________________
શ્રીમદ રાજચંદ્ર
જેને નિવૃત્તિ થઇ નથી તેને પ્રથમ તે એમ થાય છે કે ‘આ ક્ષેત્રે સારું છે, અહી રહેવા જેવુ' છે; ' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળુ છે, અને પોતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને ચેગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તા એમ અભિમાન રહ્યા કરે કે, એમાં શું જીતવુ* છે ? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે; જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી.
પ્રાસ=જ્ઞાન પામેલે પુરુષ. આમ=વિશ્વાસ કરવા ચેાગ્ય પુરુષ મુમુક્ષુમાત્ર સમ્યગદષ્ટિ જીવ સમજવા નહી’.
જીવને ભુલવણીનાં સ્થાનક ઘણાં છે; માટે વિશેષ જાગૃતિ રાખવી; મુઝાવું નહીં; મંદતા ન કરવી. પુરુષાધર્મ વધમાન કરવા.
6
જીવને સત્પુરુષના ચાગ મળવા દુર્લભ છે. અપારમાર્થિક ગુરૂને જો પેાતાના શિષ્ય બીજા ધમ માં જાય તે તાવ ચઢે છે. પરમાર્થિક ગુરુને આ મારું શિષ્ય છે' એવા ભાવ હાતા નથી. કાઈ કુગુરૂઆશ્રિત જીવ બધશ્રવણઅર્થે સદગુરૂ પાસે એક વખત અયા હાય, અને પછી તે તેના તે કુચુરૂપાસે જાય તે તે કુશુરૂ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પા બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદગુરૂ પાસે જાય નહીં. તે જીવને બિચારાને
Jain Educationa International
For Personal and Private Use Only
જ
www.jainelibrary.org