________________
ઉપદેશછાયા
૯૧. આવે. આત્મા હેય તે જ્ઞાન થાય. જડ હેય તે જ્ઞાન કેને થાય?
પોતાને પિતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન. પામવું, જીવન્મુક્ત થવું.
ચૈિતન્ય એક હેય તે બ્રાતિ કોને થઈ ? મેક્ષ. કોને થયે? બધાં ચૈતન્યની જાતિ એક પણ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જુદું છે; ચૈતન્યને સ્વભાવ એક છે. મેક્ષ સ્વાનુભવગેચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણું ભેળાં થાય નહીં એટલે કે આમાને પરમાણુને સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ.
કલ્યાણ કરવું, ન કરવું; તેનું ભાન નથી; પણ જીવને પિતા પણું રાખવું છે; બંધ ક્યાં સુધી થાય? જીવ ચિતન્ય ન થાય ત્યાં સુધી એકેદ્રિયાદિક નિ હોય તે પણ જીવને જ્ઞાનસ્વભાવ કેવળ લેપાઈ જાય નહીં, અશે. ખુલ્લું રહે છે. અનાદિ કાળથી જીવ બંધાય છે. નિરાંવરણ થયા પછી બંધાતું નથી. “હું જાણું છું” એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું આ જગતમાં બંધ ને મૉક્ષ ન હેત તે કૃતિને ઉપદેશ કેને અર્થે ? આત્મા સ્વભાવે કેવળ અકિય છે, પ્રયોગ ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાંધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ નથી. આત્મા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org