________________
ઉપશાયા
તા સખત વાણીની પરીક્ષા નથી એટલે ભાળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.
૩ કાવિઠા (મહુડી) શ્રાવણ વદ ૪ ત્રણ પ્રકારના જ્ઞાની પુરૂષ-પ્રથમ, મધ્યમ, માધ્યમ, અને ઉતકૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરૂષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક જીવા પણ ઘણા ઓછા છે.
પૂર્વકાળમાં જીવે આરાધક અને સસ્કારી હતા, તથારૂપ સત્સ`ગને જોગ હતા, તેમ સત્સંગનું મહાત્મ્ય વિસર્જન થયેલુ. નહાતુ, અનુકમે ચાલ્યું આવતું હતું. તેથી તે કાળમાં તે સંસ્કારી જીવાને સપુરુષનું આળખાણ થતું.
આ કાળમાં સત્પુરુષનું દુલ ભપણુ હાવાથી, ઘણે કાળ થયાં સત્પુરુષના માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઇ ગયાં જેવાં થઇ ગયાં હાવાથી અને પૂર્વના આરાષક જીવે આછા હૈાવાથી જીવને સત્પુરુષનું આળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવા તા સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં ા છકાયના રક્ષપાળ સાધુને, કાં તા શાસ્ત્રો ભણ્યા હાય તેને, કાં તે કાઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે,
પણ તે યથાથ નથી.
સપુરુષ' ખરેખરુ સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તે વખતે થાડા કાળે તેમનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org