________________
ઉપદેશછાયા
- ૧૦૫ તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હટે નહીં શિથિલ હોય તે સહેજ પગ જોવા જેવું
લક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાંત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વછંદે કરી કહે છે, તે તે કેમ છૂટશે ?
મહાવીરસ્વામીના દીક્ષાના વડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્દભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા, તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બ્રાહ્મચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
અવિરતિ શિષ્ય હોય તે તેની સરભરા કેમ કરાય ? રાગદ્વેષ મારવા માટે નીકળ્યા, અને તેને તે કામમાં આણ્યા ત્યારે રાગદ્વેષ કયાંથી જાય? જિનનાં આગમને જે સમાગમ થયે હેય તે તે પિતાના ક્ષયોપશમ પ્રમાણે થયે હોય, પણ સદગુરુના જોગ પ્રમાણે ન થયું હોય સદ્દગુરુને જેગ મળે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેને ખરેખ રાગદ્વેષ ગ.
ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તે એક બે દિવસે પણ મટે.
માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. તરવાને કામી” એ શબ્દ વાપરે ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામમાં પણ ભેદ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org