________________
૨૯:
ઉપદેશ છાયા કરીને કહ્યું કે ઘરનાં ઝવેરાતની પિટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને. ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલે પુરુષ કાળધર્મ પામ્યું. કેટલાક દિવસે નાણા વિના ઉદરપષણ માટે પીડાતાં જાણી, પિલે કરે તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતનો નંગ લઈ, તેના કાકા (પિતાને ભાઈબંધ ઝવેરી) પાસે ગયે ને કહ્યું કે મારે આ નંગ વેચવા છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપે. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછયું : “આ નંગ વેચીને શું કરવું છે?
ઉદર ભરવા પિસા જોઈએ છે. એમ પેલા છોકરાએ. કહ્યું: “સે–પચાસ રૂપિયા જોઈએ તે લઈ જા, ને રેજ મારી દુકાને આવતે રહે , અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે. પેલા છોકરાએ પેલા ભાઈની વાત. સ્વીકારી અને પેલું ઝવેરાત પાછું લઈ ગયે. પછી રેજ ઝવેરીની દુકાને જતાં ઝવેરીના સમાગમે તે છેક હીરા, પાના, માણેક, નીલમ બધાંને ઓળખતાં શીખ્યો ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું. “તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યું હતું તે લાવ, હવે વેચીએ. પછી ઘેરથી છેકરાએ પિતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તે નંગ બેટા લાગ્યાં, એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તે નાખી કેમ દીધાં? ત્યારે તેણે કહ્યું કે સાવ ખેટાં છે માટે નાંખી દીધાં છે. જે પેલા ભાઈ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org