________________
મહિલા રાજચંદ્ર છે. સત્યુરૂષે પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણુના ઉદય પ્રમાણે તેમની વાણું નીકળે છે. તેઓ કેઈ જીવને “દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેચવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તે ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કા રણ છે, તેમ તેઓને પારકી નિજેરાએ કરી પિતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તે થયેલું જ છે, તે ત્રણ લેકના નાથ તે તરીને જ બેઠા છે. પુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઈચ્છા હેય નહીં. તે પણ નિષ્કારણુ દયાની ખાતર ઉપદેશ
મહાવીરસ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહી તે વૈરાગ્ય ભગવાનને હતું. જ્યાં જ્યાં ભગવાન વતે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે, તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણ કલ્યાણ અર્થે
૧. કપ ચંડાળ છે. એક સન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામે ચંડાળ આવતું હતું સન્યાસીએ તેને કેરે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સન્યાસી ક્રોધે ભરાયા. ચંડાળ તેમને ભેટી પડ્યો કે મારો ભાગ તમારામાં છે. ૨. સસરા કયાં ગયા છે ? ઢેડવાડે જુઓ આંક ૧૬ શિક્ષાપાઠ ૧૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org