવાં પડે છે તે મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહી' ભાગવવું પડે ? જેથી ખરેખરું પાપ લાગે છે તે રાકવાનું પેાતાના હાથમાં છે, પેાતાથી અને તેવુ' છે તે રાકતા નથી; ને ખીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કચે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પના માહ રહ્યો છે. તે માહુ અટકાવવાના છે. માટુ' પાપ અજ્ઞાનનુ છે. અવિરતિના પાપની ચિતા થતી હાય તેનાથી જગ્યામાં રહેવાય કેમ ? પેાતે ત્યાગ કરી શકે નહી, અને બહાનાં કાઢે કે મારે અંતરાયેા ઘણા છે. ધર્મના પ્રસંગ આવે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પશિયા હૃદય છે એમ કહે “ઉદય ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કુવામાં પડતું નથી. ગાડામાં બેઠે હોય, અને ઘાંચ, આવે તે સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય અર્થાત પિતાની શિથિલતા હોય તેને બદલે ઉદયને દેષ કાઢે છે, એમ અજ્ઞાનીની વતન છે. પ્તિ અને લોકેત્તર ખુલાસે જુદે હેય છે. ઉદયને દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે, માટે કમને દોષ કાઢવે. નહીં. આત્માને નિદવે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકના દેષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે કમને આગળ કરે તેને કમ આડા આવે માટે પુરુષાર્થ કરવો શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલે કરે. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભગ મૂકવા. પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવા જોઈએ. સર્વનાં પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશુદ્ધતા છે. કમ ટાળયા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધને બતાવ્યા નથી. પરિણામ ઉંચા આવવાં જોઈએ. કમ ઉદય આવશે એવું મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે ! બાકી પુરુષાર્થ કરે, તે તે કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ લક્ષ રાખો. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર [ ૬૪૩–૭ ] ૮ વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨ કમ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તે સામટા ગોટા વાળી નાશ કરે છે. વિચારવાને બીજા આલમના મૂકી દઈ, આત્માના પુરુષા ના જય થાય તેવું આલંબન લેવું. કર્મ બંધનનુ આલંબન લેવુ નહી. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. માટીમાં ઘડા થવાની સત્તા છે; પણ દંડ ચક્ર, કુંભારાદિ મળે તે થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરૂ આદિ સાધન મળે તે આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હાય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સપાદન કરેલુ છે તેને પૂર્વાપર મળતુ આવવુ જોઈએ, અને વત માનમાં પણ જે જ્ઞાનીપુરુષાએ જ્ઞાન સ`પાદન કરેલું છે તેનાં વચનેને મળતુ આવવુ જોઈએ, નહી. તે અજ્ઞાનને જ્ઞાન માન્યુ છે એમ કહેવાય. જ્ઞાન એ પ્રકારનાં છે :-એક બીજભૂત જ્ઞાન; અને બીજું વ્રુક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભુત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને ખીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પદર ભવે મેાક્ષ થાય. આત્મા અરૂપી છે; એટલે વણુગ ધરસસ્પર્શ રહિત વસ્તુ છે; અવસ્તુ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશછીયા ૭૩ ષડ્રદર્શન જેણે બાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે. બંધ ઘણી અપેક્ષાએ થાય છે, પણ મૂળ પ્રકૃતિ આઠ છે; તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકાર કહી છે. આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભાવનું આયુષ બંધાય નહીં. જે બંધાતું હોય તે કેાઈને કેવળજ્ઞાન ઊપજે નહીં. - જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષે માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધે રસ્તે બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચને ન સમજાય; તેથી લેકેને અવળું ભાસે. ન સમજાય તેથી લેકે ગરછના ભેદ પાડે છે. ગરછના ભેદ જ્ઞાનીઓએ પાડયા નથી. અજ્ઞાની માર્ગને લેપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માગને ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા. થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ, કારણ કે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. - બાલ અને અજ્ઞાની છે નાની નાની બાબતમાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટી વગેરેના આગ્રહમાં Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાની પુરૂષે રૂઢિમાર્ગને બદલે શુદ્ધ માગે પ્રરૂપતા હોય તેય જીવને જુદું ભાસે અને જાણે કે આપણે ધર્મ નહીં. જે જીવ કદાહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારને હેય. વિચારવાનેને તે કલ્યાણને માગ એક જ હેય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. જેમ પોતાનું છોકરું કૂબડું હોય અને બીજાનું કરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે, ને તે સારું લાગે, તેવી જ રીતે જે કુળધર્મ પિતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તે પણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢિયા, દિગંબર જૈનાદિ કદાઝહરહિતપણે શુદ્ધ સમતાથી પિતાનાં આવરણે ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. સામાયિક કાયાને વેગ શકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાને વેગ રોકે. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. જ્ઞાની પુરુષનાં વચને સાંભળી સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. મેક્ષને ઉપાય અનુભવગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય. પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્યો હોય, અને જે યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ. ન કહે કે હું નહીં જાઉં બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મ નાશ પામે પ્ર–સમ્યક્ત્વ શાથી પ્રગટે ? ઉ૦–આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના. બે પ્રકાર છે – (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદૂગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરો. તેની પ્રતીતિ કરવી; તે “વ્યવહારસમ્યફ”. આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થ સમ્યક્ત્વ”. અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતે. નથી, માટે પ્રથમ અંતઃકરણમાં કમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીએ “કમ' કહે છે. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમેહનીય, મિશ્ર.. મેહનીય, સમકિત મેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીમદ રાજચંદ્ર પ્ર—કષાય તે શુ' ? ઉ—સત્પુરુષો મળયે, જીવને બતાવે કે તું જે વિચાર કર્યો વિના કયે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. ઉન્માગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાગ ને ઉન્માગ માને તે ‘ મિથ્યાત્વમાહનીય’. ' ઉન્માથી મેાક્ષ થાય નહી', માટે માગ બીજો હાવા જોઇ એ એવા જે ભાવ તે ‘મિશ્રમેહનીય’, આત્મા આ હશે ?' તેવુ' જ્ઞાન થાય તે ‘સમ્યક્-વમાહનીય.’ આત્મા આ છે' એવા નિશ્ચયભાવ તે ‘સમ્યક્ત્વ.’ જ્ઞાન પ્રત્યે ખરાખર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તેા સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નિયમથી જીવ કેમળ થાય છે, દયા આવે છે. મનનાં પરિણામે ઉપયેગહિત જે હોય તે કમ આછાં લાગે, ઉપયાગરહિત હાય તા કમ વધારે લાગે અંતઃ કરણુ કામળ કરવા, શુદ્ધ કરવા તાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવા. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડા આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા - ૭૭ [૬૪૩-૮] ૯ વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧૯૫૨ શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગેપી સાથે વર્તતા હતા, તે જાણુને ભક્તિ કરે. એગી જાણીને તે આખું જગત ભક્તિ કરે છે પણ ગ્રહસ્થાશ્રમમાં ગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગ્રહસ્થાશ્રમમાં પુરુષ રહે છે તેને ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. ગદશાને ચિત્રપટ જોઈ આખા જગતને વેરાગ્યની પ્રતીતિ થાય પણ ગ્રહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્ભુત દશા છે ! યુગમાં જે વૈરાગ્ય રહે તે અખંડ. વૈરાગ્ય સપુરુષ ગ્રહસ્થાશ્રમમાં રાખે છે. તે અદભુત વૈરાગ્ય જે મુમુક્ષુને વૈરાગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે લોકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તે લોકો ભૂલી જ ગયા છે. માણસે વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવે આટલે આટલે ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? સત પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે. બધા જેગ પૂજવા ચેચ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીઓ દેષ ઘટાડવા માટે અનુભવનાં વચને કહે છે, માટે તેવાં વચનેનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તે સહેજે આત્મા ઉજજવલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનને વિચાર ન કરે, તે કઈ દિવસ પણ દોષ ઘટે નહીં. સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચાર સેવવા કહેલ છે તે યથાર્થ છે, સેવવા યેગ્ય છે. વગર સાક્ષીએ જીવે ત્રત, નિયમ કરવો નહીં. વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહી, તે પછી ઊંડા આશયવાળાં દયા વગેરે કયાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દેષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાય કરતાં ક્ષેભ પામે. અકાય કરતાં જે ક્ષેાભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં જે ભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલે ત્રાસ રહે છે તેટલે બીજી ફેર કરતાં રહેતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપરેશછાયા ૭૯ માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સહુ ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તે જીવના દે અવશ્ય ઘટે. પારસમણિને સંગ થયે, ને તેઢાનું સુવર્ણ ન થયું તે કાં તે પારસમણિ નહીં; અને કાં તે ખરું લેતું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તે સત્પરુષ નહીં, અને કાંતે સામો માણસ એગ્ય જીવ નહીં. એગ્ય જીવ અને ખરા સત્પષ હેય તે ગુણ પ્રગટયા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પિતે જાગે તે બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કેઈ પુરુષ ઘરમાં નિંદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકશાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકશાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેને દેષ કાઢે; પણ પિતાને દેષ કાઢતે નથી કે હું ઉઘી ગયે તે આમ થયું; તેમ છવા પિતાના દોષ જેતે નથી. પિતે જાગૃત રહે છે, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે પિતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લેભ આદિ દે જતા નથી, અર્થાત જીવ પિતાને દેષ કાઢતે નથી, અને દેને વાંક કાઢે છે. જેમ સૂર્યને Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળતું નથી, માટે સૂર્યને દેષ કાઢે છે, પણ છત્રી અને પગરખાં સૂર્યને તાપથી રક્ષણઅર્થે બતાવ્યાં છે તેને ઉપથગ કરતે. નથી તેમ, જ્ઞાની પુરુષએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચા. રથી પિતાના દોષે ઘટાડેલા, નાશ કરેલા તે વિચારે, અને તે ઉપાયે જ્ઞાનીએ ઉપકારઅર્થે કહે છે. તે શ્રવણ આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરે. કયા પ્રકારે દેશે ઘટે? જીવ લૌકિક ભાવ, ક્રિયા કરે છે, ને દેશે કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! રોગ્ય જીવ ન હોય તેને સત્યપુરુષ ઉપદેશ આપતા નથી. સત્યરુષ કરતાં મુમુક્ષુને ત્યાગ વૈરાગ્ય વધી જ જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ સપુરુષનું એક પણ વચન સાંભળી પિતાને વિષે દેશે હાવા માટે બહુ જ ખેદ રાખશે, અને દેષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે; બાકી સત્યુષ તે જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે પુરુષની ઈચ્છા નથી. પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતું નથી. દુરાગ્રહ માટે તેને આત્માનું ભાન થાય છે, સપુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. બ્રાન્તિ જાય તે તરત સમ્યક્ત્વ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૮૧ બાહુબલિજીને જેમ કેવળજ્ઞાન પાસે–અ`તરમાં હતું, કાંઈ બહાર નહાતું; તેમ સમ્યક્ત્વ પોતાની પાસે જ છે. શિષ્ય કેવા હોય કે માથું કાપીને આપે તેવે હાય ત્યારે સમ્યકૃત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યના અહુકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચુ' થયા કરે તેા આરા કચારે આવે ! જીવ અહ'કાર રાખે છે, અસત વચને ખેલે છે, ભ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન. થયા વિના નિવેડા આવવાના નથી. શૂરવીર વચનેને ખીજા એક વચના પહાંચે નહી જીવને સત્પુરુષને એક શબ્દ પણ સમજાયા નથી. મેટાઈ નડતી હાય તે મૂકી દેવી. તુઢિયાએ મુમતી અને તપાએ સ્મૃતિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહથી દૂર રહેવું; પણ વિધ કરવા નહીં. જયારે જ્ઞાનીપુરુષ થાય છે ત્યારે મતભેદ કદાચહ. ઘટાડી દે છે. જ્ઞાની અનુક’પાર્થ માર્ગ ખાધે છે, અજ્ઞાની કુગુરુએ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચાક્કસ કરે છે. સાચા પુરુષ મળે, ને તેએ જે કલ્યાણના માર્ગ અતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તે અવશ્ય કલ્યાણ થાય.. } Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ત સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ, મા વિચારવાનને પૂછવા. સત્પુરુષના આશ્રયે સારાં આચરણ કરવાં ખાટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે, મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સવે દયાળુ હોય. કલ્યાના માર્ગ એક જ હેય; સા ખસેા ન હાય. અંદરના દાષા નાશ થશે, અને સમપરિણામ આવશે તે જ કલ્યાણ થશે. ૮૨ મતભેદને છેદે તે જ સાચા પુરુષ. સમરિણામને રસ્તે ચઢાવે તે સાચા સંગ. વિચારવાનને માગના ભેદ નથી. હિંદુ અને મુસલમાન સરખા નથી. હિંદુએના ધમ ગુરુએ જે ધબાધ કહી ગયા હતા તે બહુ ઉપકારઅર્થે કહી ગયા હતા. તેવા આધ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્માપેક્ષાએ કણબી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા તે જ શુદ્ધ; ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે. પ્ર॰ :—મેાક્ષ એટલે શું ? ૯૦ :~~આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવુ તે, સર્વ કવી મુક્ત થવું તે ‘મેક્ષ ’. ચથાતથ્ય જ્ઞાન પ્રગટયે મેાક્ષ, બ્રાન્તિ રહે ત્યાં સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણમાં ન્યૂનતા છે, યથાત જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તે ન્યૂનતા માટેજ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. પુરુષના આશ્રયે લે તે સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચન આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષે પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાગમાં પડી રહેવું છે; અને લેક ત્તર કહેરાવવું છે ને દેષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી પુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વને માર્ગ આત્મામાં પરિણામ પામ કઠણ છે. - વેદાંતશાસો વર્તમાનમાં સ્વચ્છેદથી વાંચવામાં આવે છે, ને તેથી શુષ્કપણે જેવું થઈ જાય છે. વદર્શનમાં ઝઘડો નથી. પણ આત્માને કેવળ મુક્તદષ્ટિએ જોતાં તીર્થકરે લાંબે વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રીમદ્ રાજચંદ્ર જે જે વક્તા ( સત્પુરુષા) એ કહ્યુ તે યથાય છે એમ જણાશે. આત્માને કયારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. ષદ”નવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનુ તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે મૂળમાં ભૂલ નથી. પશુ ષદન પોતાની સમજણે બેસાડે તેા કાઈ વાર બેસે નહીં. તે બેસવુ. સત્પુરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસગ, અક્રિય વિચાર્યોં હાય તેને બ્રાન્તિ હાય નહી, સ`શય હાય નહી', આત્માના હાવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહી, પ્ર૦ :—સમ્યકૃત્વ કેમ જણાય ? ઉ॰ :માંહીથી દશા કરે ત્યારે સમ્યક્ત્વની ખબર એની મેળે પોતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કાણુ કહેવાય ? મિથ્યાત્વ'થિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સધમ એટલે જ્ઞાનીપુરુષાએ આધેલા ધ. આ ત્રણે તત્ત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય. અજ્ઞાન ટાળવા માટે કારણા, સાધને મતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મેાક્ષ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૮૫ પરમવૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પિરણામ પામે ત્યારે રાગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તે તેના કાઈ કાળે રાગ જાય નહી. જીવ ખરેખરું' સાધન કરતા નથી. જેમ આખા કુટુંબને આળખવુ' હાય તે પહેલાં એક જણને ઓળખે તેા બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યક્ત્વનુ ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણારૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યક્ત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિએ ઘટાડી અંતરપરિણામ કરે, તે સમ્યકૃત્વના માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્યે ગામ સામુ ન આવે. જીવને યથા સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. અહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્માપણું થવું જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ સત્પુરુષના આશ્રચે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાંય, અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદો જ ભાસે, કેાઈ વખત જેને આત્માની ભ્રાન્તિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું' થાય. અંતરાત્મા નિર'તર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીમદ્ રાજચંદ્ર છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતે હેય તેને જ વિચારવાન કહીએ, આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતે નથી, ઈન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે, આત્માને ઉપયોગ મનન કરે તે મન છે. વળગણ છે તેથી મન જુદું કહેવાય, સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ઉપગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને પુરુષને બેધ લાગે છે. આયુષને બંધ હોય તે રોકાય નહીં. જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણામે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાને રસ્તો નથી. જ્યાં સુધી લેકના અભિનિવેશની કલ્પના કર્યા કરે ત્યાં સુધી આત્મા ઊંચે આવે નહીં અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જ સપુરુષને બધ સાંભળે છે, પણ તેને વિચારવાને વેગ બનતું નથી, ઈન્દ્રિયેને નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણે તેય રખડ! ચૌદ રાજલક જાણે પણ દેહમાં રહેલે આત્મા ન ઓળખ્યો; માટે રખડ ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ પુરુષની દષ્ટિએ ચાલવું Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા તે છે, અને તે જ દુઃખ મટે, આજ પણ પુરુષાર્થ કરે તે આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેને પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વયે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. જીવને બંધ કેમ પડે? નિકાચિત વિષે–ઉપગે, અણઉપગે. આત્માનું મુખ્ય લક્ષણ ઉપગ છે. આત્મા તલમાત્ર દુર નથી; બહાર જેવાથી દુર ભાસે છે, પણ તે અનુભવનેચર છે. આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. - આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હેવાપણું છે. આત્મજ્ઞાન સહજ નથી. “પંચીકરણ. “વિચારસાગર' વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયે છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીમદ્ રાજચંદ્ર વિતે તે જ્ઞાન થાય. સમજયા વિના રસ્તે ભારે વિકટ છે. હીરો કાઢવા માટે ખાણ ખોદવી તે મહેનત છે, પણ હીરો લે તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્માસંબંધી સમજણ આવવી દુર્લભ છે; નહીં તે આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું તેનું ભાન નથી; પણ પિતાપણું રાખવું છે. થે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમાંથી પડે છે તેને “ઉપશમસમ્યફ ત્વ” કહેવાય. લેભા ચારિત્રને પાડનાર છે. ચોથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક બને હેય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણનાં ખરેખરાં કારણે જીવને ધાર્યામાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકેચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય કયાંથી હોય? વ્રત આપનાર અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપગ રાખવા. ઉપગ રાખે નહી, ને ભાર રાખે તે નિકાચિતકર્મ બંધાય. “ઓછું કરવું ” પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હોય તે શિથિલ કમ બાધે. પાપ કર્યો કાંઈ મુક્તિ હોય નહીં. એક વ્રત માત્ર લઈ અજ્ઞાનને કાઢવા ઈચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઈક ચારિત્ર હું ખાઈ ગયો છું તેમાં તે શું મોટી વાત છે? Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૮૯ જે સાધના બતાવે તે તરવાનાં સાધના હોય તેા જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગા ઉઠે છે, તે કેમ પાર આવે ? કેાઈ માણસ ઉતાવળા ખેલે તેને કષાય કહેવાય; કાઈ ધીરજથી ખેલે તેને શાન્તિ દેખાય, પણ અંતર્પરિણામ હાય તા જ શાંતિ કહેવાય. જેને સૂવાની એક પથારી જોઇએ તે દશ ધર મેકળાં રાખે તે તેવાની વૃત્તિ કયારે સ`કાચાય ? વૃત્તિ શકે તેને પાપ નહી, કેટલાક જીવા એવા છે કે વૃત્તિ ન શકાય એવાં કારણે। ભેગાં કરે, આથી પાપ રોકાય નહીં. ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨ [ ૬૪૩–૯ ] ચૌદ રાજલેાકની કામના છે તે પાપ છે. મા પરિણામ જોવાં. ચૌદ રાજલેકની ખબર નથી એમ કદાચ કહા, તે પણ જેટલું ધાયું' તેટલુ તા નક્કી પાપ થયું મુનિને તણખલુ પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તે! તેટલું તેને પાપ છે. ૧૦ જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંઢી સૂતરથી કાંઇ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહી. તે વધે નહિ. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સપુરુષ અને સલ્ફાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી સદ્ગુરુ. સન્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય કેવળ વતે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધાવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તે અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ? ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તે પુસ્તકને મેક્ષ થાય ? સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તે પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગેખે તે ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવ ગેચર થાય. સદ્દગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આમામાં પરિણમાવે તે કલ્યાણ થાય. જ્ઞાન અને અનુભવ હોય તે મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહી, એકલા વ્યવહારને વળગી રહેવું નહી. આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હવાપણું વિચારવામાં આવે તે અનુભવવામાં આવે; નહીં તે તેમાં શંકા થાય છે. જેમાં એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આમને સામાન્યપણે જાગૃતિ છે, આત્મા કેવળ ઊઘે નહિં; તેને આવરણ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૯૧. આવે. આત્મા હેય તે જ્ઞાન થાય. જડ હેય તે જ્ઞાન કેને થાય? પોતાને પિતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન. પામવું, જીવન્મુક્ત થવું. ચૈિતન્ય એક હેય તે બ્રાતિ કોને થઈ ? મેક્ષ. કોને થયે? બધાં ચૈતન્યની જાતિ એક પણ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જુદું છે; ચૈતન્યને સ્વભાવ એક છે. મેક્ષ સ્વાનુભવગેચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણું ભેળાં થાય નહીં એટલે કે આમાને પરમાણુને સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ. કલ્યાણ કરવું, ન કરવું; તેનું ભાન નથી; પણ જીવને પિતા પણું રાખવું છે; બંધ ક્યાં સુધી થાય? જીવ ચિતન્ય ન થાય ત્યાં સુધી એકેદ્રિયાદિક નિ હોય તે પણ જીવને જ્ઞાનસ્વભાવ કેવળ લેપાઈ જાય નહીં, અશે. ખુલ્લું રહે છે. અનાદિ કાળથી જીવ બંધાય છે. નિરાંવરણ થયા પછી બંધાતું નથી. “હું જાણું છું” એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું આ જગતમાં બંધ ને મૉક્ષ ન હેત તે કૃતિને ઉપદેશ કેને અર્થે ? આત્મા સ્વભાવે કેવળ અકિય છે, પ્રયોગ ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાંધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ નથી. આત્મા. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અહંતપદ વિચારે તે અહત થાષ સિદ્ધપદ્મ વિચારે તે સિદ્ધ થાય. આચાય પદ વિચારે તે આચાય થાય. ઉપાધ્યાયના વિચાર કરે તેા ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તેા આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાંવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહી. આંપણે તે એ વિચારવાની જરૂર છે કે હું એક છું. ' જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકના વિચાર ઘણી આઘી દર્શાએ પહોંચ્યા પછી વિચારવાના છે. જગત ને આત્મા સ્વપ્ને પણ એક જાણુશા નહી'. આત્મા અચળ છે; વેદાંત સાંભળીને પણ આત્માને એળખવા, આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. ૯૨ બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને આળખવા. બીજા બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈ એ (ઘટ) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્માળ થવાનાં સાધના છે. મિથ્યાત્વ, પ્રમાદ, અત્રત, અશુભયાગ, એ અનુક્રમે જાય સત્પુરુષનુ તે વચન આત્મામાં પિરણામ પામે તેથી અધા દોષો અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. સત્પુરુષ તે પેાકારી પોકારીને કહી ગયા છે, પણ જીવ લેાકમાગે પડયા છે, ને તેને લેાકેાત્તરમાગ ને માને છે. આથી કરી કેમે ય દોષ જતા નથી, લેાકના Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ભય મૂકી પુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય. જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યફમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. બ્રહ્મચર્યવિષે –પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને. ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. ભાઇને મરકસ કરજે અને કહ્યું છે કે દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે? સર્ષ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટયું છે. આત્મા અજર, અમર છે. “હું” મરવાને નથી; તે મરણનો ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન –જીવે કેમ વર્તવું ? સમાધાન સત્સંગને વેગે આત્માનું શુદ્ધપણું" પ્રાપ્ત થાય તેમાં પણ સત્સંગને સદા ગ નથી મળતું. જીવે એગ્ય થવા માટે હિંસા કરવી નહીં, સત્ય બોલવું; અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; ત્રિભેજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે, નહીં તે પુણ્ય પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરી સેવે છે. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યા નથી. તથાપિ લેકેના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યક્તા બતાવવા ઉપવાસ કર્યો. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. દક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. હાલ જૈનમાં ઘણે વખત થયા અવાવરુ ફવાની માફક આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાની પુરુષ છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તે તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા સપુરુષને જેગ મળ દુર્લભ છે, તેમાં હાલમાં તે વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ જેવામાં આવતા નથી, ઘણા જીમાં કેઈક ખરે મુમુક્ષુ, જિજ્ઞાસુ જેવામાં આવે છે, બાકી તે ત્રણ પ્રકારના છ જેવામાં આવે છે, જે બાહ્યદષ્ટિવાળા છે – (૧) “ક્રિયા કરવી નહીં; ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું માટે તે ખરું.' એમ કહી સદાચરણ, પુણ્યના હેતુ જાણ કરતા નથી અને પાપનાં કારણે સેવતાં અટક્તા નથી. આ પ્રકારના જીએ કાંઈ કરવું જ નહિ, અને મેટી મોટી વાત કરવી એટલું જ છે. આ જીવને “અજ્ઞાનવાદી” તરીકે મૂકી શકાય (૨) “એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે, એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતા નથી, આવા જીને “કિયાવાદી” અથવા ક્રિયાજડ” ગણવા. કિયા જડને આત્માને લક્ષ હાય નહીં. (૩) “અમને આત્મજ્ઞાન છે. આત્માને જાતિ હાય જ નહીં; આત્મા કર્તાય નથી; ને જોક્તાય નથી; માટે કાંઈ નથી.” આવું બેલનારાઓ “શુષ્ક અધ્યાત્મી, પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં. - આવા ત્રણ પ્રકારના જ હાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જેનમાં ચોરાસીથી સે ગછ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહ થઈ ગયા છે, છતાં તેઓ બધા કહે છે કે જનધર્મમાં અમે જ છીએ. જનધર્મ અમારે છે.” પડિમામિ, નિંદામિ; ગરિહામિ, અપૂર્ણ સિરામિ, આદિ પાઠને લૌકિકમાં હાલ એ અર્થ થઈ ગયે જણાય છે કે “આત્માને વસરાવું છું.” એટલે જેને અર્થ, આત્માને ઉપકાર કરવાને છે તેને જ આત્માને જ ભૂલી ગયા છે. જેમાં જાન જોડી હેય. અને વિધવિધ વૈભવ વગેરે હેય, પણ જે એક વર ન હોય તે ન શોભે અને વર હોય તે શેભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જે. આત્માનું જ્ઞાન હોય તે શોભે નહીં તે ન શોભે. જનમાં હાલમાં આત્માને ભુલાવ થઈ ગયેલ છે. સૂત્ર, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિ પણું, શ્રાવકપણું, હજારે જાતનાં સદાચરણ, તપશ્વર્યા આદિ જે જે સાધને, જે જે મહેનતે, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, કહ્યા છે તે પ્રયત્ન જે આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તે સફળ છે, નહીં તે નિષ્ફળ છે, જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિને છેદ થાય નહીં. જીવને પુરુષને જેગ થાય, અને લક્ષ. થાય, તે તે સહેજે એ જીવ થાય અને પછી. સદગુરુની આસ્થા હોય તે સમ્યક્ત્વ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા (૧) શમ=ક્રોધાદિ પાતળાં પાડવાં તે. (૨) સવેગ=મેાક્ષમાગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહી તે. (૩) નિવેદ=સ'સારથી થાકી જવું તે—સ‘સારથી અટકી જવું તે. (૪) આસ્થા=સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (૫) અનુકંપાસવ પ્રાણી પર સમભાવ રાખવે. તે, નિવેરબુદ્ધિ રાખવી તે. આ ગુણા સકિતી જીવમાં સહેજે હાય પ્રથમ સાચા પુરુષનુ ઓળખાણુ થાય, તે પછી આ ચાર ગુણા આવે. વેદાંતમાં વિચાર અથે ષટ્રસ`પત્તિ મતાવી છે વિવેક,. વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ ચેાગ્ય મુમુક્ષુ કહેવાય. ७ ૯૭ 6 નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવેટ તે નયવાદમાં ગૂ'ચવાઇ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગુંચવાઈ જવાથી તે પ્રયાગ અવળે પડા.. સમક્તિદૃષ્ટિ જીવને કેવળજ્ઞાન ' કહેવાય. વત માનમાં ભાન થયુ છે માટે દેશે કેવળજ્ઞાન' થયુ' કહેવાય; ખાકી તે આત્માનું ભાન થયુ' એટલે કેવળજ્ઞાન; તે આ રીતે કહેવાયઃ- સમક્તિદૃષ્ટિને આત્માનુ ભાન થાય થાય ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટયું; અને ભાન પ્રગટયું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું, માટે આ અપેક્ષાએ સમક્તિદષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં ફળ થોડાં ખાધાં, ખાતાં, ખાતાં આયુષ પૂરું થયું તે પછી બીજે ભવ ફળ ખવાય. માટે કેવળજ્ઞાન” આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં, અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડે રહ્યો; માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળે કેવળજ્ઞાન હોય, આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં. એક ભવ બાકી રહે એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમક્તિ આબે માંહી-અંતરમાં-દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદ્દગુરુ વિના માર્ગ નથી, એમ મેટા પુરુષેએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. સમકિતી એટલે મિથ્યાત્વમુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત, પ્રશ્નઃ-કમ ઓછાં કેમ થાય? ઉત્તર કોધ ન કરે, માન ન કરે, લેભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા બા કિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે, અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે. પ્રશ્ન –વ્રતનિયમ કરવાં કે નહીં? ઉત્તર :વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિય કંકાસ, છોકરાયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં. સાચાખેટાની પરીક્ષા કરવી તે ઉપર એક સાચા ભક્તનું દૃષ્ટાંત –એક રાજા બહુ ભક્તિવાળે હિતે; અને તેથી ભક્તોની સેવા બહુ કરતે; ઘણા ભક્તોનું અનવસાદિથી પિષણ કરતાં ઘણા ભક્તો ભેગા થયા. પ્રધાને જાણ્યું કે રાજા ભેળે છે; ભક્તો ઠગી ખાનારા છે; માટે તેની રાજાની પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં; માટે કઈ અવસરે વાત; એમ વિચારી કેટલેક વખત ખમી જતાં કઈ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું “આપ ઘણે વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરી છે, પણ તેમાં કઈ મોટા હશે, કેઈ નાના હશે, માટે બધાને ઓળખીને ભક્તિ કરો. ત્યારે રાજાએ હા કહી કહ્યું : ત્યારે કેમ કરવું ?” રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્ત હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજે, કેમકે રાજાને જરૂર હેવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીમદ્ રાજચંદ્ર આજે ભક્તતેલ કાઢવું છે. તમે બધા ઘણા દિવસ થયાં શાને માલમસાલા ખાએ છે તે આજે રાજાનું આટલું કામ તમારે કરવુ' જોઈ એ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તા ભાગવા માંડ્યું; અને નાસી ગયા. એક સાચા ભક્ત હતા તેણે વિચાર કર્યો કે રાજાનું નિમક, લૂણ ખાધું છે તેા તેના પ્રત્યે નિમહરામ કેમ થવાય? રાજાએ પરમાથ જાણી અન્ન દીધુ છે; માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે ભક્તતેલ’ કાઢવુ હોય તે કાઢો. '' પછી પ્રધાને રાજાને કહ્યું: “ જુએ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચાખેાટાની પરીક્ષા નહાતી ” જુઓ, આ રીતે સાચા જીવા તા વિરલા જ હાય; અને તેવા વિરલ સાચા સદ્દગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી. એક વાત સમજાય નહીં ત્યાં સુધી ખીજી વાત સાંભળવી શુ કામની ? એક વાર સાંભળ્યુ તે સમજાય નહિ ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહી. સાંભળેલુ* ભૂલવુ* નહીં, એક વાર જગ્યા તે પચ્યા વગર ખીજું ખાવુ. નહી તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઇ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવા નહીં, તપ એ નાનામાં નાના ભાગ છે. ભૂખે મરવુ' ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અતઃકરણથાય ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપદરાછાયા ૧૦૧ તપ કહેવાય અને તે મોક્ષગતિ થાય. બાહ્ય તપ છ પ્રકારે : (૧) અંતવૃત્તિ થાય છે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) એ છે આહાર કરે તે. (૪) નીરસ આહાર કરે અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા. (૬) આહારને ત્યાગ તે. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે ઉપવાસ કરવાનાં છે. બાર પ્રકારે તપ કહ્યો છે. તેમાં ઓહાર ન કરે તે તપ જિલ્લાઈદ્રિય વશ કરવાને ઉપાય જાણુને કહ્યા છે. જિઇન્દ્રિય વશ કરી, તે બધી ઇન્દ્રિયે વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરે તેની વાત બહાર ન કરે; બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જે આવા દેશે ઘટે તે માટે લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેકેને દેખાડવા કરવાનાં નથી. કષાય ઘટે તેને તપ” કહ્યો છે. લૌકિક દષ્ટિ ભૂલિ જવી. લોકે તે જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે. ને ત્યાં જાય છે પણ તે તે નામમાત્ર ધમ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં. સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે શું? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમક્તિ છે ! અર્થાત્ વાસ્તવિકે સામાયિક વ્રત અને Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર સમકિત તગારાં નથી. મન, વચન અને કાયા વ્યવહાર સમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર ગ માલુમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય; મન તે કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મને ચપળ હોય પણ આત્મા ચપળ હોય નહી. આત્મા એથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં. જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણ તે. દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. “ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય તે. આત્મા ને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહી અથવા દેહને લગતા બીજા ભાવ નહિ પણ સદ્દગુરુને આત્મા એ સદ્દગુરૂ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણું મમજાય. બેટી વાસના=ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૦૩ તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાંતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાંતા આવે, તે તે અદુદ ખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઈન્દ્રિ વશ થવાની નથી. અવિચારથી ઈન્દ્રિયો દોડે છે. વિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની છે ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે. અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિ કાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાં છેયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, ઈન્દ્રિયે વશ કરવા છ કાયને આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે વ્યહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જે કે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાંખેલ છે, તે કરનારા ને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે? સમ્યક્ત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થા, વૃત્તિ નિર્મળ થાય તે પુરુષનાં વચન શ્રવણ થાય તે પછી સમ્યફત્વ થાય. ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શકાઓથી જીવે બાહો વૃત્તિ કરી નાંખી છે; પણ જે આવા જી પુરુષાર્થ કરે. ને પંચમકાળ મેક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેને ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી. ઝળહળતે અગ્નિ નથી. મફતને જીવને Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીમદ્ રાજચંદ્ર ભડકાવી દ્વીધે છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી. જીવને પુરુષાર્થ કરવેા નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પેાતાના વાંક સમજવે. સમતાની વૈરાગ્યની વાત સાંભળવી હાય, ને સદૃગુરુની આજ્ઞાએ વર્તે, તેા બધી વાસનાઓ જતી રહે. સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધને સમાઈ ગયાં. જે જીવા તરવાના કામી હૈાય છે તેની બધી વાસનાને નાશ થાય છે. જેમ કાઇ સે પચાસ ગાઉ વેગળેા હાય, તે બેચાર દિવસે પણ ઘર ભેગા થાય, પણ લાખા ગાઉ વેગળે હાય તે એકદમ ઘર ભેગા કયાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાગ થી થાડા વેગળા હાય, તા તે કાઈક દિવસ કલ્યાણ પાંમે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હાય ત્યાં કયાંથી પાર પામે ? દેહાર્દિને અભાવ થવા, મૂર્છાના નાશ થવા તે જ મુક્તિ. એક ભવ જેને ખાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઇએ. અજ્ઞાન ગયા પછી એક ભવ તે શું હિસાબમાં ? હાય મિથ્યાત્વ, ને માને છઠ્ઠું કે સાતમુ'ગુણસ્યાનક, તેનું શું કરવુ ? ચેાથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હાય ? ગણધર જેવી મેાક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા - ૧૦૫ તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હટે નહીં શિથિલ હોય તે સહેજ પગ જોવા જેવું લક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાંત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વછંદે કરી કહે છે, તે તે કેમ છૂટશે ? મહાવીરસ્વામીના દીક્ષાના વડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્દભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા, તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બ્રાહ્મચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા. અવિરતિ શિષ્ય હોય તે તેની સરભરા કેમ કરાય ? રાગદ્વેષ મારવા માટે નીકળ્યા, અને તેને તે કામમાં આણ્યા ત્યારે રાગદ્વેષ કયાંથી જાય? જિનનાં આગમને જે સમાગમ થયે હેય તે તે પિતાના ક્ષયોપશમ પ્રમાણે થયે હોય, પણ સદગુરુના જોગ પ્રમાણે ન થયું હોય સદ્દગુરુને જેગ મળે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેને ખરેખ રાગદ્વેષ ગ. ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તે એક બે દિવસે પણ મટે. માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. તરવાને કામી” એ શબ્દ વાપરે ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામમાં પણ ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્ન – પુરુષ કેમ ઓળખાય ? ઉત્તર :- સત્પરૂ, તેમનાં લક્ષણોથી ઓળખાયસરુનાં લક્ષણે – તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે તેથી કોધ જાય, માનને જે ઉપાય કહે તેથી માન જાય જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે, જ્ઞાનીની વાણ બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાળકળા જેવાં લાગે. સદ્દગુરુ અને અસદ્દગુરુનું ઓળખાણ, સેનાની અને પીત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્દગુરુ મળે, તે કર્મ ટળે, સદ્દગુરૂ કમ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણે મળે તે કમ ટળે. તરવાના કામી હેય. તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેતાં કહે છે. તરવાના કામી કેને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણે મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામોએ કમરૂપ દડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપ લાગતી લાકડી નથી. તરવાના કામી હોય તેણે ધેતિયારૂપ કર્મ એઢયાં છે. તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી. ભંગીમાં એમ અર્થ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૦૭૪ ટુંઢિયાના ઘરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી, ને બીજાને તારે છે એનો અર્થ આંધળે માર્ગ બતાવે તે છે અસગરુઓ આવાં ખોટાં. આંલંબન દે છે. “જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું “ એમ વિચારવું. ધ્યાવનું નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે “આત્મા” છે જે સર્વ ભાવને પ્રકાશે છે તે તે “આત્મા” છે. અવ્યા. બાધ સમાધિસ્વરૂપ “આત્મા” છે. “આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હેવાથી આત્મા નિત્ય છે.” બ્રાતિપણે પરભાવને કર્તા છે.” તેના “ફળને ભક્તા છે;” ભાન થયે “સ્વભાવપરિણામી છે.” સર્વથા સ્વભાવપરિણામ તે. મેક્ષ છે.” સદ્ગુરુ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને. સંયમાદિ તેનાં “સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચા છે, અત્યંત સાચાં છે કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કમ સફળ હોવાથી તે શુભાશુભકર્મ આમા ભેગવે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભેગવવા રૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવજ્ઞાનમાં કેવભ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે,નિર્વિકલ્પપણે આત્મા પરિણામે તે. કેવળજ્ઞાન” છે તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે “સમ્યફત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિકસમ્યફ વર્લ્ડ કહીએ છીએ. કવચિતમંદકવચિત્ તીવ્ર કવચિત વિસર્જન, કવચિતસ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ” કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકૃત્વ” કહીએ છીએ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અ૫ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને “વેદક જ્ઞમ્યકત્વ કહીએ છીએ તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવસંબંધી અહંમમત્વાદિ, - હર્ષ, શેક, કેમે કરી ક્ષય થાય. મનરૂપ ાગમાં તારત મ્ય સહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે, કેવળ–સ્વ- ભાવપરિણામી જ્ઞાન તે “કેવળજ્ઞાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૦૯ [ ૭૭૮] ૧૧ આણંદ ભાદરવા વદ ૧. ભેમ, ૧૯૫૨ જબુદ્વીપપ્રજ્ઞપ્તિ” નામના જૈનસૂત્રમાં એમ કહ્યું, છે કે આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટાળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષનથી,મિથ્યાત્વ ટળવારૂપ મેક્ષ છે; પણ સર્વથા. એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હેય નહિં, બાકી સમ્યક્ત્વ હેય નહીં, એમ હાય નહીં, આ કાળમાં મેક્ષના નહી હેવાપણાની આવી વાતે કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હેય નહીં, પુરૂષાર્થને ઉત્તેજન આપવાની હોય. ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હેય તે તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બને ક્રિયાનાં સંબંધમાં સમજવું. કિયા, શુભ અને અશુભને નિષેધ કહ્યો હોય તે મેક્ષની. અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હાય જ નહીં. પુરુષનું વચન અધર્મમાં. ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે કિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભા Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ક્રિયાના કાંઈ નિષેધ છે જ નહી', પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેાક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે. " શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, સહજસમાધિ એટલે બાહ્યકારણેા વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કેાઈ લાખ રૂપિયા આપે તે આનદ થાય નહીં; કે કાઇ પડાવી લે તે “ખેદ થાય નહીં. જેને શાતા અશાતા અને સમાન છે તેને સહજસમાધિ કહી. સમક્તિદૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શેક કવચિત થઇ આવે પણ પાછે સમાવેશ પામી જાય, અગને હ ન રહે, ખેદ થાય તેવેા ખેચી લે, તે આમ થવું ન ઘટે' એમ વિચારે છે, અને આત્માને નિદે છે. હર્ષી શાક થાય તે પણ તેનુ' ( સમક્તિનુ ) મૂળ જાય નહીં. સમક્તિદૃષ્ટિને અશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની ઢારી જેમ હાથમાં છે તેમ સમક્તિદૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમક્તિષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કમ રહ્યાં હાય, પણ પેાતાને સહજસમાધિ છે. બહારનાં કારણેાથી તેને સમાધિ નથી, આત્મામાંથી માહ ગયા તે જ સમાધિ છે. પેાતાના હાથમાં ઢારી નથી તેથી મિથ્યાર્દષ્ટિ બહારનાં કારણેામાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમક્તિદૃષ્ટિને Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૧૧ બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહી”; જોકે રાગ ના આવે એવુ ઇચ્છે નહીં; રાગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહી. શરીરના ધમ, રાગાદિ જે હાય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકમ છે તે તે સર્વે એ ભાગવવું જ જોઇએ. સમક્તિ આવ્યા વગર કોઇને સહજસમાધિ થાય નહીં. સમક્તિ થવાથી સહેજે સમાધિ થાય, સમક્તિ થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસકતભાવને અમસ્ત્રી ના કહેવાથી બંધ રહે નહી‘. સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમિત 'શું થયુ. બીજી મધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના જીવા હાલમાં નથી; કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઇએ. કાળ વિકરાળ છે. *ગુરુઓએ લાકોને અવળે! માગ ખતાવી ભુલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે, પણ તેમાં તે બિચારાએ ના વાંક નથી, કેમકે કુગુરુને પણ તે માની ખખર નથી. કુગુરુને કાઈ પ્રશ્નનેા જવાબ ના આવડે પણ કહે નહી" કે ‘મને આવડતા નથી.” જો તેમ કહે તે કમ થાડાં Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર બાંધે. મિથ્યાત્વરૂપી બળની ગાંઠ મટી છે, માટે બધે રેગ કયાંથી મટે? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાયિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ અને તેથી બીજા ગુણે પ્રગટે જ. સમક્તિ છે તે દેશ ચારિત્ર છે; દેશે કેવળ જ્ઞાન છે. શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તે છે તેની મારફતે વહેલા જવાય ને પગરસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષને રસ્તે. પગરસ્તા જે હોય તે તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તે વહેલા જવાય, કોઈ રસ્તો બંધ નથી. આ રીતે મેક્ષમાર્ગ છે તેને નાશ નથી. અજ્ઞાની કલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છેદે કલ્પના કરી, જીને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગ બાળભેળા જ અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બંને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આ કુટારો જનમતમાં વિશેષ થયે છે. સાચા પુરુષને બેધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યને લૂંટી લીધા છે. કેઈ જીવને ગચ્છને આગ્રહ કરાવી, કઈ ને મતને આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબને દઈને સાવ લુંટી લઈ મૂંઝવી નાંખ્યા છે, મનુષ્યપણું લુટી લીધું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમવસરણ હેય, પણ જ્ઞાન ન હોય તે કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તે કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એ ફેર નથી, ફેર બીજો જ છે. સમવસરણાદિના પ્રસંગે લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટયે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તે તમે માનત નહીં. ભગવાનનું મહાસ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે પણ ભગવાનના દેહથી જ્ઞાન પ્રગટે નહીં, જેને સંપૂર્ણ ઐશ્ચર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હય, અને તમને બતાવત તે માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તે મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવે. તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે, જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. સમક્તિને ખરેખરું વિચારે તે નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તે એક ભવમાં કેવળજ્ઞાન થાય છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમક્તિ સર્વેત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદે આત્મામાં લાભ થવા Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર અથે કહ્યા છે, પણ ભેદમાં જ આત્માને ગૂંથવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હો જોઈએ. સમક્તિને કેવળ જ્ઞાનની ઈરછા નથી ! અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે કે ગ૭, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીઓને કેને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધે છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરે. ગચ્છાદિના કદાગ્રહે મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડે છે. સમક્તિ થાય તે સહેજે સમાધિ થાય અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્વરુષના આશ્રયે જે આજ્ઞાદિ ખરેખર આરાધે તેના ઉપર પ્રતિત આણે, તે ઉપકાર થાય જ. એક તરફ ચૌદ રાજલકનું સુખ હોય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તે પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. વૃત્તિને ગમે તેમ કરી શકવી; જ્ઞાનવિચારથી રોકવી કલાજથી રોકવી ઉપગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃતિને રેકવી. મુમુક્ષુઓએ કઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૧૫ છવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી જ્ઞાન કરી જોઈએ, તે કઈ મારુ નથી એમ જણાય. જે એકની ચિંતા કરે, તે આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું તે ચિંતા ક૯૫ના પાતળી પડશે. તૃણ જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણ એછી કરવી. આ દેહને પચાસ રૂપિયા ખર્ચ જોઈએ. તેને બદલે હજારે લાખની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ, તૃષ્ણા પાતળાં પાડવાં. નિર્ધન કેણ? ધન માગે, ઈચ્છે તે નિંધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખધા બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રેમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી. આહારની વાતું એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, કીડા આદિની વાત ઘણું તુચ્છ છે, નિહારની વાત તે પણ ઘણું તુચ્છ છે, શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદ્ રાજચંદ્ર તુચ્છપણની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચાર કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તે દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજને જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તરછ વાત છે. સામાન્ય જીવથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તે અંતરની કલ્પના માટે નહીં; અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તે કાઢ જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે. પરમા કામમાં બોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું; વૃત્તિ ઓછી કરવી. ક્રોધ, માન, માયા, લેબ મારે પાતળાં પાડવાં છે. એ જ્યારે લક્ષ થશે, જ્યારે લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપે થશે. બાહ્ય પ્રતિબંધ અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરે. કેધાદિ છેડે થડે પાતળા પાડયા પછી સહજરૂપે થશે, પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવે અને તે વિચારમાં વખત ગાળવો. કોઇના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉષદરાયા ૧૧૭ નહીં. તેને ગણકારવું નહીં; કેમકે પાતે ક્રેાષ કરીએ તે તા થાય. જ્યારે પોતાના પ્રત્યે કોઇ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવા કે તે બિચારાને હાલ તે પ્રકૃતિના ઉદય છે; એની મેળે ઘડીએ એ ઘડીએ શાંત થશે. માટે જેમ અને તેમ 'વિચાર કરી પતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને 'મેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃષ્ણા આછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. અ તવૃત્તને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછા કરતાં રહેવુ. ચેલાતીપુત્ર કોઈનુ માથુ' કાપી લાવ્યેા હતેા. ત્યાર માદ જ્ઞાનીને મળ્યા; અને કહ્યું કે મેક્ષ આપ; નહીં તા માથું કાપી નાંખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે ખરાખર નક્કી કહે છે ? વિવેક ( સાચાને સાચું. સમજવુ' ), શમ ( બધા ઉપર સમભાવ રાખવા.), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહી અને અતવૃત્તિ રાખવી વિશેષ વિશેષ આત્મામાં પરિણુમાવવાથી આત્માના માક્ષ થાય છે. કોઈ એક સ'પ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુક્તિ કરતાં, એ ભ્રમદશા કરતાં ચાર ગતિ સારી; સુખદુ:ખને પેાતાને અનુભવ તા રહે. વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પેાતાને પેાતાને અનુભવ શ્વેતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વ મીમાંસક દેવલેક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ મેક્ષ માને છે. સર્વથા મોક્ષ થતું નથી, થતું હોય તે બંધાય નહીં, બંધાય તે છૂટે નહીં, શુભકિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું જવું થાય એમ સર્વથા મોક્ષ ના થાય એવું પૂર્વમીમાંસકે માને છે. સિદ્ધમાં સસ્વર કહેવાય નહીં, કેમકે ત્યાં કમ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હેય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટયું. કર્મનાં આવરણે મટયાં એટલે સસ્વર, નિર્જરા હવે કેને રહે? ત્રણ વેગ પણ હેય નહીં. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, યોગ બધાથી મુકાણું તેને કમ આવતાં નથી; એટલે તેને કમ રોકવાનાં હેય નહીં એક હજારની રકમ હોય; અને પછી શેડે છેડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણે કર્મનાં હતાં તે સસ્વર, નિજેરાથી પૂર્ણ કર્યા એટલે પાંચ કારણરૂપી ખાતું બંધ થયું એટલે પછી ફરી કઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં. ધર્મસંન્યાસ– ક્રોધ, માન, માયા, લેભ આદિ દે છેદ્યા તે. જીવ તે સદાય જીવતે જ છે. તે કઈ વખત ઊંઘતે નથી કે મરતે નથી; મર સંભવ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશછાયા સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ લેવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચિતન્ય વિના કેઈ જીવ નથી. આત્માને નિંદવો અને એ ખેદ કર કે જેથી વૈરાગ્ય આવે; સંસાર બેટો લાગે. ગમે તે મરણ પામે પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહાભયંકર જાણે વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પિતાને છોકરો મરણ પામે ને સેવે તેમાં કોઈ વિશેષ નથી, તે તે મેહનું કારણ છે. આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય ? મોટા મોટા પર્વતેના પર્વતે છેદી નાંખ્યા છે, અને કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તે બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચાર એ કંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તે જ્ઞાન થાય. અનુભવી વૈઘ તે દવા આપે, પણ દરદી જે ગળે ઉતારે તે રોગ મટે; તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપી દવા આપે, પણું મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રેગ ટળે. બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તે પુરુષાર્થ કરે, તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે કે Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર જે વાતે જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાત સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રૂખડ છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આલંબને, વિટનનાઓ મૂકવાં નથી; ને બેટા આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબને લઈ પુરુષાર્થ કરતું નથી. જે પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કર. સાચા પુરૂષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભને જ છે. - જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માથે કરવાની ઈચ્છા નથી. જે આત્માથી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે કયારે? તે કહે કે પુરુષાર્થ કરે ત્યારે. પાંચ કારણે મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણે પુરુષાર્થમાં રહ્યાં છે. અનંત ચોથા આરા મળે, Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપાછાયા પણ પિતે જે પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાત્પ થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબને લઈ માર્ગ આડાં વિદને નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભાવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તે વર્ષનુ કામ બે ઘડીમાં કરી શકાય. પ્રશ્ન-વ્યવહારમાં ચોથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા ? ઉત્તર–બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમક્તીને અશુદ્ધ વ્યવહાર ટાળવાને છે. સમક્તિી પરમાર્થથી શુદ્ધ કર્તા છે. નયના પ્રકાર ઘણું છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચે આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચા૨. પ્રત્યેક કાર્ય કરતાં પિતાની ભૂલ ઉપર લક્ષ રાખ. એક સમ્યક ઉપયોગ થાય, તે પિતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે! સત્સંગ હોય તે બધા ગુણે સહેજે થાય. દયા. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવા. લોકોને બતાવવા અથે કાંઈ પણ કરવું Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રીમદ્ રાજચંદ્ર નહીં.. મનુષ્યઅવતાર મળ્યા છે, ને સદાચાર નહીં સેવે, તે પસ્તાવાનુ થશે. મનુષ્યઅવતારમાં સત્પુરુષનુ વચન સાંભળવાના, વિચારવાને ચાગ મળ્યા છે, સત્ય એલવુડ એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તે પછી સત્ય ખેલવું સહજ થઇ જાય છે. સત્ય ખેાલતાં કદાચ થોડા વખત પ્રથમ થેાડુ' નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણના ધણી જે આત્મા તે આખા લૂંટાઈ જાય છે તે લૂંટાતા અધ પડે. સત્ય ખેલતાં ધીમે ધીમે સહજ થઇ જાય છે; અને થયા પછી વ્રત લેવુ; અભ્યાસ રાખવા, કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મ વિરલા છે. જીવ જો લૌકિક ભયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહી. લેાક ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણુ સેવવાં. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતા નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહિ; વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચના વારવાર વિચારવાં. ખરેખરી આશકા ટળે તેા ઘણી નિર્જરા થાય છે. જીવ જે સત્પુરુષને માર્ગ જાણતા હાય, તેને તેને વાર વાર મેધ થતા હોય, તે ઘણુ ફળ થાય, Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૨૩ સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માથે તે જ એક ખરો નય. નયને પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય નહીં તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડેઅને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્વરુષનાં આશ્રયે જાળ ટળે. વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કાઢી સંભળાવે. છે, પણ તેમાં આત્માર્થ નથી. જે પુરુષના આશ્રયે કષાયાદિ મેળા પાડે, ને સદાચાર સેવી અહંકારરહિત થાએ, તે તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત આત્માર્થે સદાચાર સેવવા; જેથી ઉપકાર થાય. ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તે શું કામ આવે? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણામે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેને કેડે. મૂકે નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનને અભ્યાસ જેમ બને તેમ વધાર; અભ્યાસ રાખવે તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. - આત્મા અનંત જ્ઞાનમય છે. એટલે અભ્યાસ વધે તેટલે એ છે છે. “સુંદરવિલાસ' વગેરે વાંચવાને અભ્યાસ રાખ. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તક Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યું, તે જીવ પાછે માર્યો જાય; માટે તેના કદાગ્રહની વાતેમાં પડવું નહીં. તેથી છેટે રહેવું; દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતદષ્ટિનાં પુસ્તકે છે. વિરાગ્યવાળાં પુસ્તક વાંચવાં, મહમુદુગર, મણિરત્નમાળા” વગેરે. દયા, સત્ય આદિ જે સાધને છે તે વિભાવને ત્યાગવાનાં સાધને છે. અંતરસ્પશે તે વિચારને મેટે ટેકે છે. અત્યાર સુધીનાં સાધને વિભાવના ટેકા હતા? તેને સાચાં સાધનેથી જ્ઞાની પુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે. સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇન્દ્રિયેનું લુબ્ધપણું ન જાય તે સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બેલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. સપુરુષ હાથ ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની પુરુષ પરમાર્થ ને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચા સાધને સેવવા યોગ્ય છે. સમક્તિનાં મૂળ બાર વતા-સ્થૂળપ્રાણાતિપાત; સ્થળ મૃષાવાદ આદિ. બધાં સ્થળ કહી જ્ઞાનીએ આત્માને ઓર જ માગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છેઃ (૧) સમક્તિ વગર બાહ્યવ્રત છે, (૨) સમક્તિસહિત અંતરદ્રત છે. સમક્તિ સહિત બાર વ્રતને પરમાર્થ સમહાય તે ફળ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપરાક્રયા ૧૫. બાહ્યત્રત અંતરદ્રતને અર્થે છે, જેવી રીતે એકડો. શીખવા માટે લીટોડા છે તેમ. પ્રથમ તે લીટેડા કરતાં એકડે વાંકેચૂકે થાય; અને એમ કરતાં કરતાં પછી. એકડે બરાબર થાય. જીવે છે જે સાંભળ્યું છે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે. મારીફરીને સમજાવ્ય આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યા તે માટે તે અફળ ગયાં, હવે પુરુષની દષ્ટિએ તેને પરમાર્થ જુદે જ સમજાશે. સમજીને કરો. એકને એક વાત હેય પણ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બંધ છે, અને સમ્યક્દષ્ટિની અપેક્ષાએ નિજેરા છે; પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યેગ્ય સત્પરુષને જેગ છે; માટે પુરુષાર્થ કરે; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં, આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચને શ્રવણ. થતાં નથી; મનન થતાં નથી. નહીં તે દશા બદલાયા વિના કેમ રહે? આરંભ પરિગ્રહનું સંક્ષેપ પણું કરવું. વાંચવામાં ચિત્ત ચોંટે નહી તેનું કારણ નીરસ પણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આહાર કરી બેસે તે પછી ઉત્તમ ભેજન ભાવે નહીં તેવી રીતે. જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળે ચાલે છે; એટલે પુરુષની વાણી કયાંથી પરિણામ પામે? લોકલાજ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ શ્રીમદ્ રાજચંદ્ર પરિગ્રહ આદિ શલ્ય છે એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને પુરુષના વચનરૂપી ટાંકણે કરી તડ પડે તે પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દેષો હજારે દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગને ગ એક મહિના સુધી થાય, તે ટળે; ને રસ્તે જીવ ચાલ્યા જાય. કેટલાક હળુકમ સંસારી જીને છેકરા ઉપર મહ કરતાં જેટલે અરેરાટ આવે છે તેટલે પણ હાલના કેટલાક સાધુઓને શિષ્ય ઉપર મેહ કરતાં આવતું નથી ! તૃષ્ણાવાળે નર નિત્ય ભિખારી; સંતોષવાળે જીવ સદા સુખી. સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેને ઉપદેશ હોય, તે દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતરગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તે ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સગાગમમાં રહે, તે વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭, ઉપદેશછાયા છે ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તે દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. અંદર છૂટે ત્યારે બહારથી છૂટે; અંદર છૂટયા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર અને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેને સંગ કરે, કલાઈને અને ચાંદીને રૂપિ સરખે કહેવાય નહીં. કલાઈ ઉપર સિકકો પાડો પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં જ્યારે ચાંદી છે તેના ઉપર સિકકે ન પડે તે પણ તેની કિંમત જાય નહીં તેવી જ રીતે ગૃહસ્થપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમક્તિ હોય તે તેની કિંમત જાય નહીં. સહુ કહે છે કે અમારા ધર્મથી મેક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તે મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહ સાધન સફળ થાય. આટલા માટે સમ્યફદર્શન શ્રેષ્ઠ છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨ આણું૪; ભા. વદ ૧૩, રવિ, ૧૯૫૨ સારમાં માહ છે; સ્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયના ભરેલે છે તે રાત્રિભોજન ન કરે તે પણ શુ થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનુ ખરુ ફળ થાય. હાલમાં જૈનના જેટલા સાધુ ક્રે છે તેટલા બંધાય સમકિતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેએ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતા નથી. જે સાધુ એકલી બાહ્યક્રિયાઓ કર્યા કરે છે. તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તેા તે કે જેનાથી બાહ્મવૃત્તિએ રશકાય છે,. સસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચુ જાણું છે. જેનાથી આત્મામાં ગુણુ પ્રગટે તે જ્ઞાન. મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યાં નહી; પોતાના દોષ જોયા નહી; આત્માને નિદ્યો નહી; તે તે મનુષ્યઅવતાર રત્નચિતામણિરૂપ દેહ, વૃથા જાય છે. જીવ ખાટા સ`ગથી, અને અસદ્ગુરુથી અનાદિ કાળથી રખડચેા છે; માટે સાચા પુરુષને આળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તે તે કે જેને ઈંડુ : Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પસ્થી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તે પિતાના દેશ ઘટે; અને કષાયાદિ મેળા પડે, પરિણામે સમ્યક્ત્વ થાય. ક્રોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પા૫ છે. તેનાથી બહુ કમ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું તપ નિષ્ફળ જાય. છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અ૯૫ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠે છું એમ કેમ વિચારતો નથી? આયુષનાં આટલાં વર્ષો ગયાં તે પણ લેભ કાંઈ ઘટ નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં; ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહી ને તૃષ્ણા કરી હોય તેથી કમ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય. જેમ કે દશ હજાર રૂપિયાની તે સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તે નિયમમાં અવાય. કેઈ ઉપર ક્રોધ કરે નહીં. જેમ રાત્રિભેજના ત્યાગ કર્યું છે તેમ કોધ, માન, માયા લેભ, અસત્ય આદિ છેડવાનો પ્રયત્ન કરી મેળાં પાડવાં. તે મેળાં પાડવાથી પરિણામે સમ્યક્ત્વ પ્રાત્ય થાય. વિચાર કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીમદ રાજચંદ્ર તે અનંતાં કર્મો મેળાં પડે અને વિચાર ન કરે તે અનંતાં કર્મો ઉપાર્જન થાય. રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાં યાં, ભાઈ કે કઈ પણ તે રોગ લઈ શકતાં નથી ! - સંતોષ કરી ધર્મધ્યાન કરવું છેકરછયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચાર, સંતપુરુષના સંગે, જ્ઞાનીના વચન સાંભળી વિચારીને ધન આદિની મર્યાદા કરવી. બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તે કઈ વિરલા જીવ પાળી શકે છે, તે પણ લેકલાજથી બ્રહ્મચર્ય પળાય તે તે ઉત્તમ છે. મિથ્યાત્વ ગયું હોય તે ચાર ગતિ ટળે. સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તે દેવલોક મળે. વાણિ, બ્રાહ્મણ પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી “હું વાણિયે, બ્રાહ્મણ પુરુષ, સ્ત્રી, પશુ છું' એમ માને છે; પણ વિચાર કરે તે પોતે તેમાં કોઈ નથી, મારું” સ્વરૂપ તેથી જુદુ જ છે. સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા લાકડુ કરવતથી વહેરાય તેમ જાય છે; તેય મૂખ પરમાર્થ સાધતે જથ્થા ભેળા કરે છે. ૧૩૧ આયુષ્ય ચાલ્યુ નથી; ને મેહના અધા કરતાં હું જગતમાં શ થાઉં.' એવી મેટાઈ સેળવવાની તૃષ્ણામાં, પણ ઇન્દ્રને વિષે લયલીન, મઘ પીધે! હાય તેની પેઠે પાણીની માફક સસારમાં જીવ ભમે છે; અને, અસ અને વિષ મેહના નચાવવાથી નાચ્યા કરે છે! આંધળે! વણે ને વાછડા ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે, 6 ‘હું કાં’હુત કરું છુ.” હુ કેવુ કરું છું ?' આદિ જે વિભાગ છે તે જ મિથ્યાત્વ, અહંકારથી ફરી સ`સારમાં અનંત દુ:ખ પ્રાપ તિમાં રઝળે. આ; ચારે કેઇનું દીધું દેખાતું નથી; કેઇનુ લીધુ લેવાતું નથી, જીવ ફેટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે ક ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે, પાતાધી કાઈ અપાતું નથી. અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું ’; ‘ મેં દુઃખ આપ્યુ’; ‘મે અન્ન આપ્યુ. એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઇને કમ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખાટા ધમ ઉપાર્જન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર જગતમાં આને આ પિતા; અને આ પુત્ર એમ કહેવાય છે; પણ કેાઈ કાઇનું નથી. પૂર્વના કમના ઉદયે સઘળું મન્ચું છે. ૧૩૨ અહંકારે કરી જે આવી મિથ્યામુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ ભાગવે છે. અધમાધમ પુરુષનાં લક્ષણા :~~~~ સાચા પુરુષને દેખી તેને રાષ ઉત્પન્ન થાય; તેનાં સાચાં વચન સાંભળી નિ‘દા કરે; ખેાટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે. સરળને મૂર્ખ કહે, વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇન્દ્રિયે વશ કરી હાય તેને ભાગ્યહીન કહે; સાચા ગુણુવાળાને દેખી ૨ષ કરે; સ્રીપુરુષનાં સુખમાં લયલીન, આવા જીવે માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કમને લઈ ને, પોતાના સ્વરૂપજ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી. એક નાકને માટે, મારું નાક રહે તે સારું' એવી કલ્પનાને લીધે પેાતાનુ' શુરવીર પણું દેખાડવા લડાઇમાં ઊતરે છે; નાકની તે રાખ થવાની છે! દેહ કેવા છે ? રેતીના ઘર જવા; મસાણની મહી જેવા પર્વતની ગુફાની માફક દેહમાં અંધારુ છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળેા લાગે છે. દેહ અવગુણુની Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૩૩ એારડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડે છે. તે દેહ અનિત્ય છે. બદલેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણીના બળદની માફક આંખે પાટે બાંધે છે તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે, લાકડીને માર ખાય છે, ચારે બાજુ ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણુ છૂટી શકાય નહીં, ભૂખ્યા તરસ્યાનું કહેવાય નહીં; શ્વાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. ધુમાડા જેવા લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા ગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. જે જીવ આમેરછા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયો જીવના કુટુંબના સુખમાં વળગ્યો છે. વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ સંસારમાં બૂડયા છે, કાળના મુખમાં છે એમ ભય રાખે. તે ભય રાખીને સંસારમાં ઉદાસીન પણે રહેવું. સે ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરે. ખરા દેષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીમદ રાજચંદ્ર શ્રાવક કેને કહેવા? જેને સંતેષ આવ્યું હોય કષાય પાતળી પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બંધ લાગે, તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જોગ છે. જીવે અવિચારથી ભૂલ્યા છે; જરા કઈ કહે કે તરત ખોટું લાગે પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તે તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? કોધ કરી નવું સામું બેલે તે તું પિતે જ ભૂલ્ય. ક્રોધ કરે તે જ ભૂડે છે. આ ઉપર સન્યાસીને ચાંડાળનું ષ્ટાંત છે. સસરા વહને દષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી બાહ્મક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઠી ગતિના કારણે છે. સાચા સંગ વગર આ દેષ ઘટે નહીં. જીવને પિતાને ડાહ્યા કહેવરાવવું વધુ ગમે છે. વગર બોલાવ્યું ડહાપણ કરી મેટાઈ લે છે. જે જીવને વિચાર નહિ તેને છૂટવાને આરો નહીં, જે વિચાર કરે. અને સાચા માર્ગે ચાલે તે છૂટવાને આરે આવે. બાહુબલીજીના દષ્ટાંતે અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મેટાનાનાની કલ્પના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉપદેશછાયા [ ૬૫૩–૧૦ ] ૧૩ આણંદ, ભા. વદ ૧૪, સેમ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે. - સાચો માર્ગ એક જ છે માટે આગ્રહ રાખે નહીં. હું ઢુંઢિયો છું, હું તપ છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણ સેવવાં. લોચ કરે શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મેહ વધવાનું કારણ છે, નાહવાનું મન થાય; આરીસે લેવાનું મન થાય; તેમાં મેટું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધને માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે. જાત્રાએ જવાને હેતુ એક તે એ છે કે ગૃહવાસની ઉપાધિ નિવૃત્તિ લેવાયસે બસો રૂપિયા ઉપરથી મૂછ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતા, કોઈ પુરુષ શોધતાં જડે તે કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. - જે સત્પરુષે બીજા જીવને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને તે અને તે લાભ પ્રાપ્ત થયે Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ મહિલા રાજચંદ્ર છે. સત્યુરૂષે પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણુના ઉદય પ્રમાણે તેમની વાણું નીકળે છે. તેઓ કેઈ જીવને “દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેચવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તે ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કા રણ છે, તેમ તેઓને પારકી નિજેરાએ કરી પિતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તે થયેલું જ છે, તે ત્રણ લેકના નાથ તે તરીને જ બેઠા છે. પુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઈચ્છા હેય નહીં. તે પણ નિષ્કારણુ દયાની ખાતર ઉપદેશ મહાવીરસ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહી તે વૈરાગ્ય ભગવાનને હતું. જ્યાં જ્યાં ભગવાન વતે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે, તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણ કલ્યાણ અર્થે ૧. કપ ચંડાળ છે. એક સન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામે ચંડાળ આવતું હતું સન્યાસીએ તેને કેરે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સન્યાસી ક્રોધે ભરાયા. ચંડાળ તેમને ભેટી પડ્યો કે મારો ભાગ તમારામાં છે. ૨. સસરા કયાં ગયા છે ? ઢેડવાડે જુઓ આંક ૧૬ શિક્ષાપાઠ ૧૭. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ માયા ૧૩૭ જ છે. તેને જન્મથી મતિ, શ્રુત. અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનતિ નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેએ અભિપ્રાય જણાય નહી. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદીથી નહી' ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેઢી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે તેને પચીસસે વર્ષ થયાં છતાં તેમનાં યા આદિ હાલ વર્ત છે. એ તેમના અનંતા ઉપકાર છે. જ્ઞાની આડખર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ કલાસમાં બેસે તે તે દેહની શાતાને અર્થે નહી. શાતા લાગે તેા થર્ડ ક્લાસ કરતાંય નીચેના કલાસમાં બેસે, તે દિવસે આહાર લેનહીં; પણ જ્ઞાનીને દેહનુ' મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને ઇંઢી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દ્વેષ, સ્ત્રીઆદિના છેડી શકતા નથી. જ્ઞાની તા દોષ, મમત્વ કષાયને તે સ’ગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્દભુત છે. વાડામાં કલ્યાણુ નથી; અજ્ઞાનીના વાડા હાય. હૃઢિયા શું? તપા શું? મૂતિ માને નહીં તે મુમતિ બાંધે તે ુઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન આંધે તે તપા; એમ તે કંઈ ધમ હોય [ એ તારલાનું પાતે તરે હી', Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદ્ રાજચંદ્ર અને બીજાને તારે નહીં તેમ, વીતરાગને માર્ગ અના-- દિને છે. જેનાં રાગ, દ્વેષ અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ હોય નહીં. હઢિયાપણું કે તપાપણું માન્યું તે કષાય ચઢે. કુંઠિયે તપે ટૂંઢિયા સાથે બેઠે હોય તે કષાય ચઢે, અને તપા સાથે બેઠાં કષાય ચઢે, આ અજ્ઞાની સમજવા. બને સમજ્યા વગર વાડા બાધી કમ ઉપાર્જન કરી રખડે છે. વહેરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદીને આગ્રહ મૂકી દે. જન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે અજ્ઞાની સાધુઓએ ભેળા જીવોને સમજાવી તેને મારી નાંખ્યાં જેવું કર્યું છે તે જે પ્રથમ વિચાર કરે કે મારા દેષ શું ઘટયા છે ? તે તે જણાય કે જેનધમ મારાથી વેગળો રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પિતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ટુંઢિયાના સાધુને, અને દુઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પિતાના શિષ્યને ઉપદેશ આપે છે. કુગુરુએ એકબીજાને મળવા દેતા નથી; મળવા દે તે તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. ૧. ભાલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહરાજી બેઠા હતા, તેમને ગાડું હાંકનારે કહ્યું “રસ્તો ખરાબ છે માટે, વહરાજી, નાડી પકડજે; નહી તો પડી જશે. . રસ્તામાં ઘાંચ આવવાથી આંચકે આવ્યો કે વહોરાજી નીચે પડયા. ગાડાવાળાએ કહ્યું કે “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન ૫કડી ?” વહરાજી બોલ્યા, “આ નાડું પકડી રાખ્યું, હજી છોડયું નથી.” એમ કહી સુથણનું પકડેલું નાડું બતાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૩૯: જીવ નિપક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડયા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે. ખાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિએ કરતા નથી. તેમને લૂગડાંઆદિ પરિગ્રહના મેહ મટયા નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં એ વાર લે છે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચા આવે તે સાચા માર્ગ તે પેાતાને માગ આપણા ધમ સાચે પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કઈ ફળ આપે નહી.... ‘ આપણા ધમ” એવી કલ્પના છે. આપણા ધમ શું ? મહાસાગર કાઇના નથી; તેમ ધમ કે,ઈના આપને નથી. જેમાં દયા, સત્ય આદિ હાય તે પાળે, તે કાઇના માપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણા ધમ છે, પણ શાશ્વત માગ છે ત્યાં આપણા શુ ? શાશ્વત માથી સહુ મેાક્ષે ગયા છે. રજોહરણો, દારા કે મુમતિ, કપડાં કેાઈ આત્મા નથી. કોઈ એક વહારા હતેા. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતા હતા. ગાડાવાળાએ કહ્યું કે ચાર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તેા લૂટી લેશે.’ પણ તે વહેારાએ સ્વચ્છંદે કરી માન્ય નહીં ને કહ્યું કે ( કઇ પ્રીકર નહી !' પછી માગમાં ચાર મળ્યા, ગાડા-વાળાએ માલ મચાવવા મહેનત કરવા માંડી પણ તે Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર ટ્વીધા. ને તે મેળવવા વહેારાએ કઈ ન કરતાં માલ ઉપાડી જવા ન ચારા માલ લૂટી ગયાં. પણ તેણે માલ પાછો ક'ઈ ઉપાય કર્યાં નહીં. ઘેર ગયા ત્યારે શેઠે પૂછ્યુ... કે, - માલકાં ?” ત્યારે તેણે કહ્યું કે માલ તે ચાર લૂટી ગયા.' ત્યારે શેઠે પૂછ્યું” કે ‘માલ પકડવા માટે કઈ ઉપાય કર્યો છે?” ત્યારે તે વહેારાએ કહ્યું કે, ‘મારી પાસે ભરતિયું છે. તેથી ચાર માલ લઇ જઇને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ’ એવી જીવની મૂઢતા છે. ‘આપણા જૈનધમ માં શાસ્ત્રો મધું છે. શાસ્ત્રો આપણી પાસે છે. ' એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠા છે. ક્રોધ, માન, માયા લેભરૂપી ચાર રાતદિવસ માલ ચારી લે છે, તેનું ભાન નથી. " તીથકરના માગ સાચો છે દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધ નાકુગુરૂ આરંભપરિગ્રહ મૂકયા વગર લેાકેા પાસેથી લક્ષ્મિ ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડયા છે. તે પોતે અગ્નિમાં મળે છે; તે તેનાથી ખીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગના પરમાથ સાચા ગુરુથી સમજવાને છે. જે ગુરુને સ્વાર્થ હાય તે પેાતાનું કલ્યાણ કરે; ને શિષ્યાનું પણુ અકલ્યાણ થાય. જૈનલિંગધારીપણુ” ધરી જીવ અનતી વાર રખડચે છે. માહ્યવતીલિંગ ધારી લૌકિક વ્યવહારમાં અન"તી Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વાર રખડે છે. આ કેકાણે નગરને હરાવતા નથી, જેટલા અંતરંગ સાચો માર્ગ બતાવે તે જેન. બાકી તે અનાદિ કાળથી જીવે ખેટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. મનુષ્ય દેહનું સાર્થક ખોટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તે છે. જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટયા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતેની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની બેટાને સાચું નામ આપી વાડ બંધાવે છે. સતુનું એાળખાણ હોય તે કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે. [ ૬૪૩-૧૧] ૧૪ આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં.૧૫ર જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હેય, તરવાને કામી માનતે હોય, સમજુ છું એમ માનતે હોય તેણે દેહને વિષે રોગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હોય? જે તરવાને કામી હોય તે તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદે જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં, દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં ગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે. છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે.. શાસ્ત્ર શ્રવણ કરી રે જ સાંભળ્યું છે કે દેહ આત્માથી Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ "શ્રીમદ્ રાજચંદ્ર જુદે છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ! દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરો. દેહ પ્રગટ માટી જે છે; સાચા સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂછ કર્યા જેવું નથી. - જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં જીવને સાચ કયારેય આવ્યું જ નથી; આવ્યું હોત તે મેક્ષ થાત, ભલે સાધુપણું શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધને બતાવ્યાં છે તે દેહામબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે. તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાના છે તે ન મટે તે સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉદેશ તે વગડામાં પિક મૂકયા જેવું છે, જેને એ ભ્રમ ભાંગી ગયા છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભેજન જમે તે કાંઈ છાંનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનુ રહે નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૪૩ લોક કહે છે કે સમકિત છે કે નહી તે કેવળજ્ઞાની જાણે, પણ પિતે આત્મા છે તે કેમ ન જાણે? કાંઈ આત્મા ગામ ગયે નથી; અર્થાત સમકિત થયું છે તે આત્માં પિતે જાણે કઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમક્તિ ; ભ્રાંતિ મળે, તેનું ફળ પિતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ; આત્મામાંથી, માંહીથી કમ જઉં જઉં થયાં હોય તેની પિતાને ખબર કેમ ન પડે? અર્થાતુ ખભર પડે જ. સમકિતીની દશા છાની રહે નહી. કલિપત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સેનાની હીરાકંઠી માને તેની પેઠે. સમતિ થયું હોય તે દેહાત્મબુદ્ધિ માટે જે કે અલ્પ બેધ, મધ્યમ બંધ વિશેષ બેધ જેવો હોય તે પ્રમાણે પછી દેહામ બુદ્ધિ માટે. દેહને વિષે રોગ આવ્યું જેનામાં આકુળ-વ્યાકુળતા માલુમ પડે તે મિથ્યાદષ્ટિ જાણવા. જે જ્ઞાનને આકુળતાવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્દેષ મટી ગયા છે તેને વશ વર્ષને કરે મરી જાય, તેપણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું ક૯૫ના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કપિત જ્ઞાની તે પિલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જે શાસ્ત્રનું ફળ! Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હયા જે આવ (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. બેટા સંગથી સમજાતું નથી; માટે સમકિત આવતું નથી. પુરુષના સગથી જગ્યા જીવ હોય તે સમ્યકત્વ થાય. સમક્તિ ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકત્વ થાય. રેગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પચ્ચ જાણે અને તે પ્રમાણે ઉપાય કરે તે રોગ માટે જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્થ પાળે ને દવા કરે નહીં, તે રોગ કેમ મટે ન મટે. તે આ તે રેગે કાઈ ને દવાય કાંઈ ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં જ્ઞાન તે માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ, સંયમાદિ માટે પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લે. આ કહેવું તે કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યા સુને રસ્તો નહીં લેક કહે છે કે સાધુ છે, પણ આત્મદશા સાથે તે સાધુ. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપઢે છાયા ૧૪૧ નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયા, પણ નિવેડા આન્યા નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં પણ માર્ગ હાથ આવ્યે નહી. જો આ માર્ગ જ હાય તા હજી સુધી કાંઈંચે હાથમાં આવ્યું નહી' એમ અને નહીં. માર્ગ જુદા જ હાવા જોઈ એ. તૃષ્ણા કેમ થટે? લૌકિક ભાવમાં મેાટાઈ મૂકી દે તે હું ઘર-કુટુંબ આદિને મારે શુ કરવુ છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તા માટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે. ' એમ વિચારે તે તૃષ્ણા ઘટે, " માળી પડે. તપનુ' અભિમાન કેમ ઘટે? ત્યાગ કરવા તેના ઉપચાગ રાખવાથી મને આ અભિમાન કેમ થાય છે ?’ એમ રાજ વિચારતાં વિચારતાં અભિમાન માળું પડશે, જ્ઞાની કહે છે તે કુચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઊંઘડી જાય; કેટલાંય તાળાં ઊંઘડી જાય કૂંચી હેાય તે તાળું ઊઘડે; બાકી પહાણા માટે તાતાળુ ભાંગી જાય. ‘ કલ્યાણ શું હશે ?' એવા જીવને ભામે છે. તે કાંઈ હાથી—ઘેાડા નથી. જીવને આવી ભ્રાંતિને લીધે ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીમદ્ રાજચ તાતા કલ્યાણની કુંચીઓ સમજાતી નથી. સમજાય તે તે સુગમ છે. જીવની બ્રાંતિ દૂર કરવા માટે જગતનુ વર્ણન પતાવ્યુ છે. જો જીવ હુમેશના અધમાથી થાકે તે માર્ગમાં આવે. " : જ્ઞાની પરમાર્થ, સમ્યકૃત્વ હોય તે જ કહે, ‘ કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. ' ત્યારે લેાક કહે છે કે, એવુ તે અમારા ગુરુએય કહે છે; ત્યારે જીદ' શું ખતાવે છે?” આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટા ડવા ઈચ્છા નથી. આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચા લાવશે. આત્મા દબાઈ ગયે છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સવિચારરૂપી સહેલી કૂંચીએ બતાવે તે ફચીએ હજારા તાળાંને લાગે છે. જીવને માંહીંથી અજીણુ મટે ત્યારે અમૃત ભાવે તે જ રીતે બ્રાંતિરૂપી અજીણુ મટયે કલ્યાણ થાય; પણુ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યાં છે એટલે બ્રાંતિરૂપ અજીણુ કેમ મટે ? અજ્ઞાની ગુરુએ જ્ઞાનને મદલે તપ બતાવે; તપમાં જ્ઞાન ખતાવે. આવી રીતે અવળુ અવળુ બતાવે તેથી જીવને તરવુ' બહુ મુસીબતવાળું છે, અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશછાયા ૧૪૭ કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માગે તે જુદે છે. સમક્તિ સુલભ છે. પ્રત્યક્ષ છે. સહેલું છે. જીવ ગામ મૂકી આ ગયે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. સપુરુષનાં વચનનુ આસ્થાસહિત શ્રવણમનન કરે તે સમ્યક્ત્વ આવે, તે આવ્યા પછી ત્રતપશ્ચખાણ આવે ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યફત્વ છે. જેને ખરાખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. અસદ્દગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહિ. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્યુ. રુષની સમીપ આવવાનાં સતસાધન છે. સત્પરુષે જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે, ને સૂત્ર કાગળમાં લખેલ દીવે છે. કુંઢિયાપણું કે તપાપણું કર્યા કરે તેથી સમતિ થવાનું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તે સમકિત થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ તે. ઘાતિકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે, Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તે બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તે તે વિચારે પશ્ચાતાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તે ગયે છૂટકે. ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા, તે ભગવ્યે છૂટકે. ઉદય આવ્યે ભેગવવું જ જોઈએ; સમતા રાખે તેને સમતાનું ફળ સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભેગવવાં પડે છે. જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. સ્ત્રી હોય કે પુરુષ હોય પણું દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તે મડદું છે ને ઈદ્રિય ગેખલા જેવી છે. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યફજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં? આપણે તે એનું કામ છે, એના આશ્રયે તરવાને ઉપાય કરે એ જ શ્રેયસ્કર છે. કલપના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશાચા ૧૪૯ છે. શાસ્ત્રમાં કહેલી વાતા આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, ખીજી રીતેનહી જીવ મૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે કેમ પડયા ? એ આદિ પંચાત કરે ત્યાં પૂરા થાય. પણ જ્ઞાની તેા તારનાર પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે. તે જીવ મૂડી જાય હાવાથી તે બીજી જગતની લાંજગડ કરતા કરતાં જીવ અનાદિકાળથી રખડયા છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તે આટલુ બધું દુ.ખ છે તેા પછી જગતની ચક્રવતી ની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે ! અનાદિકાળથી એથી હારી જઇ મરી રહ્યો છે. જાણપણું શું? પરમાના કામમાં આવે તે જાણુપણું, સમ્યકૂદશન સહિત જાણપણું હોય તે સભ્યજ્ઞાન નવપૂર્વ તે અભવી પણ જાણે; પણ - સમ્યગ્દર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે. સમ્યકૃત્વ હોય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તે પણ મેાક્ષના કામમાં આવે. મેાક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. મેરુ આદિત્તુ વણુ ન જાણી તેની કલ્પના, કિર, કરે, જાણે મેરુના કટ્રાકટ ના લેવા હેાય ? જાણવાનું તે મમતા મૂકવા મટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫o . શ્રીમદ્ રાજચંદ્ર ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તે તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે જે દઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું કુવામાં પડું, પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાને કામી કહેવાય. - દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂછ લેવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેદ્રિયપણે અવતરે છે. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવે તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ વાણું કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! તે તે અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાને ઉપાય કરે તે જાણપણું. ' પિતાના દેશે ટેળે એવા પ્રશ્ન કરે તે દેષ ટળવાનુ કારણ થાય. જીવમા દેષ ઘટે, ટળે તે મુક્તિ થાય. જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુકિત કહી પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશથયા ૧૫૧ પાંચ વરસ થયાં એક બીડી જેવુ વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયુ' નહિ. અમારે ઉપદેશ તે જેને તરત જ કરવાં ઉપર વિચાર હાય તેને જ કરવા. આ કાળમાં ઘણા જીવ વિરાધક હૈાય છે અને નહી' જેવા જ સસ્કાર થાય છે. આવી વાત તા સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તે સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ ચેાગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે. જ્યારે એ ત્રણ ચાગ તે ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતા હશે ? એ આશ્ચય ઊપજે છે! જીવ જે જે કુળમાં ઊપજે છે તેને તેને આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધેા હાત તે તેના આગ્રહ થઈ જાત; જે તપામાં હાય તે તપાને આગ્રહ થઈ જાય. જીવનુ· સ્વરૂપુઢિયા નથી. તપા નથી કુલ નથી, જાતિ નથી, વધુ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવા એ કે અજ્ઞાન છે! જીવને લોકાને સારુ' દેખાડવાનુ' જ મહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રાકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યુ છે, દુરાગ્રહ અથે જૈનનાં શાંસ્ર વાંચવાં નહિ. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવુ' જ કરવું. એમાં ( માગધી ગાથાઓમાં) કાં એવી વાત છે કે આને હુંઢિયા કે આને તપા માનવા ? એવી વ્યાખ્યા તેમાં હેાતી જ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ( ત્રિભાવનને) જીવને ઉપાધિ બહુ છે. આવેા જાગ મનુષ્ય વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? કયાં કરશે? ૧૫૨ જીવ જ પરમાધામી (જમ) જેવે છે, અને જમ છે કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનુ કારણ જીવ અહીંથી કરે છે. પશુની જાતિનાં શરીરોનાં દુ:ખ પ્રત્યક્ષ જીવ જીએ છે, જરા વિચાર આવે છે અને પાછા ભૂલી જાય છે. પ્રત્યક્ષ લેાક જુએ છે કે આ મરી ગયા, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દેઢ કરવા સારું વારંવાર તે જ વાત કહી છે, શાસ્ર તા પરાક્ષ છે અને આ તા પ્રત્યક્ષ છે પણ જીવ પા ભૂલી જાય છે, તેથી તેને તે વાત કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only