________________
શ્રીમદ્ રાજચંદ્ર ત
સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ, મા વિચારવાનને પૂછવા. સત્પુરુષના આશ્રયે સારાં આચરણ કરવાં ખાટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે, મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સવે દયાળુ હોય. કલ્યાના માર્ગ એક જ હેય; સા ખસેા ન હાય. અંદરના દાષા નાશ થશે, અને સમપરિણામ આવશે તે જ કલ્યાણ થશે.
૮૨
મતભેદને છેદે તે જ સાચા પુરુષ. સમરિણામને રસ્તે ચઢાવે તે સાચા સંગ. વિચારવાનને માગના ભેદ નથી.
હિંદુ અને મુસલમાન સરખા નથી. હિંદુએના ધમ ગુરુએ જે ધબાધ કહી ગયા હતા તે બહુ ઉપકારઅર્થે કહી ગયા હતા. તેવા આધ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્માપેક્ષાએ કણબી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા તે જ શુદ્ધ; ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે
જે સાચું માન્યું તે જ કષાય છે.
પ્ર॰ :—મેાક્ષ એટલે શું ?
૯૦ :~~આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવુ તે, સર્વ કવી મુક્ત થવું તે ‘મેક્ષ ’. ચથાતથ્ય જ્ઞાન પ્રગટયે મેાક્ષ, બ્રાન્તિ રહે ત્યાં સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org