________________
૩૦
શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમથી જ ખાટાં કહ્યાં હતા તે તે માનત નહીં, પણ જ્યારે પિતાને વસ્તુની કિંમત આવીને ખોટાંને ખટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડયું નહીં કે બેટા છે. આજ રીતે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્દગુરુને અસત્ જાણ્યા તે પછી તે તરત જ અસગુરું વજીને સદ્ગુરુના ચરાણુમાં પડે; અર્થાતુ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ.
ગુરુ પાસે જ જઈએકે ક્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પના કરી પૂછયા કરે જ જાય અને એને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું? એકે દ્રિયમાં જવું ધાર્યું છે કે શું? પણ કઈ દિવસ એમ પૂછત નથી કે એનેંદ્રિયથી માંડી પંચેદ્રિયને -જાણવાને પરમાર્થ શો ? એકેદ્રિયાદિ જો સબંધી કલપનાઓથી કોઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. એકેદ્રિયાદિ જીનું સ્વરૂપ જાણવાનું કઈ ફળ નથી; વાસ્તવિક રીતે તે સમક્તિ પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેદ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ જાણશે નહીં, પણ -સમક્તિની ગઠવણ કરજે. આવું કહે છે કેઈ દહાડે
એને નિવેડો આવે. પણ રોજ એ કેદ્રિયાદિની કડાકૂટે કરે તે એનું કલ્યાણ ક્યારે થાય?
સમુદ્ર છે તે ખારે છે. એકદમ તે તેની ખારાશ નીકળે નહીં. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org