________________
શ્રીમદ્ રાજચંદ્ર અમને તે બ્રાહ્મણ વિણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તે તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે.
સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તે પછી વિચાર કરશે; બંધ નહીં બાં હોય તે બીજાં કામે વળગશે એમ જાણે તેવા પ્રકારને બંધ બાંધ્યું. જેવાં મનપરિણમ રહે તેવું સામાયિક થાય. મનના ઘેડા દેડતા હોય તો કમ બંધ થાય. મનના ઘડા દેડતા હોય, અને સામાયિક કર્યું હોય તે તેનું ફળ તે કેવું થાય?
કમબંધ થડે થોડે છેડવા ઈચ્છે તે છૂટે. જેમ કેઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તે છેવટે ખાલી થાય. પણ દઢ ઈચ્છાથી કર્મ છેડવાં એ જ સાર્થક છે.
આવશ્યકના છ પ્રકાર – સામાયિક, વીસપ્લે, વંદના, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખાન. સામાયિક એટલે સાવદ્યાગની નિવૃત્તિ.
વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું), ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જે અનુપ્રેક્ષા ન આવે તે દ્રવ્ય છે.
અજ્ઞાનીઓ આજ “કેવળજ્ઞાન નથી, “મેલ નથી” એવી હીન પુરુષાર્થની વાત કરે છે. જ્ઞાનીનું વચન પુરુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org