________________
શ્રીમદ રાજચંદ્ર
જગતમાં આને આ પિતા; અને આ પુત્ર એમ કહેવાય છે; પણ કેાઈ કાઇનું નથી. પૂર્વના કમના ઉદયે સઘળું મન્ચું છે.
૧૩૨
અહંકારે કરી જે આવી મિથ્યામુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ ભાગવે છે.
અધમાધમ પુરુષનાં લક્ષણા :~~~~ સાચા પુરુષને દેખી તેને રાષ ઉત્પન્ન થાય; તેનાં સાચાં વચન સાંભળી નિ‘દા કરે; ખેાટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે. સરળને મૂર્ખ કહે, વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇન્દ્રિયે વશ કરી હાય તેને ભાગ્યહીન કહે; સાચા ગુણુવાળાને દેખી ૨ષ કરે; સ્રીપુરુષનાં સુખમાં લયલીન, આવા જીવે માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કમને લઈ ને, પોતાના સ્વરૂપજ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી.
એક નાકને માટે, મારું નાક રહે તે સારું' એવી કલ્પનાને લીધે પેાતાનુ' શુરવીર પણું દેખાડવા લડાઇમાં ઊતરે છે; નાકની તે રાખ થવાની છે!
દેહ કેવા છે ? રેતીના ઘર જવા; મસાણની મહી જેવા પર્વતની ગુફાની માફક દેહમાં અંધારુ છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળેા લાગે છે. દેહ અવગુણુની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org