________________
ઉપદેશછાયા
બહુ જ જાગૃતિ હોય. જેમ કે કાગળ વાંચતાં હોય તેમ તેમને હર્ષશેક થાય નહીં, ભય અજ્ઞાનને છે જેમ સિહણને સિંહ ચાલે આવતું હોય અને ભય લાગતે નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે. ફતરે ચાલ્યું આવતું હોય તેમ સિહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંગ સમજે છે. રાજ્ય મળે. આનંદ થાય છે તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહું જ : અદ્ભુત છે.
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દરખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ.. દુરાગ્રતાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પડે છે. કષાય સત્તાપણે છે.. નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા . થાય નહીં.
પ્ર –શું વિચાર કર્યો સમભાવ આવે ]
ઉ૦ –વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદામ્યપણું થતું નથી. અજ્ઞાની પૌગલિક સંગના હર્ષને . પત્ર વાંચે તે તેનું મેટું ખુશીમાં દેખાય, અને ભયને .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org