________________
શ્રીમદ્ રાજચંદ્ર
( ત્રિભાવનને) જીવને ઉપાધિ બહુ છે. આવેા જાગ મનુષ્ય વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? કયાં કરશે?
૧૫૨
જીવ જ પરમાધામી (જમ) જેવે છે, અને જમ છે કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનુ કારણ જીવ અહીંથી કરે છે.
પશુની જાતિનાં શરીરોનાં દુ:ખ પ્રત્યક્ષ જીવ જીએ છે, જરા વિચાર આવે છે અને પાછા ભૂલી જાય છે. પ્રત્યક્ષ લેાક જુએ છે કે આ મરી ગયા, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દેઢ કરવા સારું વારંવાર તે જ વાત કહી છે, શાસ્ર તા પરાક્ષ છે અને આ તા પ્રત્યક્ષ છે પણ જીવ પા ભૂલી જાય છે, તેથી તેને તે વાત કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org