________________
ઉપદેશછાયા
(૧) શમ=ક્રોધાદિ પાતળાં પાડવાં તે.
(૨) સવેગ=મેાક્ષમાગ સિવાય બીજી કોઈ ઈચ્છા
નહી તે.
(૩) નિવેદ=સ'સારથી થાકી જવું તે—સ‘સારથી અટકી જવું તે.
(૪) આસ્થા=સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે.
(૫) અનુકંપાસવ પ્રાણી પર સમભાવ રાખવે. તે, નિવેરબુદ્ધિ રાખવી તે.
આ ગુણા સકિતી જીવમાં સહેજે હાય પ્રથમ સાચા પુરુષનુ ઓળખાણુ થાય, તે પછી આ ચાર ગુણા આવે. વેદાંતમાં વિચાર અથે ષટ્રસ`પત્તિ મતાવી છે વિવેક,. વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ ચેાગ્ય મુમુક્ષુ કહેવાય.
७
૯૭
6
નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવેટ તે નયવાદમાં ગૂ'ચવાઇ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગુંચવાઈ જવાથી તે પ્રયાગ અવળે પડા.. સમક્તિદૃષ્ટિ જીવને કેવળજ્ઞાન ' કહેવાય. વત માનમાં ભાન થયુ છે માટે દેશે કેવળજ્ઞાન' થયુ' કહેવાય; ખાકી તે આત્માનું ભાન થયુ' એટલે કેવળજ્ઞાન; તે આ રીતે કહેવાયઃ- સમક્તિદૃષ્ટિને આત્માનુ ભાન થાય
થાય ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org