________________
શ્રીમદ્ રાજચંદ્ર
જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે ‘હુ. સમતાવાળેા છુ' માટે ઉપયાગ જાગૃત રાખવા. માયાને શેાધી શેાધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકી ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહુકાર નથી. સ્વચ્છ ંદમાં અહુકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનુ' ફળ શું ? ‘ જનકવિદેહીમાં વિદેહીપણું ય નહી', કલ્પના છે, સંસારમાં વિદેહીપણુ રહે નહી' ' એમ ચિંતવવુ, નહીં. પેાતાપણું મટે તેનાથી રહેવાય. મારૂ તા કાઈ નથી, મારી તે કાયા પણ નથી માટે મારુ' કાંઈ નથી. એમ થાય તે અહંકાર મટે એ યથાય છે. જનકવિદેહીની દશા ખરાબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધે ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડયું; પણ ગુરૂએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એવા ઉપદેશ દઈ પેાતાપણું મટાડવું, અજ્ઞાન ગયું. તેનું દુ:ખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જોઇએ.
૬૯.
જ્ઞાની ગૃહસ્થાવાસમાં ખાદ્ય ઉપદેશ, વ્રત ઢે કે નહીં ? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માગ ચલાવે નહીં – માગ ચલાવવાની રીતે માગ ચલાવે નહીં, પાતે અવિરત રહી વ્રત અદરાવે નહી; પણ અજ્ઞાની એમ કરે. માટે ધારી માર્ગ નુ ઉલ્લ‘ધન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણેામાં વિષ આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org