________________
માયા
૧૩૭
જ છે. તેને જન્મથી મતિ, શ્રુત. અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનતિ નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેએ અભિપ્રાય જણાય નહી. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદીથી નહી' ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેઢી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે તેને પચીસસે વર્ષ થયાં છતાં તેમનાં યા આદિ હાલ વર્ત છે. એ તેમના અનંતા ઉપકાર છે. જ્ઞાની આડખર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.
રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ કલાસમાં બેસે તે તે દેહની શાતાને અર્થે નહી. શાતા લાગે તેા થર્ડ ક્લાસ કરતાંય નીચેના કલાસમાં બેસે, તે દિવસે આહાર લેનહીં; પણ જ્ઞાનીને દેહનુ' મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને ઇંઢી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દ્વેષ, સ્ત્રીઆદિના છેડી શકતા નથી. જ્ઞાની તા દોષ, મમત્વ કષાયને તે સ’ગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્દભુત છે.
વાડામાં કલ્યાણુ નથી; અજ્ઞાનીના વાડા હાય. હૃઢિયા શું? તપા શું? મૂતિ માને નહીં તે મુમતિ બાંધે તે ુઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન આંધે તે તપા; એમ તે કંઈ ધમ હોય [ એ તારલાનું પાતે તરે હી',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org