________________
ઉપદેશછાયા
૧૩૯:
જીવ નિપક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડયા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે.
ખાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિએ કરતા નથી. તેમને લૂગડાંઆદિ પરિગ્રહના મેહ મટયા નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં એ વાર લે છે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચા આવે તે સાચા માર્ગ તે પેાતાને માગ આપણા ધમ સાચે પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કઈ ફળ આપે નહી.... ‘ આપણા ધમ” એવી કલ્પના છે. આપણા ધમ શું ? મહાસાગર કાઇના નથી; તેમ ધમ કે,ઈના આપને નથી. જેમાં દયા, સત્ય આદિ હાય તે પાળે, તે કાઇના માપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે.
જીવે ગાંઠ પકડી છે કે આપણા ધમ છે, પણ શાશ્વત માગ છે ત્યાં આપણા શુ ? શાશ્વત માથી સહુ મેાક્ષે ગયા છે. રજોહરણો, દારા કે મુમતિ, કપડાં કેાઈ આત્મા નથી.
કોઈ એક વહારા હતેા. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતા હતા. ગાડાવાળાએ કહ્યું કે ચાર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તેા લૂટી લેશે.’ પણ તે વહેારાએ સ્વચ્છંદે કરી માન્ય નહીં ને કહ્યું કે
(
કઇ પ્રીકર નહી !' પછી માગમાં ચાર મળ્યા, ગાડા-વાળાએ માલ મચાવવા મહેનત કરવા માંડી પણ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org