________________
ઉપદેશછાયા
જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય.
પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્યો હોય, અને જે યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ. ન કહે કે હું નહીં જાઉં બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મ નાશ પામે
પ્ર–સમ્યક્ત્વ શાથી પ્રગટે ?
ઉ૦–આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના. બે પ્રકાર છે – (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદૂગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરો. તેની પ્રતીતિ કરવી; તે “વ્યવહારસમ્યફ”. આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થ સમ્યક્ત્વ”.
અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતે. નથી, માટે પ્રથમ અંતઃકરણમાં કમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીએ “કમ' કહે છે.
સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમેહનીય, મિશ્ર.. મેહનીય, સમકિત મેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org