________________
ઉપદેશછાયા
લાકડુ કરવતથી વહેરાય તેમ જાય છે; તેય મૂખ પરમાર્થ સાધતે જથ્થા ભેળા કરે છે.
૧૩૧
આયુષ્ય ચાલ્યુ નથી; ને મેહના
અધા કરતાં હું જગતમાં શ થાઉં.' એવી મેટાઈ સેળવવાની તૃષ્ણામાં, પણ ઇન્દ્રને વિષે લયલીન, મઘ પીધે! હાય તેની પેઠે પાણીની માફક સસારમાં જીવ ભમે છે; અને, અસ અને વિષ મેહના નચાવવાથી નાચ્યા કરે છે!
આંધળે! વણે ને વાછડા ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે,
6
‘હું કાં’હુત કરું છુ.” હુ કેવુ કરું છું ?' આદિ જે વિભાગ છે તે જ મિથ્યાત્વ, અહંકારથી ફરી સ`સારમાં અનંત દુ:ખ પ્રાપ તિમાં રઝળે.
આ; ચારે
કેઇનું દીધું દેખાતું નથી; કેઇનુ લીધુ લેવાતું નથી, જીવ ફેટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે ક ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે, પાતાધી કાઈ અપાતું નથી. અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું ’; ‘ મેં દુઃખ આપ્યુ’; ‘મે અન્ન આપ્યુ. એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઇને કમ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખાટા ધમ ઉપાર્જન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org