________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વ મીમાંસક દેવલેક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ મેક્ષ માને છે. સર્વથા મોક્ષ થતું નથી, થતું હોય તે બંધાય નહીં, બંધાય તે છૂટે નહીં, શુભકિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું જવું થાય એમ સર્વથા મોક્ષ ના થાય એવું પૂર્વમીમાંસકે માને છે.
સિદ્ધમાં સસ્વર કહેવાય નહીં, કેમકે ત્યાં કમ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હેય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટયું. કર્મનાં આવરણે મટયાં એટલે સસ્વર, નિર્જરા હવે કેને રહે? ત્રણ વેગ પણ હેય નહીં. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, યોગ બધાથી મુકાણું તેને કમ આવતાં નથી; એટલે તેને કમ રોકવાનાં હેય નહીં એક હજારની રકમ હોય; અને પછી શેડે છેડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણે કર્મનાં હતાં તે સસ્વર, નિજેરાથી પૂર્ણ કર્યા એટલે પાંચ કારણરૂપી ખાતું બંધ થયું એટલે પછી ફરી કઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં.
ધર્મસંન્યાસ– ક્રોધ, માન, માયા, લેભ આદિ દે છેદ્યા તે.
જીવ તે સદાય જીવતે જ છે. તે કઈ વખત ઊંઘતે નથી કે મરતે નથી; મર સંભવ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org