________________
ઉપદેશયા
મૂકવામાં આત્માના ઉપયેાગ ચૂકી જઇ તાદાત્મ્યપણુ· થાય. આ હેતુથી ઉપયાગ ચૂકી જવા તેને અસયસ કહ્યો,
મુહપત્તી બાંધીને જૂઠું' ખોલે, અહંકારે આચાય - પશુ ધારી દંભ રાખે અને ઉપદેશ દે તા પાપ લાગે; મુહુપત્તીની જયણાથી પાપ અટકાવી શકય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયેગ રાખવા. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરના સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તેા વિશેષ દોષ લાગે છે તેનુ તેા ભાન નથી. માટે જ્ઞાનીની કાઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવેશ ઉપયેગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તે તે તે કલ્યાણના મુખ્ય માગ છે.
፡
શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે ‘ આસ્રવા તે પરિસ્સાવાને જે પરિશ્રવા તે આસ્રવા.' આસ્રવ છે તે જ્ઞાનીને મેાક્ષના હેતુ થાય છે. અને જે સવર છે, છતાં તે આજ્ઞાનીને મધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યુ છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયાગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી.
ઉપયાગ એ પ્રકારે કહ્યા – ૧. દ્રશ્ય ઉપયેગા ૨. ભાવ ઉપયાગ.
દ્રવ્યજીવ; ભાવજીવ દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાથ છે. ભાવજીવ તે આત્માના ઉપયાગભાવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org