________________
શ્રીમદ્ રાજચંદ્ર તેય પ્રગટે નહીં. માહાસ્ય સમજાવું જોઈએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંત:કરણની શુદ્ધિ થાય તે જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને ઓળખાય તે જ્ઞાન પ્રાપ્તિ થાય. કેઈ જીવ એગ્ય દેખે તે જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને
ઘસંજ્ઞાઓ ઓળખે તે યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણ નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું જ્ઞાની બધી રીતે જાણે છે.
જ્યારે જ્ઞાનીને ત્યાગ (દઢત્યાગ) આવે અર્થાત જેવો જોઈએ તે યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલાવી દે છે, માટે ત્યાં બરાબર જાગૃત રહેવું જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેટ બાંધી તૈયાર થઈ રહેવું.
સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે, અને સત્સંગને વેગ મટયે કે પાછી તૈયાર ઊભી છે. માટે બાંહાઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાંગમાં શ્રેષ્ઠ છે. બાહ્યત્યાગમાં જ્ઞાનીને દુખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખેટા રંગ તે ખેટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયે, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચને પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારનાં અનંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org