________________
શ્રીમદ્ રાજચંદ્ર સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી એવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે.
સ્વછંદાચારે શિષ્ય કરવું હોય તે આજ્ઞા માગે નહીં; અથવા કલ્પના કરે. પરેપકાર કરવામાં માઠી સંકલ્પના વતતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પ કરી સ્વચ્છેદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિદન કરે તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થને રસ્ત બાદ કરીને વાણું કહે આજ પિતાનું ડહાપણ, અને તેને જ સ્વચ્છેદ કહેલ છે.
જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાધિક કે મેટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડે કર નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહી.
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષે ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાકય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે સહેજે દેષ ઘટે.
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org