________________
ઉપદેશછાયા
પ
સાર સમાગમ, સારી રીતભાત હોય ત્યાં સમતા. આવે. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મને રથ અવળાવળા ચિતવે તે કાંઈ પણ ફળ થાય નહિ. સામાયિક મનના. ઘોડા દેડતા અટકાવવા સારુ પ્રરૂપેલ છે.
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની. તિથિને આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમી તિથિને. આગ્રહ કરે છે. અંગ્રહ કરનાર અને મિચ્છાવી છે. જે દિવસ જ્ઞાની પુરુષેએ નિશ્ચિત કર્યો છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમના. પાળવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી. છઠ કહે અથવા તેમાં પણ પાંચમને ભેગ કરશે એમ. ધારી બીજી તિથિ કહે છે તે આજ્ઞા પાળવા માટે કહે, બાકી તિથિબિથિને ભેદ મૂકી દે. એવી કલ્પના કરવી. નહીં; એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે.
જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હત, તે. આવશ્યક વિધિઓને નિયમ રહેત નહીં. આત્માથે તિથિની મર્યાદાને લાભ લે.
આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org