________________
ઉપદેશછાયા
૮૧
બાહુબલિજીને જેમ કેવળજ્ઞાન પાસે–અ`તરમાં હતું, કાંઈ બહાર નહાતું; તેમ સમ્યક્ત્વ પોતાની પાસે જ છે.
શિષ્ય કેવા હોય કે માથું કાપીને આપે તેવે હાય ત્યારે સમ્યકૃત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યના અહુકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચુ' થયા કરે તેા આરા કચારે આવે !
જીવ અહ'કાર રાખે છે, અસત વચને ખેલે છે, ભ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન. થયા વિના નિવેડા આવવાના નથી.
શૂરવીર વચનેને ખીજા એક વચના પહાંચે નહી જીવને સત્પુરુષને એક શબ્દ પણ સમજાયા નથી. મેટાઈ નડતી હાય તે મૂકી દેવી. તુઢિયાએ મુમતી અને તપાએ સ્મૃતિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહથી દૂર રહેવું; પણ વિધ કરવા નહીં.
જયારે જ્ઞાનીપુરુષ થાય છે ત્યારે મતભેદ કદાચહ. ઘટાડી દે છે. જ્ઞાની અનુક’પાર્થ માર્ગ ખાધે છે, અજ્ઞાની કુગુરુએ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચાક્કસ કરે છે.
સાચા પુરુષ મળે, ને તેએ જે કલ્યાણના માર્ગ અતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તે અવશ્ય કલ્યાણ થાય..
}
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org