________________
ઉષદરાયા
૧૧૭
નહીં. તેને ગણકારવું નહીં; કેમકે પાતે ક્રેાષ કરીએ તે તા થાય. જ્યારે પોતાના પ્રત્યે કોઇ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવા કે તે બિચારાને હાલ તે પ્રકૃતિના ઉદય છે; એની મેળે ઘડીએ એ ઘડીએ શાંત થશે. માટે જેમ અને તેમ 'વિચાર કરી પતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને 'મેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃષ્ણા આછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. અ તવૃત્તને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછા કરતાં રહેવુ.
ચેલાતીપુત્ર કોઈનુ માથુ' કાપી લાવ્યેા હતેા. ત્યાર માદ જ્ઞાનીને મળ્યા; અને કહ્યું કે મેક્ષ આપ; નહીં તા માથું કાપી નાંખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે ખરાખર નક્કી કહે છે ? વિવેક ( સાચાને સાચું. સમજવુ' ), શમ ( બધા ઉપર સમભાવ રાખવા.), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહી અને અતવૃત્તિ રાખવી વિશેષ વિશેષ આત્મામાં પરિણુમાવવાથી
આત્માના માક્ષ થાય છે.
કોઈ એક સ'પ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુક્તિ કરતાં, એ ભ્રમદશા કરતાં ચાર ગતિ સારી; સુખદુ:ખને પેાતાને અનુભવ તા રહે.
વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પેાતાને પેાતાને અનુભવ શ્વેતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org