________________
ઉપરાછાયા બાહ્યવૃત્તિઓને અટકાવવા અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં.
અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખો.
પરમાર્થની વાત એકની એક એક સે વખત પૂછે તે પણ જ્ઞાનીને કંટાળે આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તે સારું.
ક્ષપશમ પ્રમાણે શ્રવણ થાય છે.
સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામ હેય તે કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખે–પ્રધાન કર.
સંસારી કામમાં કમને સંભારવાં નહીં, પણ પુરુપાર્થને ઉપર લાવ. કમને વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલે મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરે.
બાાકિયા કરવાથી કરવાથી અનાદિ દેષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org