________________
- ઉપદેશછાયા * *
૩૭,
જે જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દિશા દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ,” અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તે ઘણા જ દેષ વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં
ત્યાં અહંકાર રહિત વતું અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષને રોગ અને ત ગુણને ભંડાર છે.
જગતને બતાવવા જે કંઈ કરતું નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સત્યરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં.
બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાદશા ઓળખવી.
કેટલાંક કર્મો ભેગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદયકમ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે છે કે શાસ્ત્રને સરવાળો મળે નહીં.
તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફરવાથી નિદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org