________________
શ્રીમદ્ રાજચંદ્ર
અહંતપદ વિચારે તે અહત થાષ સિદ્ધપદ્મ વિચારે તે સિદ્ધ થાય. આચાય પદ વિચારે તે આચાય થાય. ઉપાધ્યાયના વિચાર કરે તેા ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તેા આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાંવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહી. આંપણે તે એ વિચારવાની જરૂર છે કે હું એક છું. ' જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકના વિચાર ઘણી આઘી દર્શાએ પહોંચ્યા પછી વિચારવાના છે. જગત ને આત્મા સ્વપ્ને પણ એક જાણુશા નહી'. આત્મા અચળ છે; વેદાંત સાંભળીને પણ આત્માને એળખવા, આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે.
૯૨
બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને આળખવા. બીજા બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈ એ (ઘટ) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્માળ થવાનાં સાધના છે.
મિથ્યાત્વ, પ્રમાદ, અત્રત, અશુભયાગ, એ અનુક્રમે જાય સત્પુરુષનુ તે વચન આત્મામાં પિરણામ પામે તેથી અધા દોષો અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. સત્પુરુષ તે પેાકારી પોકારીને કહી ગયા છે, પણ જીવ લેાકમાગે પડયા છે, ને તેને લેાકેાત્તરમાગ ને માને છે. આથી કરી કેમે ય દોષ જતા નથી, લેાકના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org