________________
ઉપદેશછાયા
૧૦૩ તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાંતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાંતા આવે, તે તે અદુદ ખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઈન્દ્રિ વશ થવાની નથી. અવિચારથી ઈન્દ્રિયો દોડે છે. વિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની છે ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે. અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિ કાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાં છેયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, ઈન્દ્રિયે વશ કરવા છ કાયને આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે વ્યહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જે કે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાંખેલ છે, તે કરનારા ને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે? સમ્યક્ત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થા, વૃત્તિ નિર્મળ થાય તે પુરુષનાં વચન શ્રવણ થાય તે પછી સમ્યફત્વ થાય.
ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શકાઓથી જીવે બાહો વૃત્તિ કરી નાંખી છે; પણ જે આવા જી પુરુષાર્થ કરે. ને પંચમકાળ મેક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેને ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી. ઝળહળતે અગ્નિ નથી. મફતને જીવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org