________________
૧૨૧
શ્રીમદ્ રાજચંદ્ર
નહીં.. મનુષ્યઅવતાર મળ્યા છે, ને સદાચાર નહીં સેવે, તે પસ્તાવાનુ થશે. મનુષ્યઅવતારમાં સત્પુરુષનુ વચન સાંભળવાના, વિચારવાને ચાગ મળ્યા છે,
સત્ય એલવુડ એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તે પછી સત્ય ખેલવું સહજ થઇ જાય છે. સત્ય ખેાલતાં કદાચ થોડા વખત પ્રથમ થેાડુ' નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણના ધણી જે આત્મા તે આખા લૂંટાઈ જાય છે તે લૂંટાતા અધ પડે. સત્ય ખેલતાં ધીમે ધીમે સહજ થઇ જાય છે; અને થયા પછી વ્રત લેવુ; અભ્યાસ રાખવા, કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મ વિરલા છે.
જીવ જો લૌકિક ભયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહી. લેાક ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણુ સેવવાં.
જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતા નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહિ; વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચના વારવાર વિચારવાં.
ખરેખરી આશકા ટળે તેા ઘણી નિર્જરા થાય છે. જીવ જે સત્પુરુષને માર્ગ જાણતા હાય, તેને તેને વાર વાર મેધ થતા હોય, તે ઘણુ ફળ થાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org