SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરેશછાયા ૭૯ માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું. દઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સહુ ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તે જીવના દે અવશ્ય ઘટે. પારસમણિને સંગ થયે, ને તેઢાનું સુવર્ણ ન થયું તે કાં તે પારસમણિ નહીં; અને કાં તે ખરું લેતું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તે સત્પરુષ નહીં, અને કાંતે સામો માણસ એગ્ય જીવ નહીં. એગ્ય જીવ અને ખરા સત્પષ હેય તે ગુણ પ્રગટયા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પિતે જાગે તે બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કેઈ પુરુષ ઘરમાં નિંદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકશાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકશાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેને દેષ કાઢે; પણ પિતાને દેષ કાઢતે નથી કે હું ઉઘી ગયે તે આમ થયું; તેમ છવા પિતાના દોષ જેતે નથી. પિતે જાગૃત રહે છે, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે પિતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લેભ આદિ દે જતા નથી, અર્થાત જીવ પિતાને દેષ કાઢતે નથી, અને દેને વાંક કાઢે છે. જેમ સૂર્યને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005327
Book TitleUpdesh Chhaya
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherTrikamlal Mahasukhram Shah
Publication Year1967
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy