________________
શ્રીમદ રાજચંદ્ર કરી, આપણને માર્ગદર્શન આપી આત્મકલ્યાણના માર્ગે લઈ જાય છે.
શ્રીમનું જીવન જાણવા માટે એમનું પિતાનું વિશાળ સાહિત્ય શ્રીમદ્ રાજચંદ્ર – બૃહસ્પ્રંથ” તો છે જ. તે ઉપરાંત – “જીવનકળા” “જીવનયાત્રા” અને આ મંડળ તરફથી પ્રકાશિત થયેલ
જીવન--સાધના” પણ છે. એમના જીવન-કથનને જાણી વિચારી આપણું અંતઃકરણને પવિત્ર કરી આત્મવિશુદ્ધિ પામીએ એ જ સાર્થકતા છે.
સવિ જીવ કરું શાસન રસી, ઐસી ભાવવ્યા મન ઉલ્લસી,” એવી મહાપુરુષની પરમ કરુણુની સ્મૃતિ આપણું અંતરમાં જામત રહી એમના પ્રત્યે આપણને વિનયાન્વિત કરે, થઈ રહીએ.
(પ્રભુ) “તારી કૃપા એ જ મારી એક સાચી સંપદા.”
તા. ૧-૧૦-૧૭ દાંડિયા બજાર વડોદરા–૧
શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ
પ્રકાશન સમિતિ વતી લાગચંદ ચુનીલાલ શાહ-પ્રમુખ
જ્ઞાન તે તે કે –જેનાથી બાહ્યવૃત્તિઓ કાય છે, –સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, –સાચાને સાચું જાણે છે. –જેનાથી આત્મામાં ગુણું પ્રગટે તે શાન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org