________________
શ્રીમદ્ પ્રત્યે ભક્તિવંત વિશાળ સમુદાય અને શ્રીમદ્ની સ્મૃતિમાં સ્થપાયેલ અનેક સંસ્થાએ આ કાર્યમાં સારા ઉલ્લાસથી એકત્રપણે સહકાર આપી રહી છે અને એ જ આ મંડળની સાર્થકતા છે. શ્રીમદ્ પ્રત્યે પ્રેમભકિતવંત સૌ કોઈને આ કાર્યમાં સહકાર આપવાની વિનંતિ છે.
તા. ૧-૧૦-૬છ
શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા
પાંચભાઈની પાળ
અમદાવાદ
Jain Educationa International
લિ.
શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મ`ડળ કારાબારી સમિતિ વતી, ત્રિકમલાલ મહાસુખરામ શાહ પ્રમુખ
For Personal and Private Use Only
www.jainelibrary.org