________________
શ્રીમદ્ રાજચંદ્ર તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળતું નથી, માટે સૂર્યને દેષ કાઢે છે, પણ છત્રી અને પગરખાં સૂર્યને તાપથી રક્ષણઅર્થે બતાવ્યાં છે તેને ઉપથગ કરતે. નથી તેમ, જ્ઞાની પુરુષએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચા. રથી પિતાના દોષે ઘટાડેલા, નાશ કરેલા તે વિચારે, અને તે ઉપાયે જ્ઞાનીએ ઉપકારઅર્થે કહે છે. તે શ્રવણ આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરે.
કયા પ્રકારે દેશે ઘટે? જીવ લૌકિક ભાવ, ક્રિયા કરે છે, ને દેશે કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે!
રોગ્ય જીવ ન હોય તેને સત્યપુરુષ ઉપદેશ આપતા નથી.
સત્યરુષ કરતાં મુમુક્ષુને ત્યાગ વૈરાગ્ય વધી જ જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ સપુરુષનું એક પણ વચન સાંભળી પિતાને વિષે દેશે હાવા માટે બહુ જ ખેદ રાખશે, અને દેષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે; બાકી સત્યુષ તે જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે પુરુષની ઈચ્છા નથી. પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતું નથી. દુરાગ્રહ માટે તેને આત્માનું ભાન થાય છે, સપુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. બ્રાન્તિ જાય તે તરત સમ્યક્ત્વ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org