________________
૪૯
ઉપદેશળયા પાંચ ઈન્દ્રિયે શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દષ્ટાંતે –ફૂલમાં સુગંધ હોય છે તેથી મને સંતુષ્ટ થાય છે; પણ સુગંધ છેડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતેષ થતું નથી, તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઈન્દ્રિયોને પ્રિયતા થતી નથી, અને તેથી કમે ઇન્દ્રિયો વશ થાય છે. વળી પાંચ ઈન્દ્રિમાં પણ જિહવાઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઈન્દ્રિયે સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરે, કઈ રસવાળા પદાર્થમાં દેરાવું નહીં, બલિષ્ટ આહાર ન કરે .
એક ભજનમાં લેહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કેઈ જેવાનું કહે તે તેના ઉપર અરુચિ થાય, ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મેહ પામે છે. અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવે. આ રીતે દરેક વસ્તુનું પણું જાણવું. આ રીતે જાણીને મનને નિરોધ કરવો
તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org