________________
ઉપદેશછાયા
આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તે વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. - સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે. તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજ માહાત્મ્યને લઈને ઘણા બૂઝે છે.
અજ્ઞાનીને સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રુચિકર, રાગપષક ને સંસારફળ દેનાર હવાથી લેકેને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીને માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિયાભાવને ક્ષય થી છે; અહંભાવ મટી ગયો છે; માટે અમૂલ્ય વચને નીકળે. બાલજીને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હેય નહીં.
વિચાર કરે, “હું વાણિયે છું, ઈત્યાદિ આત્મામાં રોમે રેમે વ્યાખ્યું છે તે ટાળવાનું છે. '
આચાર્યજીએ જીવેને સ્વભાવ પ્રમાદી જાણ બબે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. - સંવત્સરીને દિવસ કંઈ સાઠ ઘડીથી વધતે ઓછા થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પિતાની કલ્પનાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org