________________
શ્રીમદ્ રાજચંદ્ર
ખાદ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશુ' એમ જીવ ધારે પણ તેમ અને નહી કેમકે જેમ એક પાડા જે હુજારા કડબના પૂળા ખાઈ ગયા છે તે એક તણખલાથી ખીએ નહી, તેમ મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનતાં ચારિત્ર ખાઇ ગયેા તે તણખલારૂપી ખાહ્યત્રતથી કેમ ડરે? પણ જેમ પાડાને એક બંધનથી આંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી અ ધનથી આંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું ખળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે.
૪૦
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગયા તેટલેા કાળ મેક્ષ થવા માટે જોઇએ નહી', કારણ કે પુરુષા નું ખળ કર્મો કરતાં વધુ છે, કેટલાક જીવે એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યગ્દષ્ટિજીવ ગમે ત્યાંથી આત્માને ઊંચા લાવે અર્થાત્ સમ્યકત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય.
મિથ્યાર્દષ્ટિ સમકિતિ પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદૃષ્ટિનાં જપતપાદિ મેક્ષનાં હેતુભૂત થતાં નથી, સ'સારના હેતુભૂત થાય છે. સમિતિનાં જતાદિ મેાક્ષનાં હુતુભૂત થાય છે. સમિકિત ભરહિત કરે છે; આત્માને જ નિ‘ઢે છે, કર્મો કરવાનાં કારણેાથી પાછે હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજ ધટે છે. અજ્ઞા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org