________________
૫૮
શ્રીમદ્ રાજચંદ્ર મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જવા ગે સાંઈનાં દર્શન કરવાં તે ગયાં, ને પુછાવ્યું કે “દશન કરવા આવું?” ત્યારે જીવા સાંઈએ કહેવડાવ્યું કે “હુ સ્ત્રીનું મેં જેત નથી. ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે, “વૃંદાવનમાં રહ્યાં, આ૫ પુરુષ રહ્યા છે એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તે સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરે; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.”
ના ભગત હતું. કેઈકે ચેરીને માલ ભગતના ઘર આગળ દાટયે. તેથી ભગત પર ચરીને આરોપ મૂકી કેટવાળ પકડી ગયે. કેદમાં નાંખી, ચેરી મનાવવા માટે રેજ બહુ માર મારવા માંડયું. પણ સારે જીવ, ભગવાનને ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાઈજીએ આવીને કહ્યું કે “વિષ્ણુભક્ત છું, ચોરી કઈ બીજાએ કરી છે એમ કહે.” ત્યારે ભગતે કહ્યું કે એમ કહીંને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તે ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું ભલે દેહને માર પડે તે સારું-શું કરે છે દેહને !”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org